Author: Garvi Gujarat

ઝોમ્બી થ્રિલરનું શૂટિંગ ઑગસ્ટ ૨૦૨૬માં શરૂ થવાની શક્યતા.રણવીર સિંહની ‘પ્રલય’ ફરી ટ્રેક પર, ઑગસ્ટમાં શૂટિંગ શરૂ થવાની શક્યતા.ફિલ્મનું બજેટ લગભગ ૩૦૦ કરોડ હોઈ શકે છે, જે તેને હિન્દી સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાં સ્થાન અપાવી શકે છે.રણવીર સિંહની આગામી ફિલ્મ પ્રલય અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે હવે નવા અહેવાલ આવી રહ્યા છે, જેનાથી સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે કે પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે ટ્રેક પર છે. તાજેતરના અહેવાલ મુજબ, આ ઝોમ્બી થ્રિલરનું શૂટિંગ ઑગસ્ટ ૨૦૨૬માં શરૂ થવાની શક્યતા છે.આ ફિલ્મને લઈને થોડા સમય પહેલાં ક્રિએટિવ ડિફરન્સિસ અને વિલંબની ચર્ચાઓ હતી, પરંતુ પ્રોડક્શન સાથે જાેડાયેલા સુત્રોએ આ બધું નકારી કાઢ્યું છે. સુત્રના જણાવ્યા…

Read More

28 એપ્રિલે U/A 16+ સર્ટિફિકેટ આપવામાં આવ્યું.‘રાજા શિવાજી’ હિન્દી અને મરાઠી બંને વર્ઝનમાં અલગ સમયગાળા સાથે રિલીઝ થશે.હાલમાં પુણે ભારતનું સૌથી વધુ પ્રદર્શન કરતું સેન્ટર છે અને તે મુંબઈને પણ ટક્કર આપી રહ્યું છે, જે દુર્લભ ઘટના છે.રાજા શિવાજી ૧ મેના દિવસે રિલીઝ થાય છે અને આ ફિલ્મ પણ ધમાકેદાર શરૂઆત માટે તૈયાર લાગે છે, ખાસ કરીને તેનાં મરાઠી વર્ઝનમાં. રાજા શિવાજીએ ૨૯ એપ્રિલની સવારે ૮:૦૦ વાગ્યા સુધીમાં ૪૦,૦૦૦થી વધુ ટિકિટ વેચી દીધી હતી. મરાઠી વર્ઝનને સ્થાનિક ફલેવર, સ્ટાર કાસ્ટ અને યોગ્ય રિલીઝ સમયને કારણે વધુ લોકપ્રિયતા મળી રહી છે. ૧ મેના રોજ મહારાષ્ટ્ર ડે છે. તેથી ફિલ્મને રાજ્યમાં ત્રણ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત રાજયની સ્થાપના ૦૧ મે,૧૯૬૦ ના રોજ થયેલ છે. મહાગુજરાત આંદોલન ધ્વારા મહારાષ્ટ્ર અને ગુજરાત રાજય છૂટા પડયા. મહાગુજરાત આંદોલન ચળવળમાં નેતા ઇન્દુલાલ યાજ્ઞિક ધ્વારા ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટા પડે તે માટે આંદોલન ચલાવવામાં આવી રહેલ હતું. અને તેમાં તેમણે ૧૯૬૦ ની ૧ મે એ સફળતા મળેલી. પરંમપૂજય રવિશંકર મહારાજના વરદ હસ્તે સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે રાજયનો ઉદઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને પ્રથમ મુખ્યમંત્રી તરીકે ડો.જીવરાજ મહેતાએ રાજયની ધૂરા સંભાળેલી. ત્યારબાદ આવેલા તમામ મુખ્યમંત્રીઓ ધ્વારા આજદિન સુધી ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રથમવાર સુરત શહેરના આંગણે સફાઈ કામદારોની વિશાળ હાજરીમાં ગુજરાત રાજયના…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. 30 એપ્રિલના રોજ જાહેર કરાયેલા ૨૦૨૬ ના વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત ૧૮૦ દેશોમાં ૧૫૭ માં ક્રમે છે. ૨૦૨૫ માં ભારત ૧૫૧ માં ક્રમે હતું. જે છ સ્થાન નીચે હતું. રિપોર્ટસ સાન્સ ફન્ટીઅર્સ (RSF) નામના પત્રકારત્વ નિરીક્ષક સંસ્થાએ જણાવ્યું હતું કે તેના સૂચકાંડમાં સમાવિષ્ટ તમામ ૧૮૦ દેશો અને પ્રદેશોનો સરેરાશ સ્કોર છેલ્લા ૨૫ વર્ષમાં ક્યારેય આટલો નીચે રહ્યો નથી. ઈન્ડેકસના ઇતિહાસમાં પહેલીવાર વિશ્વના અડધાથી વધુ દેશો હવે પ્રેસ સ્વતંત્રતાની “ગંભીર” અથવા “ખૂબ જ ગંભીર” શ્રેણીમાં આવે છે. નોર્વે, નેધરલેન્ડ્સ,એસ્ટોનિયા, ડેનમાર્ક અને સ્વીડન ઇન્ડેક્સમાં ટોચ પર છે. સઉદી અરેબિયા, ઈરાન, ચીન. ઉત્તર કોરિયા, અને એરિટ્રિયા તળિયે છે.…

Read More

मुंबई के प्रमुख शिक्षा संस्थान रायन इंटरनेशनल स्कूल, चेंबूर ने शैक्षणिक वर्ष 2025-26 के लिए आईसीएसई परीक्षा में अपने विद्यार्थियों की असाधारण उपलब्धियों की बदौलत शैक्षणिक उत्कृष्टता के नये प्रतिमान रचते हुए एक बार फ़िर से शानदार सफलता का परचम लहराया है। यह जानकारी देते हुए रायन इंटरनेशनल स्कूल की वरिष्ठ शिक्षिका तथा मुंबई की सुपरिचित साहित्यकार श्रीमती प्रमिला शर्मा ने बताया कि शैक्षणिक वर्ष 2025-26 की दसवीं कक्षा की बोर्ड परीक्षा में रायन इंटर नेशनल स्कूल, चेम्बूर का परीक्षा परिणाम शत प्रतिशत रहा है। परिणाम घोषित होने पर विद्यालय में समारोहपूर्वक ख़ुशियाँ मनाईं गईं। उन्होंने बताया कि रायन इंटरनेशनल…

Read More

મનપાની નિષ્ક્રિયતા સામે સવાલો પાંડેસરામાં મોબાઈલ ટાવર સામે સ્થાનિકોનો ઉગ્ર વિરોધ માત્ર ૫૦ ફૂટના અંતરમાં પહેલાથી જ ત્રણ મોબાઈલ ટાવર કાર્યરત છે તેમ છતાં, વહીવટી તંત્ર કે કંપની દ્વારા ચોથું ટાવર ઉભું કરવાના પ્રયાસા સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના જલારામ નગરમાં મોબાઈલ ટાવર લગાવવાની કામગીરીને લઈને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. રહીશોનો મુખ્ય વિરોધ એ વાતને લઈને છે કે, માત્ર ૫૦ ફૂટના અંતરમાં પહેલાથી જ ત્રણ મોબાઈલ ટાવર કાર્યરત છે. તેમ છતાં, વહીવટી તંત્ર કે કંપની દ્વારા ચોથું ટાવર ઉભું કરવાના પ્રયાસો હાથ ધરાતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થાનિકોને ભય છે કે આટલા નજીકના…

Read More

ગુજરાતના હવામાન વિભાગની આગાહી.કાળઝાળ ગરમીથી મુક્તિ મળવાના હમણાં એંધાણ નથી.અમદાવાદમાં મુખ્યત્વે આકાશ સાફ રહેશે, મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી આસપાસ રહેવાની સંભવાના છે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હવામાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવનાઓ નથી, આ સાથે તાપમાનમાં પણ કોઈ મોટા ફેરફારો થવાની શક્યતાઓ નથી. જેમાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતાઓ નથી. રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે અને તેની સ્થિતિ આગામી દિવસોમાં કેવી રહેશે તે અંગે પણ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એકે દાસ દ્વારા વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં પાછલા કેટલાક દિવસોથી આકરી ગરમી પડી રહી હતી અને જેના…

Read More

ઈરાને ફરી અમેરિકા-ઈઝરાયલના ધબકારા વધાર્યા.‘અમારા નવા હથિયારથી હાર્ટએટેક આવી જશે’.આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવાના ઈરાનના પ્રસ્તાવને ફગાવી દીધો છે. વેસ્ટ એશિયાની જંગમાં ભલે અત્યારે હુમલા અટક્યા હોય, પરંતુ તણાવ હજુ પણ યથાવત છે. શાંતિના પ્રયાસો માટે થઈ રહેલી તમામ વાટાઘાટો લાંબી ખેંચાઈ રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યાર સુધી કોઈ સહમતી સધાઈ નથી. આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેહરાનના નવા પ્રસ્તાવને ફગાવી દેવાતા તણાવ વધી ગયો છે. હવે આ માહોલ વચ્ચે ઈરાની સેનાએ નવા દાવા સાથે સૌને ચોંકાવી દીધા છે. આર્મીએ જણાવ્યું છે કે, તે ટૂંક સમયમાં જ નવા હથિયાર વિશે ખુલાસો…

Read More

યુદ્ધ વચ્ચે ડૉલરનો દબદબો ખતમ થશે!.ભારત-રશિયા સહિતના BRICS દેશો ડોનાલ્ડ ટ્રમ્પને આપશે ઝટકો.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બ્રિક્સ દેશો સાથે મળીને એક નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વિકસાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક બજારમાં ભારે અસ્થિરતા જાેવા મળી રહી છે. ભારતીય રૂપિયો ડોલર સામે ૯૫ ના સ્તરને પાર કરી જતાં ભારત હવે પોતાની આર્થિક સુરક્ષા માટે સજાગ થયું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બ્રિક્સ દેશો સાથે મળીને એક નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વિકસાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ નવી પેમેન્ટ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવતા પ્રતિબંધો અને અમેરિકી ડોલરની અસ્થિરતાના પ્રભાવને…

Read More

કોંગ્રેસે આપેલા સંકેતથી ટેન્શન.ઉદ્ધવ ઠાકરેની જીદ બાદ I.N.D.I.A ગઠબંધનમાં પણ ભારે ખેંચતાણ.વિધાન પરિષદમાં જાે કોંગ્રેસ પક્ષ પોતાના ઉમેદવાર માટે દબાણ બનાવશે તો એ નક્કી છે કે પરસ્પર ખેંચતાણ શરૂ થઈ જશે. ઉદ્ધવ ઠાકરેએ આ વખતે વિધાન પરિષદના સભ્ય ન બનવાનો ર્નિણય લીધો છે. તેમના સ્થાને ઉદ્ધવ સેના ઈચ્છે છે કે અંબાદાસ દાનવેને ગૃહમાં મોકલવામાં આવે. ઉદ્ધવ ઠાકરે ઠાકરે પરિવારના એવા પ્રથમ સભ્ય હતા જે ગૃહમાં પહોંચ્યા હતા. તે સમયે એવી ચર્ચાએ પણ જાેર પકડ્યું હતું કે, આ એક ખોટી પરંપરા છે અને તે બાલાસાહેબ ઠાકરેની વિચારધારાથી અલગ છે, કારણ કે તેઓ પોતે ક્યારેય કોઈ પણ ગૃહમાં ચૂંટાયા નહોતા. આવી સ્થિતિમાં…

Read More