- ડિગ્રી વિ. કૌશલ્ય: ભારતમાં શિક્ષણ અને બેરોજગારીનો મોટો પડકાર
- શ્રી ગણેશના અષ્ટ અવતાર: માનવમનની આઠ આસુરી વૃત્તિઓના નાશનો આધ્યાત્મિક માર્ગ
- Tours gratuits sur Lucky8 – Ce qu’il faut savoir pour les joueurs français
- Retirer ses gains sur Lucky8 : guide complet, méthodes et délais 2024
- Lucky8 : guide des étapes d’inscription aux jeux de casino en ligne
- Pinco casino Türkiye’de – gerçek para ile oyun
- Jojobet – Bahis ve Casinoda Tek Adres – Jojobet Giriş ve Üyelik
- Mostbet Casino Giriş Türkiye – Resmi casino ve spor bahisleri
Author: garvigujrat
‘ચાંદ મેરા દિલ’નું ટ્રેલર રિલીઝ. અનન્યા પાંડેની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક. ફિલ્મનું સંગીત સચિન-જીગર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને ૨૨ મે, ૨૦૨૬ના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અનન્યા પાંડે અને લક્ષ્યની આગામી ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’નું ટ્રેલર ૧૧ મેના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે, જે દર્શકોને એક ટોક્સિક રિલેશનશિપની ઝલક આપે છે. વિવેક સોની દ્વારા ર્નિદેશિત આ ફિલ્મ આધુનિક સંબંધોમાં આવતા ઉતાર-ચઢાવ, હાર્ટબ્રેક, ઈમોશનલ સંઘર્ષ અને માફી જેવા વિષયોને આવરી લે છે. ફિલ્મની વાર્તા અનન્યા પાંડે દ્વારા ભજવાયેલ ‘ચાંદની’ અને લક્ષ્ય દ્વારા ભજવાયેલ ‘આરવ’ના પાત્રોની આસપાસ ફરે છે.ટ્રેલરની શરૂઆત ખૂબ જ ગંભીર દ્રશ્યથી થાય છે, જેમાં આરવ…
ડિસેમ્બર ૨૦૨૬માં થશે રિલીઝ. અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર ફેમિલી કોમેડી. ફિલ્મમાં અક્ષય અને તેના ઑન-સ્ક્રીન પુત્ર વચ્ચેનો સંબંધ ફિલ્મના સૌથી મોટા કોમિક હાઇલાઇટ્સમાંનો એક હશે. અક્ષય કુમાર અને અનીસ બઝમીએ અગાઉ ‘વેલકમ’, ‘સિંહ ઇઝ કિંગ’ અને ‘થૅન્ક યુ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, જે આજે પણ સિનેપ્રેમીઓમાં કલ્ટ સ્ટેટસ ધરાવે છે. હવે લાંબા વિરામ બાદ આ જાેડી ફરી એકવાર સંપૂર્ણ મસાલેદાર કોમેડી ફિલ્મ સાથે પરત ફરી રહી છે, જેને દિલ કરાજુ પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ફિલ્મનો મોટો ભાગ પહેલેથી જ શૂટ થઈ ચૂક્યો છે અને અનીસ બઝમી મે મહિનાના અંત સુધીમાં સમગ્ર શૂટ પૂર્ણ કરવાની તૈયારીમાં…
ફિલ્મ ૨૧ મેના રોજ રિલીઝ થશે. મલયાલમ ફિલ્મ ઇમોશનલ ફેમિલી ડ્રામા છે, જ્યારે અમારી ફિલ્મ ફેમિલી થ્રિલર છે. ‘દ્રશ્યમ ૨’ (૨૦૨૨)એ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને આશ્ચર્યચકિત કરી દીધા હતા કારણ કે તેણે ૨૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યાે હતો. મલયાલમ સિનેમાની સૌથી વધુ રાહ જાેવાતી ફિલ્મોમાંની એક, ‘દ્રશ્યમ ૩’, ૨૧ મેના રોજ રિલીઝ થવા તૈયાર છે. ત્યારે હવે પેનોરમા સ્ટુડિયોઝના ઉદ્યોગસાહસિક પિતા-પુત્રની જાેડી, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક, મોહનલાલ અભિનીત આ ફિલ્મ ભારતમાં (કેરળ સિવાય) અને વિશ્વભરમાં રિલીઝ કરશે. રસપ્રદ વાત એ છે કે તેઓ ‘દ્રશ્યમ ૩’ના હિન્દી વર્ઝનના નિર્માતા પણ છે, જેમાં અજય દેવગણ, તબ્બુ, શ્રિયા સરન, જયદીપ અહલાવત,…
‘ધ રોયલ્સ’ની પહેલી સિઝન રિલીઝ થતાં જ ચર્ચામાં આવી ગઈ હતી. ભૂમિ પેડનેકર ‘ધ રોયલ્સ’ સિઝન ૨માંથી બહાર. ઝીનત અમાનના ઓટીટી ડેબ્યુ માટે પણ જાણીતી આ સિરીઝની પહેલી સિઝન એક અધુરી પ્રેમકથાના મુકામે અટકી ગઈ હતી. ‘ધ રોયલ્સ’ની પહેલી સિઝન રિલીઝ થતાં જ ચર્ચામાં આવી ગઈ હતી, પરંતુ હવે તેની બીજી સિઝન પહેલાં શોમાં મોટો ક્રિએટિવ બદલાવ કરવામાં આવી રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, મુખ્ય ભૂમિ પેડનેકરે નેટફ્લિક્સના આ શોથી બહાર નીકળવાનો ર્નિણય લીધો છે, કારણ કે નિર્માતાઓ હવે વાર્તાને રોમાન્સની સ્ટોરીથી દૂર લઈ જઈ રાજપરિવારની જટિલતાઓ અને આંતરિક વિખવાદો પર વધુ ભાર મૂકવા માગે છે.ઝીનત અમાનના ઓટીટી ડેબ્યુ માટે…
માનવ વેંચાણ અને બાળમજૂરી વચ્ચેના ખતરનાક સંબંધને ઉજાગર કરતી એક ચોંકાવનારી ઘટનામાં, ચાર રાજ્યોમાંથી લાવવામાં આવેલા કુલ 91 સગીર બાળકોને સુરતની ત્રણ ટેક્સટાઇલ યુનિટોમાંથી સંયુક્ત કાર્યવાહી દરમિયાન બચાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ગાયત્રી સેવા સંસ્થાન (જીએસએસ) દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે હાથ ધરવામાં આવી હતી. આ સંયુક્ત ઓપરેશન નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર), એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીઉ), રાજસ્થાનના 22 પોલીસ અધિકારીઓ, સુરતના પુણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ એસોસિએશન ફોર વોલન્ટરી એક્શન (એવીએ) અને જીએસએસના સભ્યો દ્વારા મળીને ચલાવવામાં આવ્યું હતું. એસોસિએશન ફોર વોલન્ટરી એક્શન અને ગાયત્રી સેવા સંસ્થાન બંને ‘જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન’ના ભાગીદાર છે, જે…
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી બિરેન વૈષ્ણવને ગુજરાત રાજ્યના લોકાયુક્ત તરીકેના શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મંત્રીમંડળના સભ્યો તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ નવનિયુક્ત લોકાયુક્તશ્રીને અભિનંદન પાઠવ્યા હતા.
साहित्य, कला और संस्कृति के क्षेत्र में सक्रिय, प्रगतिशील एवं समावेशी मंच “लिटरेरी वॉरियर्स ग्रुप (एलडब्ल्यूजी)” अपने चौथे वार्षिक साहित्य महोत्सव “लिटफेस्ट 4.0” का आयोजन आगामी 3 और 4 अक्टूबर, 2026 को लखनऊ में करने जा रहा है। इस दो दिवसीय आयोजन में देश-विदेश के लेखक, कवि, साहित्यकार और कला प्रेमी बड़ी संख्या में भाग लेंगे। यह जानकारी देते हुए देश की सुप्रसिद्ध साहित्यकार और इस ग्रुप की संस्थापक नीलम सक्सेना चंद्रा ने बताया कि साल 2011 में भारत में स्थापित एलडब्ल्यूजी ने एक ऑनलाइन साहित्यिक मंच के रूप में अपनी शुरुआत की थी, जो आज लगभग 1,200 सदस्यों के…
Summertime is right around the corner, but can your makeup withstand the heat? Summer makeup can be quite a challenge due to the high humidity and scorching heat. Summer makeup means spending hours applying makeup only to sweat it all off in the heat. It’s the perfect weather for meltdown mishaps; running foundation, chapped lips, smudged eyeliner and streaky mascara. Rising temperatures can cause a makeup meltdown, leaving you with oily skin, fading foundation and creased eyeshadow. A full face of makeup can quickly start running, look cakey and unnatural, and be incredibly hot to be outside in. However, there are…
ડિપ્રેશનમાં સરી પડેલા બાબીલની કેરિયર ડામાડોળ થઈ ગઈ હતી બાબીલની કેરિયર પાટે ચઢી, મલયાલમ ફિલ્મ પણ મળી બાબીલે ‘કલા’ તથા ઓટીટી શો ‘રેલવે મેન’થી બહુ પ્રશંસા મેળવી હતી. પરંતુ, તે બહુ જલ્દીથી ડિપ્રેશનમાં સરી પડયો હતો. દિવંગત અભિનેતા ઈરફાનના પુત્ર બાબીલની કેરિયર ફરી પાટે ચઢી રહી હોય તેમ જણાય છે. હવે તેને મલયાલમમાં પણ ‘ગાંધી બજાર’ નામની એક ફિલ્મ મળી છે. બાબીલે ‘કલા’ તથા ઓટીટી શો ‘રેલવે મેન’થી બહુ પ્રશંસા મેળવી હતી. પરંતુ, તે બહુ જલ્દીથી ડિપ્રેશનમાં સરી પડયો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં બોલિવુડના અનેક કલાકારોના નામનો ઉલ્લેખ કરી અનુચિત વર્તાવનો આરોપ મૂક્યો હતો. જાેકે, તેની માનસિક સ્થિતિ ચિંતાજનક…
અમરી ટાઈટલથી બાયોપિક બની રહી છે અમૃતા શેરગિલની ભૂમિકા માટે અંજલી શિવરામનની પસંદગી મીરા નાયરની આ ફિલ્મ માટે તૃપ્તિ ડિમરી, અનન્યા, વામિકાનાં નામ પણ ચર્ચાયાં હતાં મીરા નાયર અમૃતા શેર ગિલની બાયોપિક બનાવી રહ્યાં છે. ‘અમરી’ ટાઈટલ ધરાવતી આ ફિલ્મમાં અમૃતા શેરગિલની મુખ્ય ભૂમિકા માટે તેમણે અંજલી શિવરામનની પસંદગી કરી છે. મીરા નાયરે આ રોલ માટે ૧૦૦ થી વધુ અભિનેત્રીઓનું ઓડિશન લીધું હતું. બોલિવુડમાંથી તૃપ્તિ ડિમરી, વામિકા ગબ્બી , અનન્યા પાંડે તથા જાહ્નવી કપૂર પણ આ રોલ માટે હોડમાં હોવાનું કહેવાયું હતું. પરંતુ, મીરા નાયરે છેવટે અમૃતા શેરગિલ સાથેની સામ્યતાને ધ્યાને રાખી અંજલીની પસંદગી કરી હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


