- મુન્દ્રા પોર્ટ પર ૮૨.૮૦ લાખની બનાવટી સિગારેટ જપ્ત કરાઈ
- મિથુન ચક્રવર્તીની વહુ બની મદાલસા શર્મા
- ડાયરેક્ટર-પ્રોડ્યુસર વિધૂ વિનોદ ચોપડાને કાશ્મીરમાં આ ફિલ્મના શૂટિંગ વખતે જે અનુભવ થયો
- રાજેશ ખન્ના સાથે સંબંધો અંગે અનીતા અડવાણીનો બળાપો
- કંગના રણૌતે મુંબઈમાં ક્વીન ટુ માટે શૂટિંગ શરૂ કરી દીધું
- સામંથા પતિ રાજની ફિલ્મમાં સલમાનની હિરોઈન નહીં બને
- પશ્ચિમ બંગાળમાં ગેરરીતિ બાદ ચૂંટણી પંચે 15 બૂથ પર ફરી મતદાનનો આદેશ, દક્ષિણ 24 પરગણામાં તણાવ વધ્યો
- વંદે ભારત ટ્રેનના નાસ્તામાં કીડા મળતાં મુસાફરોની તબિયત બગડી, રેલવે તપાસના આદેશ
Author: Garvi Gujarat
ગુજરાત વિધાનસભા બજેટ સત્રની તારીખ જાહેર.બજેટ સત્રનો ૧૬ ફેબ્રુઆરીથી પ્રારંભ, સાત નવા બિલ રજૂ થવાની શક્યતા.મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓ અને રાજ્યના પ્રોજેક્ટ્સની સમીક્ષા.ગુજરાત વિધાનસભાના આગામી બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના બજેટ સત્રની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓ અને રાજ્યના પ્રોજેક્ટ્સની સમીક્ષા કર્યા બાદ આ મહત્ત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની પુન: રચના પણ કરવામાં આવી છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ ૨૦૨૬-૨૭નું અંદાજ પત્ર રજૂ કરશે. આગામી ૧૬ ફેબ્રુઆરીથી બજેટ સત્રનો પ્રારંભ થશે, જે ૨૫ માર્ચ સુધી ચાલશે.…
दक्षिण पूर्व रेलवे में ब्लाक के कारण पश्चिम रेलवे के रतलाम मंडल से होकर गुजरने वाली कुछ ट्रेनें प्रभावित होंगी। पश्चिम रेलवे रतलाम मंडल के जनसंपर्क अधिकारी श्री मुकेश कुमार द्वारा जारी प्रेस विज्ञप्ति के अनुसार प्रभावित ट्रेनों का विवरण निम्नानुसार है— 1. 15 जनवरी, 22 जनवरी, 29 जनवरी 2026 एवं 05 फरवरी 2026 को अजमेर से चलने वाली ट्रेन संख्या 08612 अजमेर–संतरागाछी एक्सप्रेस अपने निर्धारित मार्ग के स्थान पर टोरी–बरकाकाना–मूरी मार्ग से परिवर्तित मार्ग से होकर चलेगी। 2. 19 जनवरी, 26 जनवरी 2026 एवं 02 फरवरी 2026 को संतरागाछी से चलने वाली ट्रेन संख्या 08611 संतरागाछी–अजमेर एक्सप्रेस अपने निर्धारित…
पूर्वोत्तर रेलवे वाराणसी मंडल के गोरखपुर–गोंडा रेलखंड में तीसरी रेल लाइन के निर्माण कार्य हेतु नॉन इंटरलॉकिंग कार्य के कारण पश्चिम रेलवे रतलाम मंडल से होकर गुजरने वाली कुछ ट्रेनें प्रभावित होगी। पश्चिम रेलवे रतलाम मंडल के जनसंपर्क अधिकारी श्री मुकेश कुमार द्वारा जारी प्रेस विज्ञप्ति के अनुसार प्रभावित ट्रेनों का विवरण निम्नानुसार है:- निरस्त ट्रेनें – गाड़ी संख्या 05053 गोरखपुर–बांद्रा टर्मिनस स्पेशल जो पूर्व में 13 फरवरी 2026 तक निरस्त थी, उसे अब बढ़ाकर 27 मार्च 2026 तक निरस्त किया गया है। गाड़ी संख्या 05054 बांद्रा टर्मिनस–गोरखपुर स्पेशल जो पूर्व में 14 फरवरी 2026 तक निरस्त थी, उसे अब…
उत्तर रेलवे अंबाला मंडल के अंतर्गत डाउसनी स्टेशन यार्ड में प्वाइंट नवीनीकरण कार्य हेतु प्रस्तावित पावर एवं ट्रैफिक ब्लॉक के कारण पश्चिम रेलवे के रतलाम मंडल से होकर गुजरने वाली कुछ ट्रेनें प्रभावित होंगी। पश्चिम रेलवे रतलाम मंडल के जनसंपर्क अधिकारी श्री मुकेश कुमार द्वारा जारी प्रेस विज्ञप्ति के अनुसार प्रभावित ट्रेनों का विवरण निम्नानुसार है— 1. 19 जनवरी एवं 24 जनवरी 2026 को हरिद्वार से चलने वाली ट्रेन संख्या 19020 हरिद्वार–बांद्रा टर्मिनस एक्सप्रेस अपने प्रारंभिक स्टेशन हरिद्वार से 90 मिनट विलंब से प्रस्थान करेगी। 2. 09 फरवरी 2026 को योग नगरी ऋषिकेश से चलने वाली ट्रेन संख्या 22660 योग…
ચૂંટણીની નવી રણનીતિ પર કરાશે કામ.ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા રાહુલ ગાંધીનો નવો આદેશ.ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા રાહુલ ગાંધીનો નવો આદેશ.ભાજપની સ્ટ્રેટેજી છે કે, તે નવા ચહેરા પર સ્ટાર બનાવે છે. રાજકારણમાં અનુભવી રાજકારણીઓની સાથે યુવા નેતાઓના જાેશ અને જુસ્સાની પણ એટલી જ જરૂર છે, તેવું કોંગ્રેસ પણ હવે પારખી ગઈ છે. તેથી કોંગ્રેસે પણ નવા ચહેરાઓને આગામી ચૂંટણીમાં ઉતારવાની સ્ટ્રેટેજી અપનાવી છે. ગુજરાત કોંગ્રેસ ગુજરાતની આગામી ચૂંટણીમં યુવા કાર્યકર્તાઓને ચૂંટણી લડવા માટે તૈયાર કરશે. આગામી સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. આ ચૂંટણીઓ પૂરી થશે એટલે ફરીથી વિધાનસભાની ચૂંટણીઓ આવશે. ત્યારે કોંગ્રેસે અત્યારથી જ પોતાના નવા…
૧ સીઝન, ૮ સેન્ચુરી અને વર્લ્ડ રેકોર્ડ.અમન મોખડે લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦૦૦ રન બનાવનાર ભારતીય ક્રિકેટર.આ સિદ્ધિ ૧૬ ઇનિંગ્સમાં મેળવી, તેણે દેવદત્ત પડિક્કલ અને અભિનવ મુકુંદનો ૧૭ ઇનિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો.વિદર્ભના ઓપનર બેટર અમન મોખડેએ ડોમેસ્ટિક ક્રિકેટમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. ૨૫ વર્ષીય આ યુવા ખેલાડીએ લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦૦૦ રન બનાવનાર ભારતીય બેટર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ તેણે માત્ર ૧૬ ઇનિંગ્સમાં મેળવી છે, જેની સાથે તેણે દેવદત્ત પડિક્કલ અને અભિનવ મુકુંદનો ૧૭ ઇનિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વૈશ્વિક સ્તરે પણ મોખડેએ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ગ્રીમ પોલોકની બરાબરી કરી લીધી છે, કારણ કે…
અમેરિકામાં પાલક પનીરને લઈને વિવાદ.યુનિવર્સિટીએ ૨ વિદ્યાર્થીઓને આપવા પડ્યા પોણા ૨ કરોડ રૂપિયા!.અમેરિકાની એક યુનિવર્સિટીમાં પાલક પનીર ગરમ કરવા જેવી સામાન્ય બાબતે બે ભારતીય વિદ્યાર્થીઓને આશરે ૧.૮ કરોડ રૂપિયા(૨ લાખ ડોલર)નું વળતર મળ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના સપ્ટેમ્બર ૨૦૨૩ની છે, જ્યારે યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડરમાં પીએચડી કરી રહેલા આદિત્ય પ્રકાશ નામનો વિદ્યાર્થી પોતાનું લંચ(પાલક પનીર) માઇક્રોવેવમાં ગરમ કરી રહ્યો હતો. તે સમયે એક સ્ટાફ મેમ્બરે ખાવાની તીવ્ર ગંધ અંગે ફરિયાદ કરી તેમને અટકાવ્યા હતા. આ મામલો સામાન્ય બોલાચાલીથી શરૂ થઈને કોર્ટ સુધી પહોંચ્યો હતો, કારણ કે આદિત્ય અને તેમની પાર્ટનર ઉર્મિ ભટ્ટાચાર્યએ તેને ભેદભાવ ગણાવ્યો હતો.…
અંતિમ મેચ ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાશે.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અંતિમ મેચ ૧૮મી જાન્યુઆરીએ રમાશે.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અંતિમ મેચ ૧૮મી જાન્યુઆરીએ રમાશે.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીનો ત્રીજાે અને અંતિમ મેચ ૧૮ જાન્યુઆરી, રવિવારના રોજ ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતે વડોદરામાં ન્યુઝીલેન્ડ સામેની પહેલી મેચ ૪ વિકેટથી જીતી હતી. રાજકોટમાં બીજી મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને ૭ વિકેટથી હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્રણ મેચની વનડે શ્રેણી હાલમાં ૧-૧થી બરાબર છે. જાે ભારત આ વનડે શ્રેણી જીતવા માંગે છે, તો તેણે કોઈપણ કિંમતે ઇન્દોર સ્ટેડિયમમાં જીત મેળવવી પડશે. ન્યુઝીલેન્ડ સામે રવિવારે ૧૮ જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાનારી ત્રીજી વનડે મેચમાં…
શાહી વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો ર્નિણય.શાહી વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો ર્નિણય.શાહી વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો ર્નિણય.મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે એક મોટો ર્નિણય લેતા હવે પછીની ચૂંટણીઓમાં શાહી માટે માર્કર પેનનો ઉપયોગ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આગામી જિલ્લા પરિષદની ચૂંટણીઓથી આ નવો નિયમ લાગુ થશે. આ ર્નિણય પાછળનું મુખ્ય કારણ BMC (મુંબઈ મહાનગરપાલિકા) ચૂંટણી દરમિયાન આંગળી પરની શાહી સરળતાથી ભૂંસાઈ જવાને કારણે સર્જાયેલો વિવાદ છે. BMC ચૂંટણી દરમિયાન મતદાન કર્યા પછી મતદારોની આંગળી પર જે અમીટ શાહી લગાવવામાં આવે છે, તે સરળતાથી નીકળી જતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ મુદ્દો ત્યારે વધુ ગરમાયો જ્યારે કલ્યાણના સ્દ્ગજી ઉમેદવાર…
આ સોદો ટેક્સ મુક્તિ માટે હકદાર નથી : સુપ્રીમ કોર્ટ.ફ્લિપકાર્ટમાં રૂ.૧૪,૪૪૦ કરોડમાં હિસ્સો વેચનાર અમેરિકન કંપનીએ ટેક્સ ચૂકવવો પડશે.સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, કંપની ભારત-મોરેશિયસ ટેક્સ સંધિ અંતર્ગત લાભ મેળવવા માટે હકદાર નથી.દિગ્ગજ ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટમાં મોટો હિસ્સો વેચનાર ટાઇગર ગ્લોબલ પર ટેક્સ લાગવો જાેઈએ કે નહીં, તે અંગે સુપ્રીમ કોર્ટે મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે ટાઇગર ગ્લોબલને ઝટકો આપતા સ્પષ્ટતા કરી છે કે, તેને ટેક્સ ચૂકવવો પડશે. નોંધનીય છે કે, ટાઇગર ગ્લોબલે ઈ-કોમર્સ કંપનીમાં પોતાની ૧.૬ અબજ ડોલર (આશરે રૂ.૧૪,૪૪૦ કરોડ) ની હિસ્સેદારી વોલમાર્ટને વેચી દીધી હતી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, કંપની ભારત-મોરેશિયસ ટેક્સ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



