Author: Garvi Gujarat

માત્ર સિંગિંગ જ નહીં…બિઝનેસમાંથી પણ મોટી કમાણી આશા ભોંસલે પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા……. તેમની કુલ સંપત્તિ રૂ.૮૦ કરોડથી રૂ.૧૦૦ કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે : પરિવારમાં બે પુત્રો અને એક પુત્રી આશા ભોંસલેનું નિધન થયું છે, તેમણે રવિવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. બોલીવુડમાં ‘ક્વીન ઓફ મેલોડી‘ તરીકે જાણીતા આશા તાઈનું ૯૨ વર્ષની વયે નિધન થયું. તેમને કાર્ડિયાક અરેસ્ટને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું. આશા ભોંસલેની ગણતરી દેશની સૌથી વધુ કમાણી કરતી મહિલા ગાયિકાઓમાં થતી હતી. વધુમાં તેમણે માત્ર સિંગિંગ દ્વારા જ નહીં પરંતુ તેમના રેસ્ટોરન્ટ બિઝનેસ દ્વારા પણ મોટી કમાણી…

Read More

સિંગર આશા ભોંસલેના નિધનથી સંગીત જગતમાં શોકનું મોજું સૂરોની મલ્લિકા અને દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું ૯૨ વર્ષની વયે નિધન મલ્ટી-ઓર્ગન ફેલ્યોરના કારણે આશાજીનું નિધન થયું : આશા ભોંસલેના અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે ૪ વાગ્યે શિવાજી પાર્કમાં કરવામાં આવશે હિન્દી સિનેમા જગતમાંથી એક ખૂબ જ દુખદ સમાચાર સામે આવ્યા છે. સૂરોની મલ્લિકા અને દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે હવે આપણી વચ્ચે રહ્યા નથી. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આશા ભોસલેએ અંતિમ શ્વાસ લીધા હતા. ગાયિકાના નિધનના સમાચાર સામે આવતા જ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સેલેબ્સ અને ચાહકોની આંખો નમ છે. પ્રખ્યાત પાર્શ્વ ગાયિકા આશા ભોસલેના પુત્ર આનંદ ભોસલેએ જણાવ્યું છે…

Read More

मायानगरी मुंबई के कैम्प्स कॉर्नर स्थित क्रॉसवर्ड बुक सेंटर में आयोजित एक गरिमापूर्ण समारोह “एन ईवनिंग ऑफ यंग वर्ड्स” में किशोरी कवयित्री सुश्री यशवी लोढ़ा के दूसरे पोएट्री कलैक्शन “द टीनेज क्रोनिकल्स- बुक 2” के विभिन्न पहलुओं पर बॉलीवुड की विभिन्न हस्तियों और प्रबुद्ध साहित्यकारों द्वारा सार्थक चर्चा की गई। इस गर्मजोशी भरी शाम में बॉलीवुड के कई सेलिब्रिटी और मशहूर साहित्यकार मौजूद थे, जिनमें फिल्म अभिनेत्री ईशा देओल, रकुल प्रीत सिंह और जैकी भगनानी के अलावा वरिष्ठ साहित्यकार श्रीमती मंजू लोढ़ा मुख्य रूप से शामिल रहीं। इस स्टार-स्टडेड गैदरिंग में जाने- माने सोशलाइट्स, करीबी फैमिली फ्रेंड्स और शुभचिंतक बड़ी…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.         સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વર્ષોથી ભાજપ ના ખેસ પહેરી ફરતા ભાજપ સાથે સંકળાયેલા વાલ્મિકી સમાજ ના કાર્યકરોમાં નારાજગી છવાયેલ છે. તા.૧૨/૦૪/૨૦૨૬ ના રોજ દિલ્હીગેટ ખાતે મળેલ મિટિંગમાં વાલ્મિકી સમાજ ના મોટા ભાગના કાર્યકરો જેઓ ભાજપ ના ખેસ ધારીઓ છે તેઓના મોઢા ના રંગ ઊડી ગયા છે. પોતાની ટિકિટ નક્કી છે તેવી વાતો કરતા કાર્યકરો ના મોઢા પડી ગયા છે અને તેઓમાં પક્ષ પ્રત્યે ચોખ્ખો અણગમો સ્પષ્ટ દેખાય રહ્યો છે. વાલ્મિકી સમાજ ના શિક્ષિત અને વર્ષોથી ભાજપ માટે રાત દિવસ એક કરનારા ભાજપ ના કાર્યકરો ની અવગણનાથી સમગ્ર સમાજ સ્તબ્ધ થઈ ગયો છે. હાલ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણા દેશમાં વૃદ્ધ માતા-પિતાની ઉપેક્ષા એક ગંભીર સામાજિક સમસ્યા તરીકે ઉભરી રહી છે. ગામડામાંથી શહેર તરફ સ્થળાંતર,સંયુક્ત પરિવારોના વિઘટન અને ઝડપથી બદલાતી જીવન શૈલીને કારણે વૃદ્ધોની ઉપેક્ષા ના કિસ્સાઓ વધી રહ્યા છે. ઘણીવાર તેમના જીવનના સંધ્યાકાળ ના વર્ષોમાં માતા-પિતા પાસે એકલતામાં રહેવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી અથવા વૃદ્ધાશ્રમમાં આશ્રય લેવાની ફરજ પડે છે. ત્યારે આના સંદર્ભમાં તેલંગણા વિધાનસભા દ્વારા પસાર કરાયેલ "કર્મચારી જવાબદારી અને માતા-પિતા સહાય દેખરેલ બિલ ૨૦૨૬" ને ઘણી બાબતોમાં એક મહત્વપૂર્ણ કાયદાકીય પગલા તરીકે આવકારવામાં આવી રહ્યું છે. આ વિધેયક અનુસાર રાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે તેમના…

Read More

પંજાબે હૈદરાબાદને હરાવ્યું પ્રિયાંશ-પ્રભસિમરન અને શ્રેયસની ધુંઆધાર ઇનિંગ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ૨૨૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં પંજાબે ૧૮.૫ ઓવરમાં ટાર્ગેટ ચેજ કરી લીધો IPL 2026 ની ૧૭મી મેચ પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ન્યૂ ચંદીગઢના મુલ્લાંપુર સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. હાઈ સ્કોરીંગ મેચમાં પંજાબ કિંગ્સે બાજી મારી લીધી છે. મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગનો ર્નિણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પંજાબને જીતવા માટે ૨૨૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં પંજાબે ૧૮.૫ ઓવરમાં ટાર્ગેટ ચેજ કરી લીધો હતો. પંજાબ કિંગ્સ માટે કેપ્ટન શ્રેયસ અય્યરે ૫ ચોગ્ગા અને ૫…

Read More

ફડણવીસે આપ્યા તપાસના આદેશ છગન ભુજબલનું હેલિકોપ્ટર હેલિપેડને બદલે પાર્કિંગમાં ઉતર્યું છગન ભુજબલ નાસિકથી પુણેના ખાનવડીમાં એક જિલ્લા પરિષદ સ્કૂલના ઉદ્ધાટનના કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે ઘટના બની મહારાષ્ટ્રની ફડણવીસ સરકારના મંત્રી છગન ભુજબલનું હેલિકોપ્ટર ખોટી જગ્યા ઉતર્યુ હોવાના મામલે પાયલટની લાપરવાહી પણ સામે આવી છે. જેમાં પાયલટે હેલિકોપ્ટર હેલિપેડની જગ્યાએ કાર પાર્કિંગમાં ઉતારી દીધુ હતુ. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે ગંભીરતા દાખવી યોગ્ય તપાસ કરવાની વાત કરી છે. મળતી માહિતી મુજબ, છગન ભુજબલ નાસિકથી પુણેના ખાનવડીમાં એક જિલ્લા પરિષદ સ્કૂલના ઉદ્ધાટનના કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. જેમાં હેલિકોપ્ટરને નિર્ધારિત હેલિપેડની જગ્યાએ પાયલટે કાર પાર્કિંગમાં લેન્ડ…

Read More

હવે નવા ખતરામાં દુનિયા! હોર્મુઝમાં સમુદ્રની નીચે ઈરાને મોટી ગડબડ કરી દીધી યુદ્ધ વચ્ચે ઈરાન હોર્મુઝને સંપૂર્ણ રીતે ખોલવામાં અસમર્થ : સુરંગો બીછાવી લોકેશન ભૂલી ગયું ઈરાન અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના સીઝફાયરની જાહેરાત છતાં હોર્મુઝ જલડમરૂમધ્ય સંપૂર્ણ રીતે બીજીવાર ખુલી શક્યું નથી. તેની પાછળ એક ચોંકાવનારી વાત સામે આવી છે. ઈરાને યુદ્ધ શરૂ થતાં આ સાંકળા સમુદ્રી રસ્તામાં લેન્ડમાઇન્સ બીછાવી હતી, પરંતુ હવે ઈરાનને તેના લોકેશનની માહિતી નથી. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ઈરાન હોર્મુઝ સ્ટ્રીટને સંપૂર્ણ રીતે ખોલવામાં અસમર્થ છે. ઈરાન સમુદ્રની નીચે બીછાવવામાં આવેલી લેન્ડમાઇન્સના લોકેશનની માહિતી મેળવી શક્યું નથી. ન્યૂયોર્ક ટાઇમ્સને અમેરિકી અધિકારીઓએ તે પણ…

Read More

વૈભવ સૂર્યવંશીનું નિવેદન ચર્ચામાં મોટા ગજાના બોલરો સામે નથી અનુભવતો દબાણ બસ બોલ જાેઉં છું, બોલર નહીં : વૈભવ સૂર્યવંશી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચમાં માત્ર ૨૬ બોલમાં ૩૦૦ના સ્ટ્રાઈક રેટથી ૭૮ રન ફટકારીને સનસનાટી મચાવનાર ૧૫ વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પોતાની સફળતાનું રહસ્ય ખોલ્યું છે. મેચ બાદ સૂર્યવંશીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તે સામેવાળા બોલરના નામથી ક્યારેય પ્રભાવિત થતો નથી, તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર આવતા બોલ પર જ હોય છે. વૈભવે પોતાની માનસિકતા સ્પષ્ટ કરતા કહ્યું કે, “મારા મગજમાં એ વાત ચોક્કસ હોય છે કે સામે જસપ્રીત બુમરાહ કે જાેશ હેઝલવુડ જેવા દિગ્ગજ બોલરો છે, પરંતુ રમતી…

Read More

સોશિયલ મીડિયામાં વાઈરલ થયો સંસદનો વીડિયો વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી વચ્ચે જામી ગૂફ્તગૂ પીએમ મોદી મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલેની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા સંસદ ભવન અને ચૂંટણી રેલીઓમાં એકબીજા પર આકરા પ્રહારો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અત્યારે ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ૧૧ એપ્રિલનો છે, જ્યારે પીએમ મોદી મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલેની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવા સંસદ પરિસરમાં પહોંચ્યા હતા. વીડિયોમાં જાેઈ શકાય છે કે સંસદ ભવન સંકુલમાં આવેલા પ્રેરણા સ્થળ પર લોકસભા સ્પીકર ઓમ બિરલા, રાહુલ ગાંધી, કેન્દ્રીય…

Read More