- મજૂરને રૂ.975 કરોડની ટેક્સ નોટિસ! આધાર-PANનો દુરુપયોગ કરી શેલ કંપનીમાં ડિરેક્ટર બનાવ્યાનો આક્ષેપ
- ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સવાલ: ગુજરાતમાં દારૂબંધીના અમલ પાછળ પોલીસ-રાજકારણીઓની મિલીભગત છે?
- ખાંડ બાદ ડુંગળીના ભાવમાં ઉછાળો, કિલો રૂ.42એ પહોંચતાં સરકાર એક્શનમાં; ‘કાંદા એક્સપ્રેસ’ દોડશે
- તાઈવાનના અભિનેતા ચેંગ ચાંગ ફેનનો ભારતીય મહિલા સાથે ડાન્સ વીડિયો વાયરલ, ડેટિંગની ચર્ચાએ જોર પકડ્યું
- ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના કાર્તિક મોહસિન ખાને તમન્ના સાથે કરી સગાઈ, તસવીરો શેર કરી ચાહકોને આપ્યા સરપ્રાઈઝ
- ₹5 લાખથી વધુના MD ડ્રગ્સ કેસમાં એક્ટર રોહુલ્લાહ મેહદીની ધરપકડ, શાહિદ કપૂરની ફિલ્મ સાથે જોડાણ
- પશ્ચિમ કચ્છમાં દારૂના અડ્ડા બંધ કરાવવા આપની ચીમકી, 10 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો આંદોલન
- ચૈતર વસાવાના જામીન નામંજૂર થતા પ્રવીણ રામનો ભાજપ પર પ્રહાર, આદિવાસી સમાજને ગાંધીચિંધ્યા માર્ગે લડતની અપીલ
Author: garvigujrat
શ્વાનની ઓળખ માણસો કરતાં વધુ સરળ બનશે અમદાવાદમાં હવે માણસો સાથે શ્વાનની પણ ગણતરી થશે AMC ના જ આંકડા કહે છે કે છેલ્લા ૭ વર્ષમાં ૧ લાખ ૯૯ હજારથી વધુ શ્વાનનું ખસીકરણ અને સ્ટેરિલાઈઝેશન કરવામાં આવ્યું છે અમદાવાદમાં હવે માણસો સાથે શ્વાનની પણ ગણતરી થશે. AMC એ ૨૮ લાખ રૂપિયાના ખર્ચે ડોગ સેન્સસ શરૂ કર્યું છે.દરેક શ્વાનને યુનિક આઈડી મળશે.માઇક્રોચિપ લાગશે અને તેનો આખો બાયોડેટા એપમાં જાેવા મળશે.પરંતુ બીજી તરફ માત્ર એક જ મહિનામાં ૭ હજારથી વધુ લોકો રખડતા શ્વાનના કરડવાના શિકાર બન્યા છે.એટલે સવાલ એ છે કે શહેરમાં લોકો વધુ સુરક્ષિત બનશે કે પછી શ્વાન વધુ અપડેટેડ બનશે? અમદાવાદમાં…
ઈન્ડોનેશિયા-જાપાનમાં પણ ધરતી ધ્રુજી ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા ચીનમાં ઈમરજન્સી એલર્ટ ભૂકંપનું કેન્દ્ર પ્રાંતની રાજધાની શિયાંગથી લગભગ ૫૬૭ કિલોમીટર દૂર આવેલું હોવાનું જણાવવામાં આવ્યું છે ચીન અને જાપાન હાલ મોટી કુદરતી આફતોનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ ૪૦ મિનિટમાં ૮ વખત ધરતી ધ્રુજતા ચીનમાં હડકંપ મચી ગયો છે, તો જાપનમાં પણ ૫.૫ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ચીનમાં સૌથી શક્તિશાળી ઝટકાની તીવ્રતા ૬.૩ માપવામાં આવી છે. ભૂકંપની ઊંડાઈ જમીનથી ૧૦ કિલોમીટર નીચે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ચીનના સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, પ્રશાસને તાત્કાલીક અસરગ્રસ્ત વિસ્તારમાં ઈમરજન્સી એલર્ટ જાહેર કરી દીધું છે. આ સાથે જ રાહત અને બચાવ…
શૂટિંગ જગત શોકમાં: જસપાલ રાણાના નિધન બાદ તેમની માતાનું પણ અવસાન, એક અઠવાડિયામાં પરિવાર પર દુખનો પહાડ
શૂટિંગ જગત માટે આ અઠવાડિયું અત્યંત દુ:ખદ સાબિત થયું જસપાલ રાણાના નિધનના આઘાતમાં તેમની માતાનું પણ અવસાન થયું સ્વસ્થ થવાના પ્રયાસો વચ્ચે તેમનું નિધન સમગ્ર રમત જગત માટે આઘાતજનક હતું ભારતીય શૂટિંગ જગત માટે આ અઠવાડિયું અત્યંત દુ:ખદ સાબિત થયું છે. દેશના પ્રખ્યાત શૂટર અને કોચ જસપાલ રાણાના નિધનના સમાચારની શાહી હજુ સુકાઈ પણ નહોતી ત્યાં તેમના પરિવારમાંથી વધુ એક કરુણ સમાચાર સામે આવ્યા છે. જસપાલ રાણાની માતા શ્યામા દેવી રાણાનું પણ અવસાન થયું છે. પુત્રના અકાળ અવસાનનો આઘાત આ ૭૮ વર્ષીય માતા સહન કરી શક્યા નહીં અને આખરે તેમણે પણ દિલ્હીની આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.થોડા દિવસો પહેલા જ…
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ભૂકંપના સંકેત માતોશ્રીની મહત્ત્વની બેઠક અને સાંસદોની ગેરહાજરી ઉદ્ધવ જૂથના એક સાંસદ અને એકનાથ શિંદે જૂથના કેન્દ્રીય મંત્રી વચ્ચે દિલ્હીમાં થયેલી મુલાકાતે રાજકીય ગરમાવો વધારી દીધો છે મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદો પક્ષ બદલશે તેવી અટકળો વચ્ચે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. ઉદ્ધવ જૂથના એક સાંસદ અને એકનાથ શિંદે જૂથના કેન્દ્રીય મંત્રી વચ્ચે દિલ્હીમાં થયેલી મુલાકાતે રાજકીય ગરમાવો વધારી દીધો છે. અહેવાલો અનુસાર, તાજેતરમાં જ પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે દ્વારા મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાન ‘માતોશ્રી‘ ખાતે સાંસદોની એક મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે…
નૌશેરા સેક્ટરમાં Loc પાસે માઇન બ્લાસ્ટ, ૪ જવાન ઇજાગ્રસ્ત એક સેના યુનિટ સરહદ પર નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે અજાણતામાં એક લેન્ડમાઇન ફાટી ગયો મંગળવારે જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (Loc) નજીક માઇન બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. રાજૌરીના નૌશેરા સેક્ટરમાં પેટ્રોલિંગ કરતી વખતે માઇન બ્લાસ્ટ થયો. જેમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) સહિત ચાર સૈનિકો ઘાયલ થયા હતા.અચાનક થયેલા વિસ્ફોટમાં સુબેદાર નૈન સિંહ, હવાલદાર સુભાષ સિંહ, અગ્નિવીર અમન સિંહ અને અગ્નિવીર ગૌરવ સિંહ ઘાયલ થયા હતા. ઘટના બાદ તરત જ, ઘાયલ કર્મચારીઓને સ્થળ પરથી બહાર કાઢવામાં આવ્યા હતા અને લશ્કરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા; ત્યારબાદ તેમને…
ઈરાને કહ્યું- ઈઝરાયલે લેબેનૉન છોડવું પડશે ઈરાન-અમેરિકા શાંતિ કરારમાં ફરી ઘોંચમાં પડ્યાના સંકેત લેબેનૉનમાં ભયાનક હુમલા કરતા ઈરાન નારાજ થઈ ગયું છે. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, ઈરાને કરારમાં વધુ એક માંગ કરી દીધી છે અમેરિકા-ઈરાન યુદ્ધ ટાળવા અને શાંતિ જાળવવા માટે તૈયાર થઈ ગયા છે અને બંને દેશો ૧૯મી જૂનના રોજ સ્વિત્ઝર્લૅન્ડમાં સહી સિક્કા કરવાના છે, જાેકે હવે ઈઝરાયલ દ્વારા લેબેનૉન પર હુમલા થવાના કારણે આ શાંતિ કરાર પાણી ફરી જવાની સંભાવના વધી ગઈ છે. વાસ્તવમાં ઈઝરાયલે તાજેતરમાં જ લેબેનૉનમાં ભયાનક હુમલા કરતા ઈરાન નારાજ થઈ ગયું છે. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, ઈરાને કરારમાં…
ग्रामीण विद्यार्थियों की शिक्षा को मिला संबल; 375 से अधिक विद्यार्थियों को स्कूल किट वितरित शैक्षणिक आवश्यकताओं को सहयोग; अकोले के विद्यार्थियों को शैक्षणिक सामग्री का सहारा कोकण संस्था की शैक्षणिक पहल; 375 से अधिक विद्यार्थियों को स्कूल किट वितरित अकोला : शिक्षा सामाजिक परिवर्तन का एक प्रभावी माध्यम है और प्रत्येक विद्यार्थी को गुणवत्तापूर्ण शिक्षा का अवसर मिलना चाहिए। इसी उद्देश्य से कोकण कला व शिक्षण विकास संस्था द्वारा 15 जून 2026 को अहिल्यानगर जिले के अकोले तालुका की चयनित शालाओं में 375 से अधिक विद्यार्थियों को स्कूल किट वितरित की गई। इस पहल के अंतर्गत प्राजक्ता माध्यमिक विद्यालय,…
आजकल में मौसम में बाज़ारों में आम की बहार दिखाई दे रही है / आम, जिसे फलों का राजा कहा जाता है/ ये सिर्फ स्वाद में नहीं, बल्कि सेहत और त्वचा के लिए भी बेहद फायदेमंद है/ ज्यादातर लोग आम का रसदार गूदा बड़े चाव से खाते हैं और उसके बाद छिलकों को बिना सोचे.समझे कूड़ेदान में फेंक देते हैं/ अगर आप भी रसीले आम का स्वाद लेने के बाद इसके छिलके फेंक देते हो तो थोड़ा ठहर जाइये / जिन छिलकों को आप बेकार समझकर फेंक रहे हो ,बह आपकी सुन्दरता निखारने के काम आ सकते हैं…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશની સર્વોચ્ચ અદાલતે અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યુ હતું કે ચોમાસા દરમ્યાન વાહન પર વૃક્ષ પડવાની ઘટનાને “યુઝ ઓફ મોટર વ્હીકલ” અંતર્ગત થતાં અકસ્માતમાં ન ગણી શકાય અને એના હેઠળ મોટર વ્હીકલ એકટ ૧૯૮૮ ની કલમ ૧૬૬ હેઠળ વળતર પણ ન માંગી શકાય. જોકે સુપ્રીમ કોર્ટે એના વિશેષાધિકારનો ઉપયોગ કરીને આવી ઘટનાનો ભોગ બનનારા પીડિતને ૧૭.૧૦ લાખ રૂપિયાના વળતરને વધારીને ૨૫ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. સને ૨૦૦૭ માં બનેલી ઘટનામાં કે. કે. ઉમેશકુમાર ઓટોરિક્ષામાં બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમથી કવીન્સ રોડ જઈ રહ્યો હતો ત્યારે ઓટોરિક્ષા પર ઝાડ તૂટી પડયુ હતું. અને એમાં તે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાતના અનેક સ્થળોએથી ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી ગાંધીનગર તરફ કૂચ કરતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. આ રેલીમાં મહિલા ખેડૂતો પણ ઉમટી પડતા વાતાવરણમાં ખેડૂતોનો આક્રોષ સરકાર સામે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખેડૂતોના ખેતરોમાં વીજપોલ નાખવામાં આવતા અને એનું પૂરતું વળતર નહીં મળતું હોવાના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ મુદ્દા સહિત ખેડૂતોના કેટલાક પ્રશ્નોને લઈને ગઈકાલે વિરોધ કરવા ગુજરાતના અનેક સ્થળોએથી ખેડૂતોએ ટ્રેક્ટર-રેલી યોજી ગાંધીનગર તરફ કૂચ કરી હતી. રેલીની મંજૂરી મળી ન હોવાથી અમદાવાદ રિંગરોડ પર જડબેસલાક પોલીસ બંદોબસ્તે ખેડૂતોની રેલી અટકાવી હતી. જેના પગલે થોડા સમય માટે પોલીસ અને ખેડૂતો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



