- બીજાં લગ્નના છ મહિના બાદ સામંથા પ્રેગનન્ટ હોવાની અટકળો, ડિસેમ્બરમાં માતા બને તેવી ચર્ચા
- ફીફા વર્લ્ડ કપ 2026 બાદ નોરા ફતેહીનો દબદબો, ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલી બોલિવૂડ હસ્તી
- પ્રવેશોત્સવ નહીં, ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ધ્યાન આપો: ડૉ. કરન બારોટે સરકારને ઘેરી
- ખેડૂતો પરના અન્યાય સામે AAPનું એલાન, 27 જૂને નગરા ખાતે યોજાશે ખેડૂત મહાપંચાયત
- “પુસ્તકો વગરનું ભણતર” મુદ્દે ગોપાલ ઇટાલિયાની આક્રમક રજૂઆત, ગાંધીનગર સુધી ગુંજ
- मुंबई में 2 जुलाई से ‘ग्रह पूर्ति यन्त्रम’ प्रदर्शनी, न्यूमरोलॉजी और कला का अनूठा संगम
- પેટ્રોલ પંપ પર હોમવર્ક કરતો વિદ્યાર્થી: મહેનત અને સપનાઓની પ્રેરક તસવીર
- પક્ષપલટાની બેશરમી: મતદારોના વિશ્વાસ અને લોકશાહીના મૂલ્યો પર પ્રહાર
Author: Garvi Gujarat
હવે સાચું શું છે તે કોઈને ખબર નથી.બોલિવૂડમાં પેઇડ PR બંધ થવું જાેઈએ : કરણ જાેહર.પબ્લિસિટી અને માર્કેટિંગ ખૂબ જ મહત્વના ક્ષેત્રો છે અને તેમને એ દૃષ્ટિએ જ માન આપવું જાેઈએ.કરણ તાજેતરમાં એક પેનલ ડિસ્કશનમાં હાજર રહ્યો હતો, જ્યાં એક હાજર વ્યક્તિએ PR ટ્રેન્ડ બોલિવૂડમાં વધી શકે છે. તેના જવાબમાં કરણે કહ્યું,“મને લાગે છે કે બોલિવૂડે PR બંધ કરવું જાેઈએ. એ જ વધારે સારું રહેશે. તેમની સિદ્ધિઓને પોતે જ બોલવા દેવી જાેઈએ, કારણ કે દુર્ભાગ્યે હવે બધું ‘પેઇડ PR’ બની ગયું છે. જાે તમે એવું કહેવા માંગો છો કે તમે ખૂબ સુંદર દેખાઈ રહ્યા છો, તો એનાં પણ તમારે પૈસા…
પે એન્ડ યુઝની આ જાહેરમાર્ગની ઉભરાતી ગટર કયારે સાફ થશે? સુરતના રાંદેર રોડ તાડવાડી વૃષભ ટાવરની સામે મુખ્ય રોડ ઉપર આવેલા પે એન્ડ યુઝ ની આ ઉભરાતી ગટરમાંથી બહાર આવતા મળ અને પેશાબના ગંદા પાણીની વાસ મારવાને કારણે ત્યાંના રહીશોની સાથે સાથે આજુબાજુ રસ્તે પસાર થનારા લોકો માટે પણ અસર થઈ પડયું છે. ત્યારે સુરત મ.ન.પા ના કમિશ્નર આ ઉભરાતી ગટરને તાત્કાલિક સાફ કરાવવા તંત્ર ને આદેશ કરે અને રોગચાળાથી ત્યાંના લોકોને બચાવે એ જ ઇચ્છનિય છે. (તસવીર અને અહેવાલ છગનલાલ મેવાડા)
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણા દેશનું રાજકારણ હવે એકદમ નિમ્ન કક્ષાનું કહેવાય એટલી હદે ખરડાઈ રહ્યું છે જ્યાં નીતિમત્તા કે નૈતિકતા તો ગઈ ભાડમાં પણ ચૂંટણી સમયે લોલીપોપ જેવા અપાયેલા વચનો પણ જે સરકાર નથી પાળતી એવા દેશની પ્રજા જાણે કે સાવ સ્તબ્ધ અને નિસ્તેજ બનીને જીવતી હોય એવું લાગી રહ્યું છે. આપણે વાત કરીએ આજના તદ્દન હલ્કી કક્ષાના રાજકારણની એવા રાજકારણમાં આયારામ-ગયારામ એ કોઈ નવી વાત નથી. પરંતુ આવન-જાવન ની આ નીતિથી એકસાથે કોઈ મોટા ચહેરાઓ સામે આવે તો સવાલ ફકત એમની નિષ્ઠા નો જ નહીં પરંતુ તંદુરસ્ત લોકશાહીના આરોગ્ય માટે પણ ઊભો થાય છે. રાજયસભામાં “આમ આદમી” પાર્ટીના…
વડોદરા ગોત્રી હોસ્પિટલની ગંભીર બેદરકારી.ભૂલથી લોહી અન્ય દર્દીને ચઢાવી દેતા રચાઈ કમિટી.વડોદરાના ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે આ અંગે જણાવ્યુ છે કે, “અમારી ભૂલ છે સ્વીકારીએ છીએ.શહેરની ગોત્રી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. અન્ય દર્દી માટે મંગાવેલું લોહી ટી.બી.ના દર્દીને ચઢાવી દેવાયું. અન્ય દર્દીની લોહીની બોટલ અન્યને ચઢાવી દેવાતા મહિલા દર્દીની તબિયત લથડી હતી. આ બ્લડ ચઢ્યા બાદ દર્દીનું બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું હતું. તેમને ગભરામણ શરૂ થઈ ગઈ હતી. જે બાદ તે દર્દીને તાત્કાલિક આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા હતા. ભૂલ કરનાર નર્સ સામે આજે કમિટી બેસાડવામાં આવી છે જેમાં તેમણે જવાબ આપવાનો રહેશે. જે બાદ કમિટી ર્નિણય લેશે. આ…
મેચ બાદ કેપ્ટન રિયાન પરાગે જણાવ્યા હારના કારણો.બોલિંગ વિભાગમાં અમુક ભૂલો મોંઘી સાબિત થઈ.અમે તેમને મેચમાં હાવી થવાનો મોકો આપ્યો અને એક જ ઓવરમાં અનેક બાઉન્ડ્રી આપી અને ત્યાંજ અમે નિષ્ફળ ગયા.રાજસ્થાન રોયલ્સે કુલ ૨૨૫ રન બનાવ્યા હોવા છતાં દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો. કેપ્ટન રિયાન પરાગે ૯૦ રનની શાનદાર ઇનિંગ રમી, પરંતુ કેએલ રાહુલની ધમાકેદાર અડધી સદીએ તેના પ્રયાસને અસરકારક રીતે નિષ્ફળ બનાવ્યો. દિલ્હી કેપિટલ્સે તેના આઈપીએલ ઇતિહાસમાં સૌથી વધુ ટાર્ગેટનો સફળતાપૂર્વક પીછો કરીને આ મેચમાં ૭ વિકેટથી વિજય મેળવ્યો. મેચ પછી કેપ્ટન રિયાન પરાગે હાર માટે કોને દોષ આપ્યો, તેના વિશે આ લેખમાં જાણીશું. મેચ બાદ…
ખાનગી ક્લિનિકો પર સરકારની લાલ આંખ.ડોક્ટરની ફી થી લઈને ડિગ્રી સુધીની વિગતો હવે ડિસ્પ્લે કરવી પડશે.કેન્દ્ર સરકાર એક એવો નિયમ લાવી રહી છે જેનાથી ક્લિનિકમાં પ્રવેશતા જ તમને તમામ વિગતો મળી જશે.કેન્દ્ર સરકાર ખાનગી ક્લિનિક અને ડોક્ટરોની સેવાઓમાં મોટી પારદર્શકતા લાવવા માટે કમર કસી રહી છે. નવા ડ્રાફ્ટ મુજબ, હવે ડોક્ટરોએ પોતાની મનમાની છોડીને દર્દીઓને પાયાની માહિતી આપવી પડશે. આ ફેરફાર માત્ર ફી પૂરતો મર્યાદિત નથી, પરંતુ ક્લિનિકની સુવિધાઓને લઈને પણ મોટા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. પૂછ્યા વગર જ ખબર પડી જશે તમામ વિગતો: અત્યાર સુધી દર્દીઓએ ડોક્ટરની ફી કે તેમની ડિગ્રી વિશે પૂછપરછ કરવી પડતી હતી. પરંતુ હવે…
ગુજરાત સરકારની ભેળસેળિયાઓ સામે લાલ આંખ.૧૦૧૮ કિલો નકલી પનીરનો નાશ, આઈસ્ક્રીમ અને જ્યુસના સેન્ટરો પર તવાઈ.ગંભીર ઉલ્લંઘન બદલ ૧૮ એકમોને સીલ કરી દેવાયા છે, અને ૨૭૦ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે.ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે રાજ્યના આરોગ્ય વિભાગે કમર કસી છે. એપ્રિલ મહિના દરમિયાન રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં હજારો કિલો શંકાસ્પદ ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે.રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ મહિનામાં કુલ ૪૧૯૩ ખાદ્ય એકમોની સઘન તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન અંદાજે ૧.૮૩ લાખ રૂપિયાની કિંમતના ૧૦૧૮ કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરી…
ચાની લારીમાં દારૂ અને લક્ઝુરિયસ કારમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો.શંકાસ્પદ કારને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૪૦૭ બોટલો મળી આવી હતી.અમદાવાદ શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે PCB (પ્રીવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ)એ બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સોલા વિસ્તારમાં એક લક્ઝુરિયસ કારમાંથી અને વટવામાં એક બંધ ચાની લારીમાંથી દારૂની બોટલો જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, પીસીબીની ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનના પાલીથી લક્ઝુરિયસ કારમાં વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વૈષ્ણોદેવી બ્રિજથી નિરમા બ્રિજ તરફ જતા રોડ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત સહિત દેશભરમાં જે રીતે શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણ થયું છે એણે તો ગુજરાતની મહાજન સંસ્કૃતિને જ ખતમ કરી નાંખી છે. એક જમાનો હતો કે જ્યારે ઉદ્યોગપતિઓ પોતે કમાયેલા નફાનો ઉપયોગ સમાજના હિતમાં શિક્ષણ સંસ્થાઓ ખોલવા માટે કરતા. અમદાવાદ એજ્યુકેશન સોસાયટી અને ગુજરાત લો સોસાયટી એના જોરદાર ઉદાહરણો હતા. આજે નિરમા ના કરસનદાસ પટેલ કે મુકેશ અંબાણી એવી કોલેજ કે યુનિવર્સિટીઓ ખોલે છે કે જેમાંથી તેમને નફો જ મળે? એમને શિક્ષણમાંથી પણ નફો જોઈએ છે? આ ધંધો હવે નાના ઉદ્યોગપતિઓ પણ કરતા થયા છે અને તેથી ઠેર-ઠેર સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને યુનિવર્સિટીઓ હાટડીઓની જેમ ખુલી રહ્યા છે.…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશમાં એક જ દિવસમાં ૯૯૩/- રૂપિયાનો કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડર ઉપર વધારો થતા દિલ્હીમાં એક સિલિન્ડરનો ભાવ રૂપિયા ₹ ૩૦૭૧.૫૦ થઈ ગયો છે. આમ સતત ત્રીજા મહિને ભારે ભાવ વધારો કરાયો હોવાથી ખાણીપીણીની હોટલો,ઢાબા અને નાના ધંધાર્થીઓ ઉપર આની જોરદાર અસર થવાની એ નિશ્ચિત છે. આને કારણે ચા ના સ્ટોલ ,બેકરી અને મીઠાઇની દુકાનો જેવા નાના વ્યવસાયો પર તો અસર પડશે જ સાથે ઘરના ખર્ચ પર પણ અસર પડશે. અને આ તમારી થાળીને પણ અસર કરશે. ગેસ પર પહેલો હુમલો ,પેટ્રોલ-ડીઝલ પર આગામી હુમલો થશે. એટલું જ નહીં સરકારે ૫ કિલોગ્રામ ના નાના LPG સિલિન્ડરના ભાવમાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



