- ટ્રાન્સમિશન લાઈન મુદ્દે AAPનો વિરોધ, પ્રવીણ રામે ખેડૂત હિતમાં પરિપત્ર રદ કરવાની માંગ કરી
- ચોટીલાની નર્મદા સિંચાઈ યોજના મુદ્દે AAPનો આક્ષેપ, ખેડૂતોને વાયદા નહીં પાણી જોઈએ
- સુરત પૂર સહાય પેકેજને આપનો વિરોધ, ધર્મેશ ભંડેરીએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલો
- આપ નેતાઓએ જગન્નાથ મંદિરે દર્શન કરી રથયાત્રા અને ગુજરાતની સુખાકારી માટે કરી પ્રાર્થના
- ગુજરાતના 60 હજાર કર્મચારીઓને જૂની પેન્શન યોજનાની આશા, સરકારની મહત્વપૂર્ણ તૈયારી
- અશાંતધારા, ગેરકાયદે બાંધકામ અને જનહિતના પ્રશ્નો અંગે તટસ્થ અવાજ
- થાઈલેન્ડમાં ભારતીયો માટે વિઝા-ફ્રી એન્ટ્રી યથાવત, હવે વિઝા વગર માત્ર 30 દિવસ રહી શકાશે
- અષાઢી બીજે અમદાવાદમાં 149મી જગન્નાથ રથયાત્રા આજે, ભક્તિમય માહોલ વચ્ચે નગરચર્યાની તૈયારી
Author: garvigujrat
IPL ૨૦૨૬ શરૂ થાય તે પહેલા જ વિવાદ આઈપીએલ સિઝનની પહેલી મેચ પર મંડરાઈ રહ્યો છે ખતરો બેંગ્લોરમાં યોજાનારી મેચો એક્સપર્ટ સમિતિની મંજૂરી બાદ જ રમવા માટેની મંજૂરી આપવામાં આવશે BCCI એ ૧૧ માર્ચના રોજ IPL ૨૦૨૬ના પહેલા તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું છે, જેમાં કુલ ૨૦ મેચ રમાશે. આ ટુર્નામેન્ટ ૨૮ માર્ચ, શનિવારથી શરૂ થવાની છે. જાે કે, સીઝનની પહેલી મેચ જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાવાની છે, તેના સામે ખતરો મંડરાઈ રહ્યો છે. બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચેની પહેલી મેચ બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. જાે કે, BCCI એ શેડ્યૂલ રિલીઝમાં જણાવાયું છે કે બેંગ્લોરમાં યોજાનારી…
શહેરમાં ૨૧ દિવસના અંતરે બુક થશે એલપીજી સિલિન્ડર દેશમાં એલજીપી સિલિન્ડરની અછત નથી : પેટ્રોલિયમ મંત્રી ગ્રામ્ય વિસ્તારમાં ૨૫ દિવસના અંતરે બુક થશે નવો સિલિન્ડર દેશમાં ગેસ સંટકને લઈને સંસદમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યુ કે દેશમાં પર્યાપ્ત LPG સિલિન્ડર છે અને કોઈએ ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે બ્લેક માર્કેટિંગ રોકવા માટે સરકારે મહત્વપૂર્ણ પગલાં ભરવાનો નિર્દેશ આપ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલય અનુસાર ગ્રામિણ વિસ્તારમાં ૪૫ દિવસ બાદ તો શહેરી ક્ષેત્રોમાં ૨૫ દિવસ બાદ બીજા LPG સિલિન્ડરનું બુકિંગ થશે. લોકસભામાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુ- મોડર્ન એનર્જી હિસ્ટ્રીમાં દુનિયાએ આવો સમય પહેલા ક્યારેય જાેયો…
પડોશી માંગી રહ્યા છે ડીઝલ : વિદેશ મંત્રાલય ઈરાનમાં ફસાયેલા ભારતીયોને હવે સડક માર્ગે બહાર કઢાશેઈરાનમાં લગભગ ૯૦૦૦ ભારતીય નાગરિક હતા અથવા છે, તેમાં વિદ્યાર્થીઓ, નાવિકો, બિઝનેસ કરનારાઓ, પ્રોફેશનલ અને કેટલાક પ્રવાસીઓ સામેલ છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના મામલે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર અને ઈરાનના વિદેશમંત્રી વચ્ચે તાજેતરમાં જ ત્રણ વખત વાતચીત થઈ છે. બંને વચ્ચે જહાજાેની સુરક્ષા અને ભારતની ઊર્જા સુરક્ષા મુદ્દે વાત થઈ હતી. જયસ્વાલે કહ્યું કે, ‘ભારત સરકાર મધ્ય-પૂર્વમાં ફસાયેલા ભારતીયોની મદદ કરી રહી છે. સરકાર અજરબૈજાન અને આર્મેનિયા જવા ઈચ્છતા ભારતીય નાગરિકોની પણ મદદ…
વિધાનસભામાં પ્રશ્નોતરી મામલે મીડિયા વાત કરતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે, 12 માર્ચ 2026ના રોજ ગુજરાત વિધાનસભાના સત્રમાં હું જે વાત સરકારના ધ્યાનમાં મૂકવા માગતો હતો, પણ સમયના અભાવે તે વાત હવે જનતાના ધ્યાનમાં મૂકવા માગું છું. જુનાગઢ જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે થતી ખરીદી અંગે ખેડૂતોમાં ભારે અસંતોષ છે. હકીકતમાં ટેકો ખેડૂતોને નહીં પરંતુ ભાજપના વચેટિયાઓને મળી રહ્યો છે, એવો ખેડૂતોનો આક્ષેપ છે. જો ખરેખર ખેડૂતોને ટેકો આપવાનો હોય તો ખેડૂતના ખેતરમાં પાકેલો તમામ પાક ખરીદવો જોઈએ. ખેડૂતના ખેતરમાં જો 400-500 મણ મગફળી, સોયાબીન કે તુવેરનો પાક થાય તો પણ ટેકાના ભાવે…
ડ્રાઈવરલેસ મેટ્રો દોડશે અમદાવાદ માટે ૧૦ સહિત નવી ૩૪ ટ્રેન સેટ્સનો ઓર્ડર કોમનવેલ્થ પૂર્વે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ફ્રિક્વન્સી વધશે, સુરત માટે ૨૪ ટ્રેન ખરીદાશે અમદાવાદના આંગણે કોમનવેલ્થ ગેઈમ્સ ખેલાશે ત્યાં સુધીમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ડ્રાઈવરલેસ (ડ્રાઈવર વગરની) મેટ્રો ટ્રેન દોડતી થાય તેવું આયોજન મેગા દ્વારા કરાયું છે. ગાંધીનગર ગિફ્ટ સિટીથી નવા છ કિ.મી.ના ટ્રેક તેમજ અમદાવાદમાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધીના નવા ટ્રેકની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ તમામ રૂટ પર હાલની ટ્રેન ફ્રિકન્વસી ફેઝ-૨ માટે નવી ૧૦ તેમજ સુરત શહેરમાં શરૂ થનારી સેવા માટે નવી ૨૪ મેટ્રો ટ્રેનના સેટ્સ મળી કુલ ૩૪ નવા ટ્રેન સેટ્સ માટે ઓર્ડર અપાયા છે. આ…
વેચાણમાં ૪૦ ટકાનો તોતિંગ વધારો ગેસ સિલિન્ડરની અછત વચ્ચે ઈલેક્ટ્રિક સગડીની માગમાં ઉછાળો ઇલેક્ટ્રિક સગડીની રાતોરાત માગ વધતા ભાવમાં પણ ૧૫ ટકા સુધીનો વધારો થોપી દેવાયો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં થઈ રહેલી અસ્થિરતાને કારણે આગામી સમયમાં પણ રાહત મળવાની શક્યતા ઓછી જણાય છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક બજારમાં રાંધણ ગેસના સિલિન્ડરની અનિયમિતતા અને અછતને કારણે સામાન્ય જનતા મુશ્કેલીમાં મૂકાઈ છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. ગેસ રિફિલિંગમાં થતા વિલંબ અને વિતરણ વ્યવસ્થામાં આવેલી અડચણોને પગલે હવે લોકોએ રસોઈ માટે વૈકલ્પિક સાધનો અપનાવવાનું શરૂ કર્યું છે. આ પરિસ્થિતિનો સીધો પ્રભાવ ઈલેક્ટ્રોનિક્સ બજાર પર જાેવા…
ગેરકાયદે કન્ટેટ શેર કરતી ૩,૧૪૨ જેટલી ચેનલ્સની ઓળખ કરાઈ પાયરેટેડ સામગ્રી શેર કરવા બદલ ટેલિગ્રામને સરકારની નોટિસ નોટિસમાં ટેલિગ્રામને પાયરસી રોકવા તેમજ ગેરકાયદેસર સામગ્રી દૂર કરવા ર્નિદેશ અપાયો ફિલ્મો અને વેબ સિરીઝના મોટા પાયે ગેરકાયદેસર પાયરસી અંગે વિવિધ ઓટીટી પ્લેટફોર્મ્સ દ્વારા કરાયેલી ફરિયાદો બાદ સરકારે મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામને તેના પ્લેટફોર્મ પરથી પાયરેટેડ સામગ્રી દૂર કરવાનો આદેશ આપ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, ૨૦૦૦ હેઠળ ટેલિગ્રામને નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસમાં ટેલિગ્રામને પાયરસી રોકવા તેમજ ગેરકાયદેસર સામગ્રી દૂર કરવા ર્નિદેશ અપાયો છે. ફરિયાદોની તપાસ કર્યા પછી, સત્તાવાળાઓએ ૩,૧૪૨ જેટલી ટેલિગ્રામ ચેનલોની ઓળખ કરી છે જે કથિત રીતે…
વૈશ્વિક સ્તરે ભયાનક મોંઘવારીનો ખતરો ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલ ભડકે બળ્યું: બ્રેન્ટ ક્રૂડ $100 ને પાર પર્સિયન ગલ્ફ અને હોર્મુઝમાં ત્રણ જહાજાે પર પ્રોજેક્ટાઈલ હુમલા થતા જાેખમ વધ્યું છે. બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવમાં ૭%નો જંગી ઉછાળો આવતા કિંમત ઇં૧૦૦ પ્રતિ બેરલને પાર પહોંચી છે. કિંમતો ઘટાડવા માટે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) દ્વારા ૪૦ કરોડ બેરલ તેલ છોડવાના ર્નિણય છતાં ભાવ કાબૂ બહાર છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ટેન્કરોની અવરજવર સંપૂર્ણ ઠપ થતા સપ્લાય ચેઈન ખોરવાઈ હતી. પર્સિયન ગલ્ફ અને હોર્મુઝમાં ત્રણ જહાજાે પર પ્રોજેક્ટાઈલ હુમલા થતા જાેખમ વધ્યું છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) દ્વારા વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ ઘટાડવા માટે…
જહાજના એન્જિન રૂમમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ ગુજરાત તરફ આવતા જહાજ પર ઈરાનના હુમલાથી ભડક્યું ભારત ૧૧મી માર્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં થાઈલેન્ડના ધ્વજ ધરાવતા ‘મયુરી નારી’ નામના જહાજ પર ઈરાની સુરક્ષા દળો દ્વારા નિશાન સાધવામાં આવ્યું હતું મિડલ ઈસ્ટમાં વધી રહેલા લશ્કરી સંઘર્ષની અસર હવે સીધી રીતે ભારતના દરિયાઈ વ્યાપાર અને નાગરિકો પર પડી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહેલા થાઈ કાર્ગાે જહાજ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ભારત સરકારે વિરોધ નોંધાવ્યો છે. આ હુમલામાં બે ભારતીયોના મોત થયાના અહેવાલથી વિદેશ મંત્રાલયે ચિંતા અને રોષ વ્યક્ત કર્યાે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, ૧૧મી માર્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં…
૧૧મી જૂનથી ૧૯મી જુલાઈ દરમિયાન ફિફાનું આયોજન અમેરિકામાં વર્લ્ડ કપ ફૂટબોલમાં ભાગ લેવા ઇરાનને ટ્રમ્પની મંજૂરી: ફિફાનો દાવો બંને દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોવા છતાં જૂનમાં ફિફા વર્લ્ડ કપમાં ઇરાનની ટીમને અમેરિકામાં પ્રવેશ મળશે વિશ્વ ફૂટબોલની વડી સંચાલન સંસ્થા ફિફાએ દાવો કર્યાે હતો કે અમેરિકા અને ઇરાન બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોવા છતાં ઈરાનની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમને અમેરિકામાં પ્રવેશવા દેવામાં આવશે અને આશરે ત્રણ મહિનામાં શરૂ થનારા વર્લ્ડ કપમાં ભાગ લેવાની મંજૂરી અપાશે તેવી તેઓ અપેક્ષા રાખે છે. આ અંગે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંજૂરી આપી દીધી હોવાનો પણ ફિફાએ દાવો કર્યાે હતો.ફિફાના પ્રમુખ જિયાની ઈન્ફાન્ટિનોએ ટ્રમ્પ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



