
- ભૂમાફિયાઓ સુરક્ષિત, તંત્રએ વાહનો જપ્ત કરી સંતોષ માન્યો
- ૨૦૨૫ના છેલ્લા દિવસે ભારતે દુનિયાને દેખાડી તાકાત
- વિકાસ સહાય થયા નિવૃત્ત.ડૉ. કે.એલ.એન.રાવને બનાવાયા ગુજરાતના ઇન્ચાર્જ DGP
- ખેડૂતો માટે કૃષિ વિભાગની મહત્વપૂર્ણ માર્ગદર્શિકા
- ચેટજીપીટીમાં તમારી પ્રાઇવસી બચાવવા 5 સરળ પગલાં, ખાતા વગર સુરક્ષિત ચેટ કરવું
- સુરતમાં પ્રદૂષણ નિયંત્રણ માટે 360 ડિગ્રી કેમેરા સાથે નવતર મોનિટરિંગ પ્રયોગ શરૂ
- વેતન રૂ. ૮૭,૬૯૫ કરોડના AGR દેવા માટે વોડાફોન-આઈડિયાને 10 વર્ષની છૂટ આપી કેબિનેટ મંજૂર
- રાજસ્થાનમાં 150 કિલો વિસ્ફોટક સાથે બે આરોપીઓ ઝડપાયા, પોલીસ તપાસ શરૂ
Author: Garvi Gujarat
GSRTC પાસથી નોકરિયાતોને મોટી રાહત.૧૮ દિવસનું ભાડું અને ૩૦ દિવસની મુસાફરી.નવસારીના રોજિંદા અપ-ડાઉન કરતા નોકરિયાતો માટે GSRTC ની અનોખી યોજના આશીર્વાદ સાબિત થઈ રહી છે.ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા આપવામાં આવતો જી્ મુસાફરી પાસ રાજ્યભરના નિયમિત મુસાફરો માટે અગત્યની સુવિધા છે. આ પાસ વિદ્યાર્થીઓ, નોકરિયાત લોકો અને સિનિયર સિટિઝન્સ સહિત અનેક કેટેગરી માટે ઉપલબ્ધ છે, જે મુસાફરીને સસ્તી અને વધુ અનુકૂળ બનાવે છે. નવસારી ST ડેપોમાંથી રોજ હજારો મુસાફરો સુરત સહિતના શહેરોમાં નોકરી, અભ્યાસ અથવા વ્યવસાય માટે અપ-ડાઉન કરે છે. ટિકિટના વધતા દરો અને રોજ ટિકિટ ખરીદવાની મુશ્કેલીના કારણે, નોકરિયાત વર્ગ માટે દર મહિને મુસાફરી ખર્ચ વહન કરવો…
નેટ યુઝર્સની ડિજિટલ સિક્યોરિટી સામે પ્રશ્નાર્થ સર્જાયો૩૫૦ કરોડ યુઝર્સના પાસવર્ડ અને ઇ-મેઇલ લીક થતા હોબાળો.મેટાને આઠ વર્ષ પહેલાં સિસ્ટમની ખામીની જાણ હોવા છતાં પગલાં ન લેતાં અબજાે લોકોની ડિજિટલ સિક્યોરિટી ભયમાં મૂકાઈ.ટેકનોલોજીની દુનિયામાં ડિજિટલ ઓળખ સૌથી મહત્ત્વપૂર્ણ છે. આ સંજાેગોમાં જાે ૩૫૦ કરોડ યુઝર્સ એટલે કે વિશ્વની અડધી વસ્તીના યુઝર્સના પાસવર્ડ અને ઇ-મેઇલ લીક થવાના પગલે ખળભટ મચી ગયો છે. તેમાં બે અબજથી પણ વધુ ઇ-મેઇલનો અને ૧.૩ અબજથી વધારે પાસવર્ડ લીક થયેલા હોવાનું સાઇબર ઇન્ટેલિજન્સ ફર્મ સિન્થિયન્ટે જણાવ્યું છે. સાઇબર થ્રેટ ઇન્ટેલિજન્સ કંપની સિન્થિયન્ટે ઓપન અને ડાર્ક વેબ પર વ્યાપકપાયા પર તપાસ અભિયાન ચલાવીને લીક્ડ થયેલા ઇ-મેઇલ્સ એડ્રેસીસ અને…
CBSEએ જાહેર કરી ધો. ૧૦ બોર્ડની પરીક્ષાની માર્કિંગ ગાઈડલાઈન.બોર્ડે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઘણી શાળાઓ ગુણ અપલોડ કરતી વખતે ઉતાવળ અથવા બેદરકાર હોય છે, જેના કારણે ભૂલો થાય છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આગામી ૨૦૨૬ ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષાઓ માટે એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ નોટિસમાં વિવિધ વિષયો માટે થિયરી, પ્રેક્ટિકલ, પ્રોજેક્ટ અને ઇન્ટરનલ એસેસમેન્ટ (IA) ના ગુણની સંપૂર્ણ પેટર્ન સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે. આ સૂચના નવા સત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી છે, કારણ કે તે હવે સ્પષ્ટ કરે છે કે દરેક વિષયમાં ૧૦૦ ગુણ કેવી રીતે વિભાજિત કરવામાં આવશે અને દરેક વિભાગ…
છેલ્લા ૨૪ કલાકમાં રશિયાએ યુક્રેન પર ૫૨૪ હવાઈ હુમલા કર્યા૫૦૦થી વધુ ડ્રોન, ૪૮ મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં તબાહી મચાવીરશિયાએ યુક્રેનના ત્રણ શહેરો પર એટલો વિનાશક હુમલો કર્યો કે આખો દેશ હચમચી ગયો : અત્યાર સુધીમાં ૨૫ લોકોના મોત થયા હોવાના અહેવાલ.છેલ્લા ૨૪ કલાકમાં રશિયાએ યુક્રેન પર ૫૨૪ હવાઈ હુમલા કર્યા હતા. રશિયાએ યુક્રેનના ત્રણ શહેરો પર એટલો વિનાશક હુમલો કર્યો કે આખો દેશ હચમચી ગયો. તાજેતરના મહિનાઓમાં રશિયા દ્વારા યુક્રેન પર આ સૌથી મોટો હુમલો છે. પુતિને યુક્રેન પર હુમલો કર્યો, પરંતુ તેમણે નાટોને એક શક્તિશાળી સંદેશ પણ આપ્યો હતો. યુક્રેન પર આ વિનાશક હુમલો કરીને પુતિને નાટોને અંતિમ ચેતવણી આપી…
રોયલ એનફિલ્ડ હિમાલયન 750 આવતા અઠવાડિયે લોન્ચ થશે, ઓફ-રોડ રાઈડર્સ ગેલમાં રોયલ એનફિલ્ડ આગામી અઠવાડિયે 21 થી 23 નવેમ્બર દરમિયાન યોજાનારા મોટોવર્સ 2025 માં તેની નવી મોટરસાયકલો રજૂ કરશે . બુલેટ 650 ની સાથે , બીજી એક ખાસ બાઇક પણ રજૂ કરવામાં આવશે : હિમાલયન 750. આ મોટરસાયકલના ફિચર્સ જાણવા રસપ્રદ છે નવી દિલ્હી મિડસાઇઝ મોટરસાઇકલ ( 35૦ સીસી થી 65૦ સીસી) સેગમેન્ટમાં વિશ્વની નંબર 1 કંપની રોયલ એનફિલ્ડે તાજેતરમાં ઇટાલીના મિલાનમાં યોજાયેલા 2૦25ના EICMA શોમાં તેની નવી મોટરસાઇકલનું અનાવરણ કર્યું હતું અને હવે આ બાઇક્સ લોકોના મન મોહી લેવા માટે ભારતમાં આવી રહી છે. હા , રોયલ એનફિલ્ડનો વાર્ષિક…
19 નવેમ્બરનો દિવસ રોહિત શર્મા માટે કમનસીબ, વર્લ્ડ કપ ફાઇનલમાં હારના બે વર્ષે નંબર 1નો તાજ ગુમાવ્યો 19 નવેમ્બર ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા માટે એક દુર્ભાગ્યપૂર્ણ તારીખ બની રહી છે. આ તારીખે તેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ફાઇનલમાં હારી ગઈ હતી અને આજે, તે જ તારીખે, એક મહત્વપૂર્ણ ઘટના બની છે નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા માટે, 19 નવેમ્બરની તારીખ એક દુઃસ્વપ્નથી ઓછી નથી. બરાબર બે વર્ષ પહેલાં , 19 નવેમ્બર , 2૦23 ના રોજ , તેની કેપ્ટનશીપ હેઠળ, ભારતને ઓડીઆઈ વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે નિરાશાજનક…
દર્શકોએ પહેલી વાર થિયેટરમાં કંઈક નવું જાેયું હતુંઅનિલ કપૂરની એ ફિલ્મ, જે રિલીઝ થયા બાદ તેની કિસ્મત પલટાઈફલ્મ મિસ્ટર ઇન્ડિયાની જે ૧૯૮૭માં રિલીઝ થઈ હતી : આ ફિલ્મે અનિલ કપૂરના કરિયરને એક નવી દિશા આપી હતી.એક્ટર અનિલ કપૂર છેલ્લા કેટલાય વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. પોતાના કરિયરમાં તેમણે એકથી એક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જાેકે અનિલ કપૂરની એક ફિલ્મ એવી આવી હતી. જેના કારણે તેની કિસ્મત બદલાઈ ગઈ હતી. આ ફિલ્મ આજથી ૩૨ વર્ષ પહેલા રિલીઝ થઈ હતી અને આ એક સાયન્સ ફિક્શન ફિલ્મ હતી. જેમાં તેમની સાથે શ્રીદેવી લીડ રોલમાં હતી. આપણે વાત કરી રહ્યા છે…
ઐશ્વર્યા રાયે વડાપ્રધાન મોદીના ચરણ સ્પર્શ કર્યાસાંઈ બાબાના મંદિરમાં શતાબ્દી મહોત્સવમાં ઐશ્વર્યા રાય પહોંચીસ્ટેજ પર પોતાની વાત મૂકતા તેણે કહ્યું કે એક જ જાતિ છે માનવતા, એવી જ રીતે ધર્મ પણ એક જ છે જે પ્રેમનો ધર્મ છે.આંધ્ર પ્રદેશના પુટ્ટપર્થીમાં શ્રી સત્ય સાંઈ બાબાના મંદિરમાં જન્મ શતાબ્દી મહોત્સવનું આયોજન રાખવામાં આવ્યું હતું. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબૂ નાયડૂ, ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ અને એક્ટ્રેસ ઐશ્વર્યા રાય પણ પહોંચી હતી. આ કાર્યક્રમનો એક ખાસ વીડિયો વાયરલ થયો છે. જેમાં ઐશ્વર્યા રાયે સ્ટેજ પર આવતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ હતા. એટલું જ નહીં પણ સ્ટેજ પર તેણે…
વર્ષ ૧૯૯૪મા તેણે મિસ યુનિવર્સનો તાજ પહેર્યો હતો૫૦ વર્ષની ઉંમરે પણ કુંવારી છે સુષ્મિતા સેન, ૨ દીકરીની છે માતાઅભિનેત્રીનો જન્મ ૧૯ નવેમ્બર ૧૯૭૫મા હૈદરાબાદમાં થયો હતો, ફિલ્મોથી વધુ સુષ્મિતા સેન પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહી.સુષ્મિતા સેન હિંદી સિનેમાની એક એવી અભિનેત્રી છે, જેની ચર્ચા બોલીવુડમાં આવતા પહેલા થવા લાગી હતી અને ન માત્ર ભારતમાં પરંતુ દિનિયાભરમાં તેણે પોતાના નામનો ડંકો વગાડ્યો હતો. વર્ષ ૧૯૯૪મા તેણે મિસ યુનિવર્સનો તાજ પહેર્યો હતો અને આ ખિતાબ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. મિસ યુનિવર્સ બન્યા બાદ સુષ્મિતાએ ફિલ્મ દુનિયામાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. સુષ્મિતા સેન આજે ૫૦ વર્ષની થઈ ગઈ છે. અભિનેત્રીનો…
દીકરીના જન્મના દોઢ મહિના પછી પહેલી ઝલક શેરઅભિનેતા અરબાઝ અને શૂરાએ સિપારાની પહેલી ઝલક બતાવીદીકરીના નાના હાથ અને પગના ફોટા શેર કરીને લખ્યું, “તે નાની હોઈ શકે છે, પણ તે હૃદયની ખૂબ નજીક છ.બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન અને તેમની પત્ની શૂરા ખાને પોતાની દીકરી સિપારાની પહેલી ઝલક ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બંનેએ પોતાની નાની રાજકુમારીના નાના હાથ અને પગના સુંદર ફોટા પોસ્ટ કરતા જ સોશિયલ મીડિયા પર પ્રેમની કમેન્ટ્સનો વરસાદ થઈ ગયો. અરબાઝ અને શૂરાએ પોતાની દીકરી સિપારાની પહેલી તસવીર તેના જન્મના લગભગ ૧.૫ મહિના પછી શેર કરી. ફોટો વાયરલ થતાં જ ફેન્સ અને સેલિબ્રિટીઓએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. પોસ્ટ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



