Author: Garvi Gujarat

સની અને બોબી અનેક સગવડો વધારશે.ધર્મેન્દ્રના મુંબઈના બંગલામાં મોટાપાયે રિનોવેશન શરૂ કરાયું.ધર્મેન્દ્ર છેલ્લાં વર્ષોમાં ફાર્મહાઉસમાં રહેતા હતા, આ બંગલામાં જ અંતિમ શ્વાસ લીધા હતા.ધર્મેન્દ્રના નિધનના બે માસ પછી તેમના બંગલામાં મોટાપાયે રિનોવેશન શરુ કરાયું છે. સની અને બોબી દેઓલ બંગલામાં અનેક ફેરફારો કરાવી રહ્યા છે તથા તેમાં વધુ આધુનિક સગવડો કરાવી રહ્યા છે. બંગલામાં કન્સ્ટ્રક્શન મશીનરી તથા મટિરિયલની મોટાપાયે અવરજવર થઈ રહી હોવાનું નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રનો મુંબઈના જૂૂહુ ખાતેનો બંગલો બહુ વિશાળ છે અને ધર્મેન્દ્રનાં પહેલાં પત્ની પ્રકાશ ઉપરાંત બોબી અને સની દેઓલ પણ આ બંગલામાં જ રહે છે. જાેકે, ધર્મેન્દ્રએ તેમની જિંદગીના પાછલાં મોટાભાગનાં વર્ષાે મુંબઈની…

Read More

કંગનાએ લાંબી પોસ્ટ કરીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો.કંગના રનૌતના નીના ગુપ્તાની દીકરી પર ગંભીર આરોપ મુક્યો.મસાબા ગુપ્તાએ રામ જન્મભૂમિ દર્શનમાં પહોંચતા પહેલા જ પોતાના લેબલની સાડી આપવાનો ઇનકાર કરી દીધો હતો : કંગના.કંગના રનૌતે તાજેતરમાં નીના ગુપ્તાની દીકરી અને ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તા પર ગંભીર આરોપો લગાવ્યા છે. કંગનાએ કહ્યું છે કે, મસાબા ગુપ્તાએ રામ જન્મભૂમિ દર્શનમાં પહોંચતા પહેલા જ પોતાના લેબલની સાડી આપવાનો ઇનકાર કરી દીધો હતો. જ્યારે એક્ટ્રેસ તે સાડી પહેરીને ઇવેન્ટ માટે રવાના થઈ ચૂકી હતી. કંગનાને આનાથી ખૂબ અપમાનિત અનુભવ થયું, જેના પછી તે ખૂબ રડી હતી.કંગનાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (પહેલા ટ્વિટર) પર આ ઘટનાનો…

Read More

માતાપિતાની સલાહ તેને વિનમ્ર રહેવા પ્રેરે છે.સુહાનાની દરેક પસંદ અંગે આખરી ર્નિણય શાહરુખ અને ગૌરી જ લે છે.સુહાનાએ ઝોયા અખ્તરની ‘ધ આર્ચિઝ સ્ટોરી’થી ઓટીટી ડેબ્યુ કર્યું હતું. હવે તે પિતા શાહરુખ સાથે કિંગમાં મોટા પડદા પર ડેબ્યુ કરવા જઈ રહી છે.શાહરુખ ખાનના બંને સંતાનો સુહાના ખાન અને આર્યન ખાન હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા લાગ્યા છે. આર્યન ખાને ડિરેક્ટ કરેલી ફિલ્મ બૅડ્ઝ ઓફ બોલિવૂડ’ની ગયા વર્ષે ઘણી ચર્ચા રહી છે. સુહાનાએ ઝોયા અખ્તરની ‘ધ આર્ચિઝ સ્ટોરી’થી ઓટીટી ડેબ્યુ કર્યું હતું. હવે તે પિતા શાહરુખ સાથે કિંગમાં મોટા પડદા પર ડેબ્યુ કરવા જઈ રહી છે. ત્યારે તેણે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું…

Read More

કામ પ્રત્યેનો સમર્પણ ભાવ સર્વોપરી છે.‘આજકાલના એક્ટર્સ બગડી ગયા છે’ : ફરીદા જલાલ.અમે કલાકો સુધી સતત કામ કરતા હતા અને તે સમયે કામના કલાકો ગણવા એ કોઈ મોટી વાત નહોતી.બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી ફરીદા જલાલ હાલમાં શાહિદ કપૂરની આગામી ફિલ્મ ‘ઓ રોમિયો’ને લઈને ચર્ચામાં છે, તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામકાજના કલાકો અને સુવિધાઓ અંગે મોટું નિવેદન આપ્યું છે. ૮ કલાકની વર્ક શિફ્ટ અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે ફરીદાજીએ જૂના દિવસોની મુશ્કેલીઓ યાદ કરી આજના કલાકારોને ‘બગડી ગયેલા’ ગણાવ્યા છે.એક ઇન્ટરવ્યુમાં દાયકાઓ લાંબી પોતાની સફરને યાદ કરતા ફરીદા જલાલે જણાવ્યું હતું કે, ‘અમે કલાકો સુધી સતત કામ કરતા હતા અને તે સમયે કામના…

Read More

आम आदमी पार्टी के विसावदर से विधायक गोपाल इटालिया ने पत्रकार परिषद में बताया कि आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल जी की प्रेरक उपस्थिति में अहमदाबाद के निकोल क्षेत्र में बूथ कार्यकर्ताओं की बैठक आयोजित की गई थी। इस कार्यक्रम की सभी तैयारियां लगभग 20 से 25 दिन पहले पूरी कर ली गई थीं। कार्यक्रम के लिए निजी पार्टी प्लॉट बुक किया गया था, पुलिस को पहले से सूचना दी गई थी तथा साउंड, कुर्सियों सहित सभी व्यवस्थाएं तय कर ली गई थीं। लेकिन अंतिम समय में भाजपा के लोगों द्वारा पार्टी प्लॉट के मालिक को धमकी…

Read More

While Aam Aadmi Party National Convenor and former Delhi Chief Minister Arvind Kejriwal is on a Gujarat visit, a booth workers’ convention was held at Loderiyal village in Sanand in his special presence. Gujarat In-charge Gopal Rai, Co-in-charge Durgesh Pathak, State President Isudan Gadhvi, Visavadar MLA Gopal Italia, Organization General Secretary Manoj Sorathiya, farmer leader Sagar Rabari, Rajubhai Solanki, Yuva Morcha President Brijraj Solanki, Vice President Gauri Desai, along with a large number of leaders and people, were present at the convention. Despite the program being finalized at Loderiyal village in Sanand at the last moment, a massive gathering of…

Read More

બેટદ્વારકા મંદિરમાં વિવાદ.મંદિર ટ્રસ્ટ ફજ તીર્થ પુરોહિત વચ્ચે જંગ, મંદિરમાં પ્રતિબંધથી બ્રાહ્મણોમાં રોષ.ટ્રસ્ટી મંડળ દ્વારા તીર્થ પુરોહિતોના યજમાનો સાથે મંદિર પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવતા બ્રાહ્મણ સમાજમાં રોષ ફેલાયો.યાત્રાધામ બેટ દ્વારકાના જગત મંદિર ખાતે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો આંતરિક વિવાદ વધુ વકર્યો છે. મંદિર ટ્રસ્ટ અને તીર્થ પુરોહિતો વચ્ચેના ઘર્ષણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ટ્રસ્ટી મંડળ દ્વારા તીર્થ પુરોહિતોના યજમાનો સાથે મંદિર પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવતા બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે મંદિર ટ્રસ્ટ દ્વારા એવો ર્નિણય લેવામાં આવ્યો છે કે બ્રાહ્મણો હવે યજમાનો સાથે મંદિરમાં પ્રવેશી શકશે નહીં. ટ્રસ્ટનો તર્ક છે કે યાત્રિકો પાસેથી…

Read More

અઢી અઢી વર્ષ માટે મેયર પદની ભાજપ પાસે માંગ કરી છે. અને પોતાના કોર્પોરેટર્સને ફાઈવ સ્ટાર હોટલમાં ખસેડી દીધા છે. એક તરફ મુખ્યમંત્રી ફડણવીસ વિવાદ નથી તેવી હામ ભરી રહ્યા છે, પણ ઘટનાક્રમ બીજી તરફ ઈશારો કરી રહ્યું છે. કારણ કે મોકો જાેઈને ઉદ્ધવ ઠાકરે પણ કહ્યું કે, ‘જાે ભગવાનની ઈચ્છા હશે તો શિવસેના UBT જ મેયર બનશે‘. સંજય રાઉતે પણ લાભ ઉઠાવતા જણાવ્યું કે, ‘શિવસેના એકનાથ જૂથના ઘણા કોર્પોરેટર નથી ઇચ્છતા કે ભાજપનો મેયર બને, અમે ઘણાના સંપર્કમાં છીએ‘ એકનાથ શિંદેએ કોર્પોરેટર્સને હોટલમાં જેલની માફક કેદી બનાવીને રાખ્યા જે કાયદાકીય વ્યવસ્થા પર સવાલ ઊભા કરે છે, કોર્પોરેટર્સને ડર છે…

Read More

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમની વિશેષ ઉપસ્થિતમાં સાણંદનાં લોદરિયાલ ગામે બુથ કાર્યકર્તા સંમેલન યોજાયુ હતુ. આ સંમેલનમાં ગુજરાત પ્રભારી ગોપાલ રાય, સહ-પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ખેડૂત નેતા સાગર રબારી, રાજુભાઈ સોલંકી, યુવા મોરચા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી, ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લી ઘડીએ સાણંદનાં લોદરિયાલ ગામે આયોજન નક્કી થયુ હોવા છતાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુથ કાર્યકર્તા બેઠકને સંબોધન…

Read More

૧૯ દિવસમાં આવ્યા ૨૧ ભૂકંપના આંચકા.ભૂકંપની સળગતી ધરા પર બેઠું છે ગુજરાતનું આ નાનકડું શહેર!.ભૂકંપ ઝોન-૫માં આવેલા કચ્છની ફોલ્ટ લાઈન ફરી સક્રિય થઈ છે, જેને કારણે છેલ્લાં એક મહિનામાં ભૂકંપના આંચકા વધી ગયા છે.કચ્છ-સૌરાષ્ટ્ર હાલ ભૂકંપની સળગતી ધરા પર બેઠું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનું એક શહેર એવું છે, જેની ધરતી સતત ભૂકંપના આંચકાથી ડચકા ખાઈ રહી છે. છેલ્લા ૧૯ દિવસમાં ઉપલેટા-મધ્યમમાં ૨૧ ભરતીકંપના આંચકા નોંધાયા છે. સૌથી વધુ ઉપલેટા, ભાયા, પોરબંદર, તાલાલા, અમરેલી, ભાવનગર પંથકમાં આંચકા આવ્યા છે. જેની તીવ્રતા ૨.૫ થી ૩.૬ સુધીની નોંધાઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ફોલ્ટ લાઈન સક્રિય થઇ તેના કારણે આંચકા આવી રહ્યાં…

Read More