
- કૃષ્ણનગરમાં AMTS બસે બળદ ગાડાને ટક્કર મારી, વૃદ્ધને ગંભીર ઇજા
- ખેડબ્રહ્મા અંબાજી મંદિરે ચૈત્રી પૂર્ણિમાએ ભક્તોનો ઘોડાપૂર, દર્શનમાં ઉમટી ભીડ
- અમદાવાદમાં ક્રિપ્ટો ઠગાઇ, ચાઈનીઝ ગેંગનો ૫૮ લાખનો કૌભાંડ પર્દાફાશ
- મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે United States-Israelનો હુમલો: Iranનો વ્યૂહાત્મક બ્રિજ તૂટી પડ્યો, હજારો કરોડનું નુકસાન
- લોકસભામાં Manohar Lal Khattarની જાહેરાત: સ્માર્ટ પ્રીપેડ વીજળી મીટર ફરજીયાત નહીં, ગ્રાહકોને પસંદગીનો વિકલ્પ
- ‘ઓપરેશન સિંદૂર’ ખુલાસો: Dinesh K. Tripathiએ કહ્યું—પાકિસ્તાન પર દરિયાઈ હુમલો મિનિટોમાં શક્ય હતો
- ભારતીય ટીમ પર આરોપ લગાવનાર Rassie van der Dussenએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
- Reserve Bank of Indiaના પગલાંથી રૂપિયામાં 12 વર્ષનો સૌથી મોટો ઉછાળો, ડોલર સામે મજબૂતી
Author: Garvi Gujarat
ફિલ્મ ‘ઓ રોમિઓ’માં.શાહિદ કપૂર સાથે તમન્ના, દિશા પટ્ટણી અને વિક્રાંત મેસ્સી જાેડાયા.પહેલી વખત વિશાલ ભારદ્વાજની ફિલ્મ સાજીદ નડિયાડવાલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.વિશાલ ભારદ્વાજ અને શાહિદ કપૂરની ફિલ્મ ‘ઓ રોમિઓ’ શક્ય તેટલી રસપ્રદ ફિલ્મ બને એવી તેમની ઇચ્છા છે. વિશાલ ભારદ્વાજ અને શાહિદ કપૂર આ પહેલાં ‘કમિને’ અને ‘હૈદર’, ‘રંગૂન’માં સાથે કામ કરી ચુક્યા છે, તેથી આ ફિલ્મ પાસે અપેક્ષાઓ પણ ઘણી છે. વિશાલ ભારદ્વાજની આ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે તૃપ્તિ ડિમરી અને નાના પાટેકર જાેડાયાના અહેવાલ આવ્યા ત્યારે તેની મજબુત કાસ્ટની ચર્ચા થઈ હતી. હવે આ ફિલ્મની કાસ્ટ વધુ મજબુત થઈ છે કારણ કે, તેમાં વિક્રાંત મેસ્સી, તમન્ના…
સુશાસનનો અર્થ માત્ર નીતિઓ બનાવવી જ નહીં, પરંતુ તે નીતિઓને સમાજના છેવાડાના નાગરિક સુધી પારદર્શિતા અને સંવેદનશીલતાથી પહોંચાડવી એ પણ છે. આ જ ભાવના સાથે કાર્યરત ગુજરાત સરકારની મહત્વની યોજના એટલે ‘કુંવરબાઇનું મામેરું’. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૫૨,૦૦૦થી વધુ અનુસૂચિત જાતિની દીકરીઓને રૂ. ૬૦ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. મહત્વનું છે કે, પુન: લગ્નના કિસ્સામાં પણ દીકરીઓને આ યોજનાનો લાભ આપીને સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દીકરી એ લક્ષ્મીનું સ્વરૂપ છે અને તેનું કન્યાદાન એટલે કે, દીકરીના લગ્ન એ પરિવાર માટે સૌથી મોટો ઉલ્લાસનો અવસર છે. આ પવિત્ર પ્રસંગે અનુસૂચિત જાતિના…
ટેન્કર પંચર કરી ATF ને કાઢતા ૩ની ધરપકડ.અમદાવાદ એરપોર્ટ પર જેટ ફ્યુલ ચોરીનું રેકેટ પકડાયું.બાતમીના આધારે દરોડા પાડીને ૭૮૦ લિટર ચોરીના ATF સાથે બે મુખ્ય આરોપીઓ સહિત કુલ ત્રણની ધરપકડ કરી.અમદાવાદ એરપોર્ટ નજીકથી એવિએશન ટર્બાઇન ફ્યુલ (ATF)ની ચોરીનું મોટું રેકેટ સામે આવ્યું છે. બાતમીના આધારે દરોડા પાડીને ૭૮૦ લિટર ચોરીના ATF સાથે બે મુખ્ય આરોપીઓ સહિત કુલ ત્રણની ધરપકડ કરી છે. આરોપીઓ કાર્ગો ડેપો પાછળ ખુલ્લા મેદાનમાં ટેન્કરને પંચર કરીને ચોરી કરતા હતા. મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી સમગ્ર રેકેટ, અન્ય સંડોવણીઓ અને ચોરીના વેચાણ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. અમદાવાદ એરપોર્ટ પરથી એવિએશન ટર્બાઇન ફ્યુલ (ATF)ની ચોરીનું એક મોટું…
બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા થનાર હાઈ સ્ટેક પહેલા થશે.ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી ૫૮ લાખ નામ હટાવી દીધા. આ ૫૮ લાખ નામોમાંથી ૨૪ લાખ લોકોને મૃત, જ્યારે ૧૯ લાખને રિલોકેટ, ૧૨ લાખને મિસિંગ અને ૧.૩ લાખને ડ્યુપ્લિકેટ તરીકે માર્ક કરવામાં આવ્યા છે.દેશભરમાં SIR ને લઈને ખુબ ચર્ચા છે. પશ્ચિમ બંગાળથી આ સંલગ્ન અનેક મામલાઓ સામે આવતા જાેવા મળ્યા છે. બંગાળમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે ત્યારે તે પહેલા હાથ ધરાયેલી જીૈંઇ પ્રક્રિયા બાદ રાજ્યમાં ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ ૫૮ લાખ નામ હટાવવામાં આવ્યા છે. આ ૫૮ લાખ નામોમાંથી ૨૪ લાખ લોકોને મૃત, જ્યારે ૧૯ લાખને રિલોકેટ, ૧૨ લાખને મિસિંગ અને…
દિલ્હી કોર્ટે ED ની તપાસની કાયદેસરતા પર એક મહત્ત્વપૂર્ણ સવાલ ઉઠાવ્યા.સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી.કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી મની લોન્ડરિંગની ચાર્જશીટ પર ધ્યાન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી મની લોન્ડરિંગની ચાર્જશીટ પર ધ્યાન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.સુનાવણીની શરૂઆતમાં કોર્ટે આર્થિક ગુના નિવારણ સેલ (EOW)ની ફરિયાદ સંબંધિત રિવિઝન અરજી પર આદેશ આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ‘’EOW FIR ની…
બ્રાઝિલમાં ભયાનક વાવાઝોડું.વાવઝોડાના કારણે ૨૪ મીટર ઊંચી અમેરિકન સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની પ્રતિકૃતિ જમીનદોસ્ત થઈ.પવનની ભયાનક થપાટથી ધીમે ધીમે પાર્કિંગ તરફ નીચે નમતી દેખાઈ અને અંતે જમીન પર તૂટીને પડી ગઈ હતી.૧૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બ્રાઝિલના દક્ષિણી રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં એક શક્તિશાળી વાવાઝોડાએ વિનાશકારી રૂપ ધારણ કર્યું હતું. આ ભયાનક તોફાનમાં ગુઆઇબા શહેરના હવાન વિભાગીય વસ્ત્રાલયની બહાર ઊભી ૨૪ મીટર ઊંચી અમેરિકન સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની પ્રતિકૃતિ તૂટી પડી હતી. આ વિશાળ પ્રતિમા, જે સ્વતંત્રતા અને આઝાદીનું પ્રતીક છે, પવનની ભયાનક થપાટથી ધીમે ધીમે પાર્કિંગ તરફ નીચે નમતી દેખાઈ અને અંતે જમીન પર તૂટીને પડી ગઈ હતી. આ ઘટનાનો લાઈવ…
ચેન્નાઈ-કોલકાતા વચ્ચે બિડિંગ વોર.કૈમરુન ગ્રીને તોડ્યા તમામ રેકોર્ડ, દ્ભદ્ભઇ એ ૨૫.૨૦ કરોડમાં ખરીદ્યો.KKR એ ગ્રીનને ખરીદવા માટે હરાજીમાં પણ પ્રવેશ કર્યો અને હવે CSK અને KKR વચ્ચે જાેરદાર સ્પર્ધા છે.કેમેરોન ગ્રીનને કોલકાતા નાઈટ રાઈડર્સે ૨૫.૨૦ કરોડમાં ખરીદ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને KKR વચ્ચે જાેરદાર બિડિંગ વોર જાેવા મળી હતી. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ૨૫ કરોડ પર આવી હાથ પરત ખેંચી લીધા. ગ્રીન હવે IPL હરાજીના ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે, તેણે મિશેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડ્યો છે, જેને KKR દ્વારા ૨૪.૭૫ કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. કેમેરોન ગ્રીન ૨ કરોડ રૂપિયાના બેઝ પ્રાઈસ સાથે હરાજીમાં ઉતર્યો. શરૂઆતમાં, મુંબઈ ઇન્ડિયન્સ…
રહેમાન ડાકુ ઉર્ફે અક્ષય ખન્નાએ આ એક ડરને કારણે લગ્ન ન કર્યા , તે હજુ પણ કુંવારો છે અક્ષય ખન્ના હંમેશા પોતાના સંબંધો વિશે ખુલ્લેઆમ બોલે છે . તે કહે છે, “મને પ્રતિબદ્ધતાનો ડર છે. લગ્ન ક્યારેય કામની યાદીમાં ન હોવા જોઈએ. તે માને છે કે લગ્ન ત્યારે જ યોગ્ય છે જ્યારે તમને યોગ્ય વ્યક્તિ મળે. તેના માટે, લગ્ન કોઈ સામાજિક દબાણ કે મજબૂરી નથી” એસવીએન,મુંબઈ અક્ષય ખન્ના હંમેશા લગ્ન અને સંબંધો વિશે ખુલ્લેઆમ બોલે છે . જ્યારે ઘણી સેલિબ્રિટીઓ તેમના અંગત જીવન વિશેના પ્રશ્નોના જવાબ આપવાથી દૂર રહે છે , ત્યારે અક્ષયએ સ્વીકાર્યું કે તેને પ્રતિબદ્ધતાનો ડર છે. આ…
દુનિયાની સૌથી નાની રાણી… રાનિયા હવે આરબની સૌથી શક્તિશાળી મહિલા, તે ભારત પાસેથી શું ઇચ્છે છે ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડન , ઇથોપિયા અને ઓમાનના પ્રવાસે છે . તેઓ સૌપ્રથમ જોર્ડનમાં પહોંચ્યા છે , જે સમગ્ર આરબ વિશ્વમાં સંપત્તિ અને પ્રભાવશાળી દેશ છે. જોર્ડનના રાજા અબ્દુલ્લા બીજાએ રાણી રાનિયા સાથે લગ્ન કર્યા છે , જે જોર્ડન અને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે એસવીએન,નવી દિલ્હી આરબ વિશ્વમાં બહુ ઓછી મહિલાઓએ જોર્ડનની ગ્લેમરસ ક્વીન રાનિયા અલ-અબ્દુલ્લાહ જેવી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. પોતાની અદભુત સુંદરતા , અજોડ ફેશન સેન્સ અને પ્રગતિશીલ એજન્ડા પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા સાથે, રાનિયા મધ્ય પૂર્વમાં એક અગ્રણી અવાજ તરીકે ઉભરી…
ભગવાનને પણ આરામનો સમય નથી આપતા, આ તો એમનું શોષણ કહેવાય.અમીરો માટે મંદિરમાં દર્શનની અલગ ખાસ વ્યવસ્થા કેમ : સુપ્રીમનો સવાલ.વૃંદાવનના બાંકે બિહારીજી મંદિરમાં દર્શન વ્યવસ્થામાં ફેરફાર મુદ્દે સુપ્રીમે કમિટી અને રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો.સુપ્રીમ કોર્ટે સોમવારે વૃંદાવન સ્થિત શ્રી બાંકે બિહારીજી મંદિરમાં દર્શન માટેની જે હાલની વ્યવસ્થા છે તેના પર સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમે કહ્યું હતું કે હાલ એવી વ્યવસ્થા છે કે જેમાં દેવતાને આરામ કરવાનો પણ સમય નથી અપાઇ રહ્યો. જે એક પ્રકારનું શોષણ છે. આ સાથે જ રૂપિયા લઇને અમીર લોકો માટે વિશેષ વ્યવસ્થા કે સુવિધા આપવામાં આવી રહી છે તેના પર પણ સુપ્રીમે સવાલો ઉઠાવ્યા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



