- રશિયા સામે EUના નવા પ્રતિબંધો પર નિર્ણય ટળ્યો, ભારતને હાલ વેપારમાં મળી રાહત
- યમનના સના એરપોર્ટ પાસે મિસાઈલ હુમલાનો દાવો, ઈરાની વિમાનને માર્ગ બદલવો પડ્યો
- સરહદ સુરક્ષા માટે ભારતનું મોટું પગલું, 15 હજાર કરોડથી હાઈ ઑલ્ટિટ્યુડ એરશિપ બનશે
- E20 વિવાદ વચ્ચે ગડકરીનો દાવો: સામાન્ય કાર માલિક પોતે સાચું માઇલેજ ચેક કરી શકતો નથી
- ગાઝામાં ઈઝરાયેલી હુમલામાં 9 વર્ષની બાળકી સહિત 5નાં મોત, સૈન્યએ હુમલાનો સ્વીકાર કર્યો
- સલમાન ખાનનો ‘કાઉબોય’ લુક સોશિયલ મીડિયા પર વાયરલ, ફેન્સ બોલ્યા – ‘ભાઈજાનનો અંદાજ સૌથી અલગ’
- માત્ર 13 વર્ષની ઉંમરે ફિલ્મ માટે પસંદ થઈ: સંજના સાંઘીનું નિવેદન, ‘આપણા સપનાઓ આપણાથી વધુ બહાદુર હોય છે’
- સલમાન ખાનની ‘માતૃભૂમિ’ 2027 સુધી ટળે તેવી શક્યતા, આવતા વર્ષે બે ફિલ્મો રિલીઝ થઈ શકે
Author: garvigujrat
Lok Sabha Election : ગુજરાતમાં લોકશાહીનુ પર્વ ઉજવાઈ રહ્યું છે. લોકો મત આપવા માટે વહેલી સવારથી જ લાઈનોમાં લાગી ગયાં છે. ત્યારે ગંભીર બીમારીથી પીડિત દર્દીઓ મતદાન કરવાનુ નથી ચૂક્યા. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં વૃદ્ધ મતદારોએ હિંમતભેર મતદાન કર્યું હતું. વડોદરામાં હોસ્પિટલમાં દાખલ 3 દર્દીઓએ પણ કપરી પરિસ્થિતિમાં મતદાન કર્યું. વડોદરાના ગોરવા આઇટીઆઇ મતદાન કેન્દ્ર પર હાર્ટ એટેકના દર્દી એમ્બ્લુયન્સમાં પહોંચ્યા અને સ્ટ્રેચરમાં જ બૂથની અંદર જઇને મતદાન કર્યું. આ દૃશ્યો જોઇને ત્યાં હાજર સૌ કોઇ અંચબામાં મુકાઇ ગયા તો વડોદરાના વડસર વિસ્તારમાં આવેલ હંસા મહેતા પ્રાથમિક શાળાના મતદાન મથકમાં ગંભીર બીમારીથી પીડાતા એક દર્દી એમ્બ્યુલન્સમાં પહોંચ્યા અને મતદાન કર્યું. આ…
Lok Sabha Election : લોકસભા ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં આજે 25 લોકસભા બેઠક પર મતદાન થયું.સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 55 ટકાથી વધુ મતદાન થયું છે. આ દરમિયાન અમદાવાદના ધોળકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઉતેલિયા સ્ટેટના યુવરાજનું નામ મતદારયાદીમાંથી નામ ગાયબ ધોળકાના ઉતેલિયા સ્ટેટના યુવરાજ ભગીરથસિંહ વાઘેલાનું નામ મતદારયાદીમાંથી ગાયબ થઈ ગયું છે. તેઓ જયારે મતદાન કરવા મતદાન મથકે ગયા ત્યારે તેમનું નામ મતદારયાદીમાં ન હોવાનું કહેવામાં આવ્યું હતું, જેને કારણે તેઓ મતદાન કરી શક્ય ન હતા. તંત્રએ જાણી જોઈને નામ હટાવ્યું – ભગીરથસિંહ ઉતેલિયા સ્ટેટના યુવરાજ ભગીરથસિંહ વાઘેલાને ત્યાં મતદાનની સ્લીપ આવી ન હતી. તેઓ ઊતેલિયા ગામની શાળામાં મતદાન…
Vadodara Lok Sabha Election : મહીસાગરનાં ખાનપુરમાં લગ્ન પહેલા વરરાજાએ મતદાન કર્યું હતું. ખૂંટેલાવનાં ઝેઝા ગામે નયન ડામોરે મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો. માતા-પિતા સહિતનાં પરિવારે મતદાન કર્યું હતું. લગ્નની ફરજ પહેલાં નિભાવી નાગરિક હોવાની ફરજ છે. મતદાન કરી અન્યને પણ મતદાન કરવા અપીલ કરી હતી. વરરાજા આખી જાન લઈ મતદાન મથક પહોંચ્યા પંચમહાલનાં મોરવા હડફનાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વરરાજા આખી જાન લઈ મતદાન મથક પહોંચ્યા હતા. વાજતે ગાજતે વરરાજા અને તમામ જાનૈયાઓએ મતદાન કર્યું હતું. દીવમાં આજે હર્ષ ઉલ્લાસ સાથે લોક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે એક મુસ્લિમ પરિવારમાં લગ્ન કરી રહેલા વરરાજા સહિત…
Vadodara Lok Sabha Election : આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો તેમજ વાઘોડિયા સહિત 5 વિધાનસભા બેઠકો પર ચૂંટણી માટે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. મતદાન કરવાની આપણી નૈતિક ફરજ હોવા છતાં કેટલાક લોકો મતદાનથી અળગા રહે છે. આવા નાગરિકો માટે પાદરાનો એક પરિવાર પ્રેરણારૂપ છે. જેમાં પત્નીનું અવસાન થતાં સ્મશાન યાત્રા અટકાવીને પતિ પોતાની બે પુત્રીઓ સાથે મતદાન કરીને નાગરિક ધર્મ નિભાવ્યો છે. હકીકતમાં પાદરા તાલુકાના મોભા ગામમાં રહેતા કનુભાઈ ભાવસારના પત્ની સરોજબેનનું ડાયાબિટીશના કારણે માત્ર 35 વર્ષની વયે અવસાન થયું હતુ. જેના પગલે ઘરમાં શોકનો માહોલ હોવા છતાં અગ્નિ સંસ્કાર અગાઉ કનુભાઈ પોતાની બે પુત્રીઓ સાથે મતદાન…
Loksabha Election 2024: મહારાષ્ટ્રમાં આજે લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન એક મતદારે ઈવીએમ મશીનને આગ ચાંપી દીધી છે. મતદાન મથક પર હાજર અધિકારીઓએ યુવકને પોલીસને હવાલે કર્યો હતો. સાંગોલા તાલુકાના બાદલવાડીમાં આ ઘટના પ્રકાશમાં આવી છે. યુવકને પોલીસને હવાલે કર્યો હતો મહારાષ્ટ્રમાં વોટિંગ દરમિયાન એક યુવકે ઈવીએમને આગ લગાવી દીધી છે. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ઈવીએમમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ ઘટના માધા મતવિસ્તારમાં બની હતી. આ ઘટના બપોરે ત્રણ વાગ્યે બની હતી. આ ઘટનામાં બે ઈવીએમ અને મતદાન સંબંધિત ટેકનિકલ સામગ્રી બળી ગઈ હતી.…
Loksabha Election 2024: રાજ્યમાં ભારે ઉત્સાહ સાથે મતદાન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વડોદરાથી એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. વડોદરામાં મતદાન બાદ બટાકા પૌવા ખાવાના આયોજને લોકોની તબિયત બગાડી છે. મતદાન મથક બહાર બટાકા પૌવા ખાધા બાદ 25થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ફતેગંજ પોલીસ સ્ટેશન સામે સુર્યનગર ખાતેના મતદાન મથકની બહાર બટાકા પૌવાનું વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારે મતદાન બાદ લોકોએ બટાકા પૌવા ખાધા હતા. જે બાદ લોકોની ઉલટી થવાની લાગી હતી. 25થી વધુ લકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી બાજુ, વડોદરાના…
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીના મતદાનને લઈને બનાસકાંઠા જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર વહેલી સવારથી જ મતદાતાઓ લાંબી કતારો લગાવીને ઉત્સાહ પૂર્વક મતદાન કરી રહ્યા છે. જોકે બપોરે 1 વાગ્યા સુધી 45 ટકાથી વધુ મતદાન થયું છે તો બપોરની ગરમીમાં પણ લાંબી લાઈનો લગાવીને મતદારો મતદાન કરવા ઉભા છે. બનાસકાંઠા જિલ્લાના 1960 મતદાન મથકો ઉપર 19 લાખ 61 હજાર જેટલા મતદાતાઓ મતદાન કાર છે. જેને લઈને મતદાતાઓમાં ભારે ઉત્સાહ છે. જિલ્લામાં ક્યાંક વૃદ્ધ મતદાતાઓ મતદાન કરી રહ્યા છે તો ક્યાંક તડકાથી બચવા ગાદલા ઓઢીને મતદાન કરવા લાઈનોમાં મતદાતા ઉભા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, તો વરરાજાઓ પણ મતદાન કરીને…
Loksabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કાનું મતદાન મંગળવાર, 7 મેના રોજ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં થઈ રહ્યું છે. આ દરમિયાન એક વ્યક્તિનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે દેશના યુવાનોને ખરેખર પ્રેરણા આપશે. ગુજરાતના નડિયાદમાં એક યુવકે પોતાના મતદાનના અધિકારનો પૂરો ઉપયોગ કરીને પગનો ઉપયોગ કરીને મતદાન કર્યું. મતદારનું નામ અંકિત સોની છે. મત આપ્યા બાદ અંકિતે શું કહ્યું? લોકો તેનો વોટ આપવાનો વીડિયો પસંદ કરી રહ્યા છે. ન્યૂઝ એજન્સી ANIના વીડિયો અનુસાર, અંકિતે પોતાના પગના અંગૂઠા પર વોટિંગની શાહી લગાવી અને તેના પગથી EVM મશીન પર વોટ નાખ્યો. પોતાનો મત આપ્યા પછી, અંકિતે ચૂંટણી…
Lok Sabha Election 2024 : ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર લોકસભા ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 55.22 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ 68.12 ટકા વલસાડ બેઠક પર થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર 45.59 ટકા થયું છે. નીચે કોષ્ટકમાં કઇ લોકસભા બેઠક પર લોકસભા ચૂંટણી 2024માં કેટલા ટકા મતદાન થયું તેની વિગતો આપવામાં આવી છે. સાથેજ ગત લોકસભા ચૂંટણી 2019માં કેટલા ટકા મતદાન થયું હતું તેની વિગતો પણ રજૂ કરાઈ છે. ગુજરાતની કઇ બેઠક પર કેટલું મતદાન ? બનાસકાંઠા 64.48 % પાટણ 54.48 %…
Loksabha Election 2024: રાજ્યમાં ત્રીજા ફેજનું મતદાન પૂર્ણ થવાને હવે ગણતરીની જ મિનિટો બાકી છે. વિવિધ રાજકીય હસ્તીઓ ઉપરાંત ફિલ્મ અભિનેતાઓ અને ખેલાડીઓએ પણ મતદાન કર્યું છે. આજે જામનગરના રાજવી પરિવારના જામ શત્રુશલ્યસિંહજીએ મતદાન કર્યું છે. તેમણે પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલ શાળા નંબર 11 ખાતે મતદાન કર્યું છે. આ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પણ જામનગર ખાતે મતદાન કર્યું છે. પંચવટી કોલેજ ખાતે આજે બપોર બાદતદાન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, જામનગરની જનતાને અપીલ કરી કે તમામ નાગરીકોએ મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. સાથે તેમના પત્ની અને બીજેપીના ધારાસભ્ય રીવાબા જાડેજાએ પણ મતદાન કર્યું છે. અમરેલી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



