
- चेहरा धोने के सही तरीके: नियम, सावधानियां और विशेषज्ञ सलाह – शहनाज़ हुसैन
- Collagen for Youthful Skin: Tips, Serums & Anti-Aging Advice by Shahnaz Husain
- ડેઈલી માર્કેટ રિપોર્ટ
- AAP નેતા પ્રવીણ રામે સરકારી પેપર લીક અને BJP ગુનેગારોને પદ પર મૂકવાનો આક્ષેપ કર્યો
- આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ હેરાનગતિ સામે ગુજરાતને જાગૃત થવા અપીલ કરી
- AAPનો દબાણ પર વિરોધ: કેજરીવાલે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખી કાર્યકર્તાઓ પર FIR રોકવા વિનંતી કરી
- ભૂતપૂર્વ નિષ્ણાંતો કહે છે: ઈરાનનું સમૃદ્ધ યુરેનિયમ હાંસલ કરવું અમેરિકા માટે અતિજટિલ અને જાેખમી છે
- TAT પરીક્ષા મુલતવી: સ્થાનિક ચૂંટણીને કારણે હવે 3 મેે યોજાશે
Author: Garvi Gujarat
સોહમન શાહે રામસે બ્રધર્સની હોરર ફિલ્મોના અધિકારો મેળવ્યા.હોરર ક્લાસિક ‘વીરાના’, અને ‘પુરાના મંદિર’ પરથી સોહમ શાહ ફિલ્મ બનાવશ.એક્ટર પ્રોડ્યુસર સોહમ શાહની ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘તુંબાડ’ને ૨૦૨૪માં ફરી રિલીઝ કરવામાં આવી હતી.એક્ટર પ્રોડ્યુસર સોહમ શાહની ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘તુંબાડ’ને ૨૦૨૪માં ફરી રિલીઝ કરવામાં આવી હતી અને તે સાથે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીનાં ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા. તુંબાડની રીરિલીઝને ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સફળતાએ સોહમને તેમની ટીમનો ફિલ્મની ગુણવત્તામાં વિશ્વાસ વધુ મજબુત કર્યાે હતો. તેની સફળતા પછી સોહમ શાહ અને ટીમે તુંબાડ ૨ની પણ જાહેરાત કરી દીધી હતી. ત્યારે હવે સોહમ શાહે હોરર ફિલ્મના શોખીનો માટે વધુ…
૧ સપ્તાહમાં NDPS ના ૧૧ કેસ કર્યા.અમદાવાદને નશામુક્ત બનાવવા ક્રાઇમબ્રાંચની કડક કાર્યવાહી.સરખેજ, દરિયાપુર, જુહાપુરા, વટવા અને ખાનપુર જેવા વિસ્તારોમાંથી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા.અમદાવાદ શહેરને નશામુક્ત બનાવવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચે વ્યાપક ઝુંબેશ હાથ ધરી છે. માત્ર એક સપ્તાહના ગાળામાં ક્રાઇમબ્રાંચે NDPS એક્ટ હેઠળ કુલ ૧૧ કેસ નોંધ્યા છે અને નશાના કારોબારમાં સંડોવાયેલા ૧૪ આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમબ્રાંચની કાર્યવાહી દરમિયાન MD ડ્રગ્સના ૬ કેસ, ગાંજાના ૪ કેસ તથા ચરસનો ૧ કેસ નોંધાયો છે. આ કાર્યવાહી અંતર્ગત કુલ રૂ.૫૬ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં ૫૩૩ ગ્રામ MD ડ્રગ્સ, ૧૨,૫૫૬ ગ્રામ ગાંજાે અને ૪૫ ગ્રામ ચરસનો સમાવેશ થાય છે.…
સુરત શહેરની સૌથી જૂની સહકારી ધોરણે ચાલતી ચોર્યાસી ડેરી કાચી પડી.કર્મચારીઓએ ૩ મહિનાથી પગાર ના થયો હોવાની કરી રજૂઆત.સુરત શહેરની સૌથી જૂની સહકારી ધોરણે ચાલતી ચોર્યાસી ડેરી કાચી પડી છે. ત્યારે કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી સંસ્થા દ્વારા સમયસર પગાર મળતો નથી. અમુક સમયે તો બે થી ત્રણ માસ જેટલો સમય વીતી જાય પછી પગાર કરવામાં આવે છે. હાલમાં પાછલા ત્રણ માસથી પગાર કરવામાં આવ્યો નથી. જેથી કર્મચારીઓ અત્યંત હાલાકી ભોગવી રહ્યા છે. ચોર્યાસી ડેરીના સત્તાધીશોને વારંવાર પગાર સમયસર ચુકવી આપવા માટે તેમજ પી.એફ. ની રકમ સમયસર ભરવા માટે આજીજી કરી છે, પરંતુ અમોને કોઈ જવાબ આપતા નથી. અને વધારે કહીએ…
કતારગામ ઓડિટોરીયમને ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ સાથે જાેડાશે. સુરત પાલિકા તેમના જન્મ દિવસના એક દિવસ બાદ સુરતના બે પ્રોજેક્ટનું નામકરણ અટલ બિહારી વાજપેયી સાથે જાેડવા જઈ રહી છે.સુરતના બાયોડાયવર્સીટી પાર્ક અને કતારગામ ઓડિટોરીયમને ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ સાથે જાેડાશે આવતીકાલે એટલે કે ૨૫ ડિસેમ્બરના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના ૧૦૦માં જન્મ દિવસે સુરત પાલિકા દ્વારા શહેરના બે મહત્વના પ્રોજેક્ટ સાથે તેમનું નામ જાેડીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે, દર વર્ષે સુરતમાં અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે વિવિધ કાર્યક્રમ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે ત્યારે સુરત પાલિકા તેમના જન્મ દિવસના એક દિવસ…
અમેરિકન દૂતાવાસે માહિતી આપી.ભારતમાં અમેરિકન એમ્બેસી ત્રણ દિવસ માટે બંધ રહેશે.દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસે સ્પષ્ટ કહ્યું છે કે, ૨૪થી ૨૬ ડિસેમ્બર સુધી ‘કાઉન્સિલર સેવાઓ’ સંપૂર્ણ બંધ રહેશે.જાે તમે અમેરિકન વિઝા, પાસપોર્ટ અપોઇન્ટમેન્ટ કે અન્ય કોઈ કાઉન્સિલર કામકાજ માટે ૨૪થી ૨૬ ડિસેમ્બરના દિવસોમાં દૂતાવાસ જવાનો પ્લાન બનાવ્યો હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. કારણ કે આ ત્રણ દિવસ સુધી દિલ્હી સ્થિત અમેરિકન દૂતાવાસ અને તમામ વાણિજ્ય દૂતાવાસ ત્રણ દિવસ માટે બંધ રહેવાના છે. રિપોર્ટ મુજબ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ ભારતમાં સંયુક્ત રાજ્ય અમેરિકાના દૂતાવાસ અને તમામ વાણિજ્ય દૂતાવાસો ત્રણ દિવસ માટે બંધ રાખવાનો ર્નિણય કરવામાં…
પૂણે ગ્રાન્ડ ટૂર સાયકલિંગની ટ્રોફીનું અમદાવાદમાં અનાવરણ, 19થી 23 જાન્યુઆરીએ પૂણેમાં સ્પર્ધા યોજાશે વિશ્વના પાંચ કોન્ટિનેન્ટના 40 દેશોની ટીમો સ્પર્ધામાં ભાગ લેશે, રેસને ધ્યાનમાં રાખીને 500 કરોડના ખર્ચે રસ્તો બનાવાયો હોવાનો દાવો અમદાવાદ સાયકલિંગના શોખિનો માટે મહારાષ્ટ્રના પૂણેમાં બજાજ પૂણે ગ્રાન્ડ ટૂર 19થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ સ્પર્ધાની ટ્રોફીને દેશના અનેક શેહોરમાં ફેરવવામાં આવી રહી છે એના અંતર્ગત અમદાવાદમાં પણ ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 40 દેશની ટીમો ભાગ લેશે સ્પર્ધા અંગે માહિતી આપતા રેસના ટેક્નિકલ ડિરેક્ટર પિનાકી બાયસાકે જણાવ્યું હતું કે વિશ્વના પાંચ ખંડના 40 દેશોની ટીમો સ્પર્ધામાં ભાગ લેશે. એક ટીમમાં છ ખેલાડીઓ અને બે સ્ટેન્ડ બાય…
ભેટો અને મફત કૂપનનો લોભ મોંઘો સાબિત થશે ; આંખના પલકારામાં તમારું બેંક ખાતું ખાલી થઈ જશે સ્કેમર્સ નવી રીતે લોકોને છેતરપિંડી કરી રહ્યા છે. તેઓ ક્રિસમસ દરમિયાન ભેટો , કૂપન્સ , રોકડ વાઉચર અને અન્ય ઓફરોના વચન આપીને લોકોને લલચાવી રહ્યા છે . આવા કિસ્સાઓ વધી રહ્યા છે. ખતરનાક વાત એ છે કે આ સંદેશાઓ પરિચિતો , મિત્રો અને અન્ય લોકો તરફથી આવતા હોય તેવું લાગે છે , કારણ કે તેમના એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યા હોય છે નવી દિલ્હી ક્રિસમસ 2025 પર લોકો સાથે છેતરપિંડી કરવા માટે હેકર્સે એક નવી રીત શોધી કાઢી છે . લોકો તેમના દૂરના…
T20 વર્લ્ડ કપ પહેલા ઇશાન કિશનની 33 બોલમાં સદી ઝારખંડના ઇશાન કિશનએ વિજય હજારે ટ્રોફીમાં કર્ણાટક સામે 33 બોલમાં સદી ફટકારી. તેણે 39 બોલમાં 125 રન બનાવ્યા. ઇશાને 7 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકાર્યા અમદાવાદ વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે રેકોર્ડનો દોર તૂટી રહ્યો છે. પ્લેટ ગ્રુપમાં અરુણાચલ સામે બિહારના વૈભવ સૂર્યવંશીએ 36 બોલમાં સદી ફટકારી. તે જ મેચમાં બિહારના કેપ્ટન સાકીબુલ ગનીએ 32 બોલમાં સદી ફટકારી. હવે, બિહારના બીજા એક ખેલાડીએ સદી ફટકારી છે. ઝારખંડ તરફથી રમતા બિહારના ઇશાન કિશને માત્ર 33 બોલમાં સદી ફટકારી. ડિફેન્ડિંગ ચેમ્પિયન સામે ઇશાનની સદી ઇશાન કિશને કર્ણાટક જેવી મજબૂત ટીમ સામે આ…
અમદાવાદીઓને હજુ ૩ દિવસ હાલાકી ભોગવવી પડશે.અમદાવાદના સુભાષ બ્રિજનો સેફ્ટી રિપોર્ટ અંતે લંબાયો.કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ રિપોર્ટ આગામી ૨૮ ડિસેમ્બર સુધીમાં સબમિટ કરવામાં આવશે.અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જાેડતા મહત્વના સુભાષ બ્રિજની સ્થિતિ અંગેનો ટેકનિકલ રિપોર્ટ હવે વિલંબિત થયો છે. અગાઉ આ રિપોર્ટ ૨૫ ડિસેમ્બર સુધીમાં આવવાની શક્યતા હતી, પરંતુ હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ રિપોર્ટ આગામી ૨૮ ડિસેમ્બર સુધીમાં સબમિટ કરવામાં આવશે. પરિણામે, બ્રિજ હજુ વધુ ત્રણ દિવસ ટ્રાફિક માટે બંધ રહેશે. છસ્ઝ્રના અધિકારીઓના જણાવ્યા મુજબ, બ્રિજને રિપેરિંગ કરીને ફરી ખોલવો કે પછી તેના માળખામાં મોટા ફેરફારો કરવા તે અંગે હજુ સુધી કોઈ અંતિમ કે…
૮૪ બોલ, ૧૯૦ રન, ૧૬ ચોગ્ગા અને ૧૫ છગ્ગા…વૈભવ સૂર્યવંશીએ બનાવ્યો ODI મેચમાં વર્લ્ડ રેકોર્ડ.વૈભવ સૂર્યવંશી લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં બેવડી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.૧૪ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું બેટ ધૂમ મચાવી રહ્યું છે. ઘરેલુ ક્રિકેટમાં થોડા સમય માટે રહ્યા બાદ, તેણે A ન પોતાની પ્રતિભા સાબિત કરી. ત્યારબાદ તેણે ભારતની જુનિયર ટીમોમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું. હવે, ઘરેલુ ક્રિકેટમાં પાછા ફર્યા બાદ, તેણે એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. વિજય હજારે ટ્રોફીમાં, વૈભવ સૂર્યવંશીએ ૧૯૦ રનની ધમાકેદાર ઇનિંગ રમી. તેનો સ્ટ્રાઇક રેટ ૨૦૦થી વધુ હતો. તેણે આ ઇનિંગમાં ૩૧ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા. તેણે લિસ્ટ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



