- ઈરાનનો મોટો દાવો : અમેરિકા-ઈઝરાયલના કરાર ભંગ બાદ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ચેતવણી
- રાજકોટના શાપર-વેરાવળમાં ફિલ્મી ઢબે 2.47 કરોડની લૂંટ, 5 બુકાનીધારીઓ ફરાર
- તાઈવાન પર ચીનની નૌસેનાની ઘેરાબંધી વધતી, દરિયાઈ તણાવ ચરમસીમાએ
- શિવસેના સ્થાપના દિવસે શિંદેનો ઉદ્ધવ પર કટાક્ષ : “કૂતરા ભસે, ટાઈગર શિકાર કરે”
- આંધ્રપ્રદેશમાં 50 ટન સોનાનો ભંડાર મળ્યો, 4 વધુ સ્થળે માઇનિંગની તૈયારી
- ઈંગ્લેન્ડ શ્રેણી પહેલા ભારતને ઝટકો : હાર્દિક પંડ્યા બહાર, કોહલીનો નિર્ણય ફિટનેસ પર નિર્ભર
- 23 જૂનથી હવામાનમાં મોટો ફેરફાર શક્ય, ચોમાસું ફરી થશે સક્રિય : IMD આગાહી
- કેએસ ભરત દુબઈમાં નવી તક શોધવા નીકળ્યો, ભારતીય ક્રિકેટમાંથી દૂર થવાનો નિર્ણય
Author: Garvi Gujarat
શ્રીરામ રામરામેતિ રમે રામે મનોરમે | સહસ્રનામ તત્તુલ્યં રામનામ વરાનને || રામ રક્ષા સ્ત્રોતનો આ છેલ્લા શ્લોકમાં રામ નામનો અદભુત મહિમા કહી સ્તોત્ર પુરું કર્યું! એવાં રામ તત્વનાં જન્મની તિથિ એટલે રામ નવમી. તિથિ ની અવઢવમાં રામ જન્મ ગઈ કાલે થયો! પણ જન્મ પછી જ આપણાં અંતરમાં એ જન્મ્યું કે નહીં? એની ખાતરી કરવાની હોય, એટલે આપણે આજે એ રામ તત્વ વિશે ચિંતન કરીશું, પણ પહેલાં ચૈત્રની નોમે મા નવદુર્ગાના નવમાં સ્વરૂપ મા સિદ્ધિદાત્રીને નમીએ. સિદ્ધિદાત્રીનાં આશિષથી સહસ્ત્રાર ચક્રની કલ્પના પણ આલાદક છે, અને જો ત્યાં સુધી શક્તિ પ્રવાહને ખેંચી શકાય તો બહુ સારું છે, પરંતુ આપણી માટે સ્વ થી…
આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીની આગેવાનીમાં પ્રદેશ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં બ્રિજરાજ સોલંકીની સાથે સાથે એસસી સેલ પ્રદેશ પ્રમુખ જગદીશ ચાવડા, અમદાવાદ શહેર યુથ વિંગ પ્રમુખ કુલદીપભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા આપણે સમાચાર જોયા કે ભાજપ અને હર્ષ સંઘવી આમ આદમી પાર્ટીથી ડરી ગયા છે. આમ આદમી પાર્ટીની યુથ વિંગ સુરતમાં ડ્રગ્સ વિરુદ્ધ એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવા જઈ રહી હતી જેને લઈને સમગ્ર ગુજરાતમાં આમ…
આમ આદમી પાર્ટી ગુજરાત SC વિંગ પ્રમુખ જગદીશ ચાવડાએ આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે આજે અમદાવાદ જિલ્લાના ધંધુકા વિધાનસભામાંથી આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના આશરે સો જેટલા પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે. જેમાં ધંધુકા તાલુકાના રંગપુર વિસ્તારના રહેવાસી અને ધંધુકા તાલુકા ભાજપના SC મોરચાના ઉપાધ્યક્ષ મુકેશભાઈ કોરડિયા અને રાજુભાઈ પરમાર આપણી સાથે ઉપસ્થિત છે, તેમજ અન્ય કાર્યકર મિત્રો પણ આવ્યા છે. આશરે સો જેટલા કાર્યકરો બે દિવસ પહેલાં પોતાના રંગપુર વિસ્તારની અંદર જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આપના માધ્યમથી હું જણાવવા માંગું છું કે મુકેશભાઈ છેલ્લા ત્રીસ…
આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ અને દિલીપસિંહની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મીડિયા સાથે સંવાદ કરતાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે હું ગુજરાતભરની જનતાનું ધ્યાન બે મહત્વના મુદ્દાઓ તરફ દોરવા માંગું છું. ગઈકાલે વિધાનસભામાં મારો એક તારાંકિત પ્રશ્ન (પ્રશ્ન ક્રમાંક 68) હતો. મેં પૂછેલા પ્રશ્નનો ગૃહમંત્રી દ્વારા લેખિત જવાબ આપવામાં આવ્યો, પરંતુ સમયના અભાવે તેની વિસ્તૃત ચર્ચા થઈ શકી નહીં. તેમ છતાં, મળેલો જવાબ ચોંકાવનારો છે. મેં પૂછ્યું હતું કે અમદાવાદ અને સુરત જિલ્લામાં કેટલાં લોકોએ સ્વરક્ષણ માટે રિવોલ્વર લાયસન્સ લીધાં છે. અહીં સિક્યુરિટી ગાર્ડ,…
પાકિસ્તાને માંગ્યો કમાણીનો ૮૦% હિસ્સો.ફિલ્મની સ્ટોરી પાકિસ્તાન, કરાચી અને લ્યારીમાં સેટ છે જેના કારણે પડોશી દેશમાં પણ હલચલ જાેવા મળી હતી.રણવીર સિંહની ફિલ્મ ધુરંધર ૨એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. જેને અગાઉના કમાણીના રેકોર્ડ તોડી નાખ્યા છે. તે ગ્લોબલ લેવલે ધૂમ મચાવી રહી છે. ધુરંધર ૨ એ વર્લ્ડ વાઈડ ૯૦૦ કરોડની કમાણી કરી છે. તેની સ્ટોરી પાકિસ્તાન, કરાચી અને લ્યારીમાં સેટ છે જેના કારણે પડોશી દેશમાં પણ હલચલ જાેવા મળી હતી. એક ઓનલાઈન વીડિયો સામે આવ્યો છે જેમાં લ્યારીના રહેવાસીઓ ધુરંધર ૨ ની કમાણીથી ગુસ્સે છે. જેમાં તેઓ ફિલ્મની કમાણીનો હિસ્સો માંગી રહ્યા છે. ધુરંધરના આટલા મોટા વધારાથી રહેવાસીઓ…
કાસ્ટિંગ ડિરેક્ટરે કર્યો ખુલાસો.હવે અફસોસ કરે છે, ઘણા એક્ટર્સે ધુરંધરમાં રહેમાન ડકૈતનો રોલ રિજેક્ટ કર્યો હતો.રહેમાન ડકૈતના રોલ માટે અક્ષય ખન્ના પહેલી પસંદ નહોતો, તેના પહેલા ઘણા એક્ટર્સનો સંપર્ક કરવામાં આવ્યો.ધુરંધર ૨ દુનિયાભરમાં ૬ દિવસની અંદર ૯૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ગઈ છે, જેને સફળ બનાવવામાં માત્ર રણવીર સિંહ, સંજય દત્ત જેવા સ્ટાર્સની શાનદાર એક્ટિંગ જ નહીં, મુકેશ છાબરાની શાનદાર કાસ્ટિંગની પણ ભૂમિકા છે. કાસ્ટિંગ ડિરેક્ટરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે રહેમાન ડકૈત માટે અક્ષય ખન્ના પહેલી પસંદ નહોતો. તેના પહેલા ઘણા એક્ટર્સને અપ્રોચ કરવામાં આવ્યો હતો, પરંતુ બધાને ઇનકાર કરી દીધો. ધુરંધરના રિલીઝ પછી એ તમામને રોલ ન કરવાને…
૨૦૨૬માં ૭ ફિલ્મોમાં મચાવશે ધમાલ.દિગ્ગજ અભિનેત્રીને ટક્કર આપશે એક્ટ્રસ વામિકા ગબ્બી.બોલિવૂડની ઘણી મોટી અભિનેત્રીને ટક્કર આપીને વામિકા ગબ્બી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ બનાવવા મહેનત કરી રહી છે.વામીકા ગબ્બી એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે પંજાબી અને હિન્દી ફિલ્મો અને સિરિઝમાં કામ કરે છે. જે પંજાબી અને હિન્દી સિનેમાની સાથે-સાથે OTT પ્લેટફોર્મ (જેમ કે જ્યુબિલી, ખુફિયા)માં તેમના દમદાર અભિનય માટે જાણીતી છે. તેણીએ હિન્દી ફિલ્મ જબ વી મેટ (૨૦૦૭)માં ટૂંકી ભૂમિકા સાથે બાળપણમાં તેની સ્ક્રીન ડેબ્યૂ કરી હતી, હવે ૨૦૨૬માં એક પછી એક ઘણી મોટી ફિલ્મોમાં જાેવા મળશે. વામિકા ગબ્બી માટે વર્ષ ૨૦૨૬ કોઈ મોટા બ્રેકથી ઓછું નહીં હોય. અભિનેત્રી આ વર્ષે…
યુનિયન ટેરિટરી લેવલ બેન્કર્સ’ કમિટી (UTLBC) ની 24મી બેઠક 25 માર્ચ 2026ના રોજ દમણ ખાતે મિરાસોલ રિસોર્ટમાં યોજાઈ હતી. બેઠકનું અધ્યક્ષસ્થાન Lalit Tyagi, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, Bank of Baroda દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે સાથે Ankur Garg, માનનીય એડમિનિસ્ટ્રેટરના સલાહકાર પણ હાજર રહ્યા હતા। બેઠકમાં નીચેના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા: •Amresh Ranjan, રીજનલ ડિરેક્ટર, Reserve Bank of India •Vivek Kumar, સ્પેશિયલ સેક્રેટરી (ફાઈનાન્સ) •K. K. Singh, જનરલ મેનેજર, બેંક ઓફ બરોડા •Devendra D. Bonde, ડેપ્યુટી જનરલ મેનેજર, RBI •Devesh Parmar, ડેપ્યુટી જનરલ મેનેજર, NABARD •Lalit Bardia, ડેપ્યુટી જનરલ મેનેજર, બેંક ઓફ બરોડા વિવિધ બેંકોના કન્ટ્રોલિંગ હેડ્સ અને યુનિયન ટેરિટરી એડમિનિસ્ટ્રેશનના વરિષ્ઠ અધિકારીઓ…
આજે ચૈત્રી નવરાત્રીનો આઠમો દિવસ છે, પણ રામ નવમી કાલે બપોરે બાર પહેલાં પૂરી થતી હોય ને આજે રામનવમી ઉજવવાની રહેશે! પણ આપણે નવ દુર્ગાનાં આઠમાં સ્વરૂપ મહાગૌરીની મહત્તાનું મહિમા ગાન કરીશું. મહાગૌરીનું સ્વરૂપ એકદમ સૌમ્ય અને શાંત છે, ઉપરાંત કોઈ શસ્ત્ર પણ નથી! એટલે સિદ્ધિ મેળવવાં માટે અહિંસા જરૂરી છે, અથવા તો અહિંસા જ સૌથી મોટી સિદ્ધિ છે! કુંડલીની જાગરણ એ મારા અનુભવનું ક્ષેત્ર નથી, પણ કળીના પ્રભાવને કારણે સ્વભાવમાં જે પશુતા કે હિંસકતા આવી ગઈ છે, મનનાં દર્પણમાં જે મલિનતા આવી ગઈ છે, એ દૂર થાય માટે, સદગુરુ કૃપા થકી અનૂભૂતિનાં આકાશમાં તત્વતઃ સત્ય પ્રેમ અને કરુણાનાં ભાવો…
વધતી માગને કારણે કારીગરોને અત્યારે સારો ધંધો મળી રહ્યો છે.કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વચ્ચે ધંધાર્થીઓ કોલસાની સગડી તરફ વળ્યા.શહેરમાં વેલ્ડિંગ સહિતનું કામ કરતાં કારીગરો પાસે સગડી બનાવડાવવા માટે ધંધાર્થીઓની લાઈનો લાગી રહી છે.ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિને કારણે ભુજમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાતાં શહેરના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને રેસ્ટોરન્ટ, હોટલ અને ચાની કેબિનો ચલાવતા વેપારીઓ માટે રસોઈ ગેસ વિના વ્યવસાય ચલાવવો કઠિન બની રહ્યો છે. અનેક સ્થળોએ ગેસ સિલિન્ડર સમયસર ન મળતાં શટર ડાઉન કરવાની ફરજ પડી રહી છે, જેના કારણે રોજગારમાં પણ તેની સીધી અસર જાેવા મળી રહી છે. ત્યારે ગેસની અછત વચ્ચે વેપારીઓએ હવે વિકલ્પ તરીકે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



