- લિવ-ઇન સંબંધો પર સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, ક્રૂરતા સામે મળશે કાનૂની રક્ષણ
- બિહારની બાંકીપુર હારને લઈ AAPનો ભાજપ પર પ્રહાર, મનોજ સોરઠીયાએ કહ્યું- ‘વિસાવદરવાળી થઈ’
- સગીર બાળકીના માફી વીડિયો મુદ્દે કેજરીવાલનો પ્રહાર, PM મોદી પર લગાવ્યા ગંભીર આરોપ
- ગોપાલ ઇટાલિયાનો ભાજપ પર પ્રહાર, કહ્યું- બિહારથી શરૂ થયું ‘ભાજપના વળતા પાણી’નું ટ્રેલર
- શશાંક સિંહે છત્તીસગઢ છોડ્યું, પુડુચેરી સાથે જોડાયા; ઘરેલુ ક્રિકેટમાં અવગણનાના લગાવ્યા આરોપ
- ભારતની મોટી સિદ્ધિ: DRDOએ બનાવ્યું સ્વદેશી ટર્બોજેટ એન્જિન, મિસાઇલ-ડ્રોનને મળશે નવી તાકાત
- દિલ્હી લક્ષ્મી યોજનાની શરતો પર કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, તમામ મહિલાઓને લાભની કરી માંગ
- ઈરાનનો ટ્રમ્પ પર પલટવાર, હુમલા સ્થગિત કરવાના દાવા બાદ મીડિયાએ ઉડાવી મજાક
Author: garvigujrat
ઈરાને કહ્યું- ઈઝરાયલે લેબેનૉન છોડવું પડશે ઈરાન-અમેરિકા શાંતિ કરારમાં ફરી ઘોંચમાં પડ્યાના સંકેત લેબેનૉનમાં ભયાનક હુમલા કરતા ઈરાન નારાજ થઈ ગયું છે. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, ઈરાને કરારમાં વધુ એક માંગ કરી દીધી છે અમેરિકા-ઈરાન યુદ્ધ ટાળવા અને શાંતિ જાળવવા માટે તૈયાર થઈ ગયા છે અને બંને દેશો ૧૯મી જૂનના રોજ સ્વિત્ઝર્લૅન્ડમાં સહી સિક્કા કરવાના છે, જાેકે હવે ઈઝરાયલ દ્વારા લેબેનૉન પર હુમલા થવાના કારણે આ શાંતિ કરાર પાણી ફરી જવાની સંભાવના વધી ગઈ છે. વાસ્તવમાં ઈઝરાયલે તાજેતરમાં જ લેબેનૉનમાં ભયાનક હુમલા કરતા ઈરાન નારાજ થઈ ગયું છે. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, ઈરાને કરારમાં…
ग्रामीण विद्यार्थियों की शिक्षा को मिला संबल; 375 से अधिक विद्यार्थियों को स्कूल किट वितरित शैक्षणिक आवश्यकताओं को सहयोग; अकोले के विद्यार्थियों को शैक्षणिक सामग्री का सहारा कोकण संस्था की शैक्षणिक पहल; 375 से अधिक विद्यार्थियों को स्कूल किट वितरित अकोला : शिक्षा सामाजिक परिवर्तन का एक प्रभावी माध्यम है और प्रत्येक विद्यार्थी को गुणवत्तापूर्ण शिक्षा का अवसर मिलना चाहिए। इसी उद्देश्य से कोकण कला व शिक्षण विकास संस्था द्वारा 15 जून 2026 को अहिल्यानगर जिले के अकोले तालुका की चयनित शालाओं में 375 से अधिक विद्यार्थियों को स्कूल किट वितरित की गई। इस पहल के अंतर्गत प्राजक्ता माध्यमिक विद्यालय,…
आजकल में मौसम में बाज़ारों में आम की बहार दिखाई दे रही है / आम, जिसे फलों का राजा कहा जाता है/ ये सिर्फ स्वाद में नहीं, बल्कि सेहत और त्वचा के लिए भी बेहद फायदेमंद है/ ज्यादातर लोग आम का रसदार गूदा बड़े चाव से खाते हैं और उसके बाद छिलकों को बिना सोचे.समझे कूड़ेदान में फेंक देते हैं/ अगर आप भी रसीले आम का स्वाद लेने के बाद इसके छिलके फेंक देते हो तो थोड़ा ठहर जाइये / जिन छिलकों को आप बेकार समझकर फेंक रहे हो ,बह आपकी सुन्दरता निखारने के काम आ सकते हैं…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશની સર્વોચ્ચ અદાલતે અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યુ હતું કે ચોમાસા દરમ્યાન વાહન પર વૃક્ષ પડવાની ઘટનાને “યુઝ ઓફ મોટર વ્હીકલ” અંતર્ગત થતાં અકસ્માતમાં ન ગણી શકાય અને એના હેઠળ મોટર વ્હીકલ એકટ ૧૯૮૮ ની કલમ ૧૬૬ હેઠળ વળતર પણ ન માંગી શકાય. જોકે સુપ્રીમ કોર્ટે એના વિશેષાધિકારનો ઉપયોગ કરીને આવી ઘટનાનો ભોગ બનનારા પીડિતને ૧૭.૧૦ લાખ રૂપિયાના વળતરને વધારીને ૨૫ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. સને ૨૦૦૭ માં બનેલી ઘટનામાં કે. કે. ઉમેશકુમાર ઓટોરિક્ષામાં બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમથી કવીન્સ રોડ જઈ રહ્યો હતો ત્યારે ઓટોરિક્ષા પર ઝાડ તૂટી પડયુ હતું. અને એમાં તે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાતના અનેક સ્થળોએથી ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી ગાંધીનગર તરફ કૂચ કરતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. આ રેલીમાં મહિલા ખેડૂતો પણ ઉમટી પડતા વાતાવરણમાં ખેડૂતોનો આક્રોષ સરકાર સામે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખેડૂતોના ખેતરોમાં વીજપોલ નાખવામાં આવતા અને એનું પૂરતું વળતર નહીં મળતું હોવાના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ મુદ્દા સહિત ખેડૂતોના કેટલાક પ્રશ્નોને લઈને ગઈકાલે વિરોધ કરવા ગુજરાતના અનેક સ્થળોએથી ખેડૂતોએ ટ્રેક્ટર-રેલી યોજી ગાંધીનગર તરફ કૂચ કરી હતી. રેલીની મંજૂરી મળી ન હોવાથી અમદાવાદ રિંગરોડ પર જડબેસલાક પોલીસ બંદોબસ્તે ખેડૂતોની રેલી અટકાવી હતી. જેના પગલે થોડા સમય માટે પોલીસ અને ખેડૂતો…
રામ મંદિર ટ્રસ્ટની છબી ખરડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપો.અયોધ્યા રામમંદિરના દાનમાં ગેરરીતિની તપાસ માટે જીૈં્ મંદિર પરિસરમાં પહોંચી.તપાસના બે મુખ્ય પાસાઓ છે – ગુનાહિત તપાસ અને ભવિષ્ય માટે સુધારા, જે બંને પર ધ્યાન આપીને ભક્તોનો વિશ્વાસ જાળવી રાખવા પ્રયાસ કરાશે.અયોધ્યામાં રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિ અને નાણાકીય ગોટાળાના આક્ષેપો વચ્ચે તપાસ તેજ બની છે. આ સમગ્ર મામલે સત્ય બહાર લાવવા માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) સોમવારે અયોધ્યા સ્થિત મંદિર પરિસરમાં પહોંચી હતી. રામ મંદિર ટ્રસ્ટની છબી ખરડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપો અને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ વચ્ચે, ટ્રસ્ટની વિનંતીને ધ્યાનમાં…
૩૦૦ મિલિયન ડોલર આપવાની વાત અફવા!.ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો: ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર નહીં બનાવે.આ હસ્તાક્ષર કરાયેલો દસ્તાવેજ માત્ર ૧.૫ પાના જેટલો જ લાંબો છે. તે કોઈ વિગતવાર કરાર નથી પરંતુ એક વ્યાપક ળેમવર્ક છે : જેડી વેન્સે.મહિનાઓ સુધી ચાલેલા સૈન્ય સંઘર્ષ બાદ આખરે અમેરિકા અને ઈરાન શાંતિ કરાર માટે રાજી થયા છે. એવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવો દાવો કર્યાે છે કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન વિકસાવવા માટે સંમત થયું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ખાડી દેશોમાં ચાલી રહેલા તાજેતરના સંઘર્ષને સમાપ્ત કરવા માટે એક પ્રારંભિક મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હોવાના અહેવાલો વચ્ચે ટ્રમ્પનું આ નિવેદન આવ્યું…
‘મસ્જિદે જઈને નમાઝ પઢતા શીખી’ગદર ફિલ્મની ‘સકીના’ અમીષા પટેલના રસપ્રદ ખુલાસા કર્યાં.સિનેમાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલું ‘સકીના’નું આ પાત્ર અમીશા પટેલને આસાનીથી મળ્યું નહોતું.ભારતીય સિનેમા જગતની ક્લાસિક અને ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગદર: એક પ્રેમ કથા’ને આજે રિલીઝના ૨૫ વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક અવસરે ફિલ્મમાં ‘સકીના’ના અમર પાત્રને જીવંત કરનારી અભિનેત્રી અમીશા પટેલે પોતાના યાદગાર અને સંઘર્ષપૂર્ણ સફર અંગેના અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલ અને અમીશા પટેલ અભિનીત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતાના તમામ રેકોર્ડ ધ્વસ્ત કર્યા હતા. આ રજત જયંતી પર્વ નિમિત્તે આપેલા એક વિશેષ ઇન્ટરવ્યૂમાં અમીશા પટેલે ફિલ્મની પડદા પાછળની અજાણી…
શર્વરી હવે આલ્ફા ફિલ્મનું પ્રમોશન શરૂ કરશે.લવરંજનની આગામી ફિલ્મમાં શર્વરી કાર્તિક સાથે જાેડી જમાવશે.ડિસેમ્બર ૨૦૨૬માં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે.શર્વરી હવે લવ રંજનની આગામી ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે જાેડી જમાવશે તેવી કાનાફૂસી થઇ રહી છે. શર્વરી સફળ દિગ્દર્શક લવ રંજન સાથે કામ કરવા આતુર છે. હાલ લવરંજન પટકથા લખવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ડિસેમ્બર ૨૦૨૬માં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. પહેલાં લવ રંજન આ ફિલ્મ કાર્તિક આર્યનને નેરેટ કરશે તે પછી ઓગસ્ટમાં શર્વરીને સ્ટોરી સંભળાવવામાં આવશે. નેરેશન થઇ ગયા બાદ બંને એક્ટર સાથે કરાર કરવામાં આવશે તેમ સૂત્રોએ…
ફેબ્રુઆરીમાં ઉદયપુરમાં તેઓએ લગ્ન કર્યા હતા.રશ્મિકાએ વિજય સાથેના લગ્નને સૌથી વધુ આનંદની બાબત ગણાવી.રશ્મિકાના ક્રિતિ સેનન સાથેનાં સંબંધો અંગે પૂછાતાં તેણે જણાવ્યું હતું કે, મને ક્રિત્સુ સાથે બહુ જ મજા પડી છે.રશ્મિકાએ સોશિયલ મીડિયા પર પોતાનાં ફૅન્સ સાથે ‘આસ્ક મી એનીથિંગ’ અંતર્ગત વાતો કરી હતી અને તેમનાં પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમાં તેણે પોતાની ફિલ્મો અને વિજય દેવરકોંડા સાથેના લગ્ન બાબતે ખુલીને જવાબ આપ્યા હતા. સાથે જ તેણે વિજયને પોતાનો બેસ્ટ ળેન્ડ ગણાવ્યો હતો. રશ્મિકા અને વિજયે ઓક્ટોબરમાં અંગત વ્યક્તિઓની હાજરીમાં સગાઈ કરી લીધી હતી. પછી તેમણે ફેબ્રુઆરીમાં ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. આ પહેલાં પણ તેઓ લાંબા સમયથી એકબીજાનાં પરિચયમાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



