- સુરતમાં પૂર બાદ ચામડીના રોગના કેસમાં વધારો, 18 મેડિકલ કેમ્પમાં 4 હજારથી વધુ લોકોની તપાસ
- 1961માં જસ્ટિસ આનંદ નારાયણ મુલ્લાની પોલીસ પર ઐતિહાસિક ટિપ્પણી આજે પણ કેમ એટલી જ પ્રાસંગિક?
- બિહારમાં મોબાઇલ ચોર ટ્રેનની બારીમાં ઝડપાયો, 8-9 કિમી સુધી લટક્યો બાદ પોલીસે ઝડપી લીધો
- નવા મતદારો માટે ફોર્મ-6માં માતા-પિતાની SIR વિગતો આપવી ફરજિયાત
- લોર્ડ્સમાં ભારતની દીકરીઓનો ઐતિહાસિક વિજય, ઈંગ્લેન્ડને 270 રને હરાવ્યું
- પંકજ રાણસરીયાનો આરોપ: ખેડૂતોના અવાજને દબાવવા ભાજપ તંત્રનો ઉપયોગ કરે છે
- નિરંજન વસાવાનો આરોપ: કામદારોના મુદ્દે બોલનાર આપ નેતાઓ પર ખોટા કેસ કરાયા
- ગોપાલ ઇટાલિયાનો પાટીદાર આંદોલન મુદ્દે આરોપ: ‘જનરલ ડાયર’ને સજા કરવાની માંગ
Author: garvigujrat
સાઉદી અને કતાર આપશે ૫ અરબ ડોલર UAE નું દેવું ચૂકવવા માટે પાકિસ્તાને ફરી ફેલાવ્યો હાથ પાકે હાથ લંબાવ્યા બાદ સાઉદી અરેબિયા, કતાર મદદે આવ્યા આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને સંયુક્ત આરબ અમીરાત (UAE)ને દેવું ચુકવવાનો સમય નજીક આવી ગયો છે, ત્યારે પાકિસ્તાને હાથ લંબાવ્યા બાદ સાઉદી અરેબિયા અને કતાર તેની મદદે આવ્યા છે. બંને દેશો પાકિસ્તાનને લગભગ પાંચ અબજ ડૉલર (રૂ.૪૨,૦૦૦ કરોડ રૂપિયા)ની આર્થિક મદદ કરવાના છે. મીડિયા અહેવાલો મુજબ પાકિસ્તાને આ મહિનાના અંત સુધીમાં UAE ને ૩.૫ અબજ ડૉલર (લગભગ રૂ.૨૯,૪૦૦ કરોડ રૂપિયા)નું દેવું ચુકવાનું છે. પાકિસ્તાનમાં ઘટી રહેલા વિદેશી મુદ્રા ભંડારના કારણે આ દેવું તેના પડકાર…
વર્લ્ડ બેંકના ચીફની ગંભીર ચેતવણી સીઝફાયર તૂટ્યું તો વિનાશક પરિણામ ભોગવવા પડશે વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બંગાએ કહ્યું, જાે સીઝફાયર થાય તો પણ અનેક દેશોને તેની લાંબા ગાળે અસર થઈ શકે ઈરાન યુદ્ધના આર્થિક ઝટકા લગભગ દરેક દેશને નડી રહ્યાં છે. વિશ્વ બેંકના ચીફ અજય બંગાની ચેતવણીથી સમજી શકાય કે, બંદૂકોના શાંત થયા બાદ પણ લાંબાગાળાનું નુકસાન થઈ રહ્યું છે. આ યુદ્ધ સંઘર્ષની વૈશ્વિક અસરનાં આકલન કરતા વિશ્વ બેંકના પ્રમુખે કહ્યું કે, જાે તાત્કાલિક અને સ્થાયી યુદ્ધવિરામ પણ થઈ જાય, તો પણ અલગ અલગ અર્થવ્યવસ્થાઓમાં આવનારી અને સતત મંદીને રોકી શકાતું નથી. વર્લ્ડ બેંકના ચીફના જણાવ્યા અનુસાર, જાે સીઝફાયર કાયમ…
EV વાહનો માટે સરકારની મોટી જાહેરાત દિલ્હીમાં પેટ્રોલવાળી સ્કૂટી-બાઈકના વેચાણ પર પ્રતિબંધ પ્રદૂષણમાં વાહનોના ૨૩ ટકા ફાળાને ધ્યાનમાં રાખીને, સરકાર EV ખરીદનારાઓને સીધું નાણાકીય પ્રોત્સાહન આપશે દિલ્હી સરકારે તેની ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) નીતિ ૨૦૨૬-૩૦નો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે, જેનો મુખ્ય હેતુ પ્રદૂષણ ઘટાડવાનો અને ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવાનો છે. આ નીતિ હેઠળ, ૧ જાન્યુઆરી ૨૦૨૭થી માત્ર ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને ૧ એપ્રિલ ૨૦૨૮થી માત્ર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું જ નવું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. એટલે કે પેટ્રોલથી ચાલતા ટુ-વ્હીલરનું દિલ્હીમાં વેચાણ થઈ શકે નહીં. પ્રદૂષણમાં વાહનોના ૨૩ ટકા ફાળાને ધ્યાનમાં રાખીને, સરકાર ઈફ ખરીદનારાઓને સીધું નાણાકીય પ્રોત્સાહન આપશે. જેમાં ટુ-વ્હીલર પર રૂપિયા ૩૦,૦૦૦ અને…
મહિલા અનામત મુદ્દે ભાજપ VS કોંગ્રેસ પીએમ મોદીના પત્ર પર ખડગેનો સવાલ- સરકાર ઉતાવળમાં કેમ? વડાપ્રધાને પોતાના પત્રમાં આગામી સપ્તાહે મહિલા અનામત બિલોને સર્વસંમતિથી પસાર કરાવવા માટે તેમનો ટેકો માંગ્યો છે મહિલા અનામત બિલ પર કેન્દ્ર સરકાર અત્યંત સક્રિય થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મુદ્દે સતત વિપક્ષી દળો પાસેથી સમર્થનની માંગ કરી રહ્યા છે. શનિવારે બંને ગૃહોમાં તમામ પક્ષોના ફ્લોર લીડર્સ(રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરનારા)નો સંપર્ક કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, PM મોદીએ રાજકીય પક્ષોને પત્ર લખીને આ બિલ પર સમર્થન માંગ્યું છે. વડાપ્રધાને પોતાના પત્રમાં આગામી સપ્તાહે મહિલા અનામત બિલોને સર્વસંમતિથી પસાર કરાવવા માટે તેમનો ટેકો માંગ્યો…
ઇરાને કહ્યું કે તે તેના લોકોના હિત માટે પ્રતિબદ્ધ છે ફાલતૂ માંગ કરી રહ્યું હતું અમેરિકા : ઈરાન ફેલ વાતચીત અંગે ઇરાને કહ્યું છે કે અમેરિકા એવી બિનજરૂરી માંગણીઓ કરી રહ્યું હતું જે સ્વીકારવી અશક્ય હતી પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત ૨૧ કલાક પછી અનિર્ણિત રીતે સમાપ્ત થઈ ગઈ છે. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે કહ્યું કે વાતચીત વિશે સારા અને ખરાબ બંને સમાચાર છે. તેમણે કહ્યું કે, સારા સમાચાર એ છે કે બંને દેશોએ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. ખરાબ સમાચાર એ છે કે તેઓ કોઈપણ કરાર વિના પાકિસ્તાન છોડી રહ્યા છે. તેમણે કહ્યું કે…
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સનું નિવેદન ઈરાને અમારી શરતો માની નથી, વાતચીત નિષ્ફળ રહી જે.ડી. વાન્સની આ સ્પષ્ટતા બાદ વિશ્વમાં ફરીથી શાંતિ સ્થાપિત કરવાની આશા નિરાશામાં ફેરવાઈ છે ઈરાન સાથેના યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ખલબલી મચી ગઈ છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ઉર્જા સંકટ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે. આ પરિસ્થિતિમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસો વધુ તીવ્ર બન્યા છે. આ સંદર્ભમાં, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાનના પ્રતિનિધિઓ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પહોંચ્યા છે. અહેવાલો સૂચવે છે કે વાટાઘાટોના પ્રથમ રાઉન્ડમાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી, કારણ કે યુએસ અને ઈરાન બંને પોતપોતાની માંગણીઓ પર અડગ રહ્યા છે. શાંતિ મંત્રણાની…
માત્ર સિંગિંગ જ નહીં…બિઝનેસમાંથી પણ મોટી કમાણી આશા ભોંસલે પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા……. તેમની કુલ સંપત્તિ રૂ.૮૦ કરોડથી રૂ.૧૦૦ કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે : પરિવારમાં બે પુત્રો અને એક પુત્રી આશા ભોંસલેનું નિધન થયું છે, તેમણે રવિવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. બોલીવુડમાં ‘ક્વીન ઓફ મેલોડી‘ તરીકે જાણીતા આશા તાઈનું ૯૨ વર્ષની વયે નિધન થયું. તેમને કાર્ડિયાક અરેસ્ટને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું. આશા ભોંસલેની ગણતરી દેશની સૌથી વધુ કમાણી કરતી મહિલા ગાયિકાઓમાં થતી હતી. વધુમાં તેમણે માત્ર સિંગિંગ દ્વારા જ નહીં પરંતુ તેમના રેસ્ટોરન્ટ બિઝનેસ દ્વારા પણ મોટી કમાણી…
સિંગર આશા ભોંસલેના નિધનથી સંગીત જગતમાં શોકનું મોજું સૂરોની મલ્લિકા અને દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું ૯૨ વર્ષની વયે નિધન મલ્ટી-ઓર્ગન ફેલ્યોરના કારણે આશાજીનું નિધન થયું : આશા ભોંસલેના અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે ૪ વાગ્યે શિવાજી પાર્કમાં કરવામાં આવશે હિન્દી સિનેમા જગતમાંથી એક ખૂબ જ દુખદ સમાચાર સામે આવ્યા છે. સૂરોની મલ્લિકા અને દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે હવે આપણી વચ્ચે રહ્યા નથી. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આશા ભોસલેએ અંતિમ શ્વાસ લીધા હતા. ગાયિકાના નિધનના સમાચાર સામે આવતા જ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સેલેબ્સ અને ચાહકોની આંખો નમ છે. પ્રખ્યાત પાર્શ્વ ગાયિકા આશા ભોસલેના પુત્ર આનંદ ભોસલેએ જણાવ્યું છે…
मायानगरी मुंबई के कैम्प्स कॉर्नर स्थित क्रॉसवर्ड बुक सेंटर में आयोजित एक गरिमापूर्ण समारोह “एन ईवनिंग ऑफ यंग वर्ड्स” में किशोरी कवयित्री सुश्री यशवी लोढ़ा के दूसरे पोएट्री कलैक्शन “द टीनेज क्रोनिकल्स- बुक 2” के विभिन्न पहलुओं पर बॉलीवुड की विभिन्न हस्तियों और प्रबुद्ध साहित्यकारों द्वारा सार्थक चर्चा की गई। इस गर्मजोशी भरी शाम में बॉलीवुड के कई सेलिब्रिटी और मशहूर साहित्यकार मौजूद थे, जिनमें फिल्म अभिनेत्री ईशा देओल, रकुल प्रीत सिंह और जैकी भगनानी के अलावा वरिष्ठ साहित्यकार श्रीमती मंजू लोढ़ा मुख्य रूप से शामिल रहीं। इस स्टार-स्टडेड गैदरिंग में जाने- माने सोशलाइट्स, करीबी फैमिली फ्रेंड्स और शुभचिंतक बड़ी…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વર્ષોથી ભાજપ ના ખેસ પહેરી ફરતા ભાજપ સાથે સંકળાયેલા વાલ્મિકી સમાજ ના કાર્યકરોમાં નારાજગી છવાયેલ છે. તા.૧૨/૦૪/૨૦૨૬ ના રોજ દિલ્હીગેટ ખાતે મળેલ મિટિંગમાં વાલ્મિકી સમાજ ના મોટા ભાગના કાર્યકરો જેઓ ભાજપ ના ખેસ ધારીઓ છે તેઓના મોઢા ના રંગ ઊડી ગયા છે. પોતાની ટિકિટ નક્કી છે તેવી વાતો કરતા કાર્યકરો ના મોઢા પડી ગયા છે અને તેઓમાં પક્ષ પ્રત્યે ચોખ્ખો અણગમો સ્પષ્ટ દેખાય રહ્યો છે. વાલ્મિકી સમાજ ના શિક્ષિત અને વર્ષોથી ભાજપ માટે રાત દિવસ એક કરનારા ભાજપ ના કાર્યકરો ની અવગણનાથી સમગ્ર સમાજ સ્તબ્ધ થઈ ગયો છે. હાલ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



