
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માએ આ મેચ માટે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં ઘણા ફેરફાર કર્યા છે. જેના કારણે બે ખેલાડીઓને પણ ડેબ્યૂ કરવાની તક મળી છે. આ ડેબ્યૂ કરનારા ખેલાડીઓમાં એક નામ છે સરફરાઝ ખાન. એ જ સરફરાઝ ખાન જેમના નામની ભારતમાં જ નહીં વિદેશોમાં પણ ખૂબ ચર્ચા થઈ છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માએ આ મેચ માટે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં ઘણા ફેરફાર કર્યા છે.