Author: garvigujrat

(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત સુરત શહેરમાં તાજેતરમાં અતિ ભારે વરસાદ બાદ કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને અનેક વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થતાં મોટા પ્રમાણમાં ખાડાઓ પડી જતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અને નાના મોટા માર્ગ અકસ્માતો ની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે ભારે વરસાદને પગલે માર્કેટ વિસ્તાર સચિન-ઉધના રોડ,કડોદરા – સારોલી માર્ગ, અમરોલી, જહાંગીરપુરા, આઉટર રીંગરોડ સહિતના અનેક માર્ગો પર મોટા ખાડા પડી ગયા છે. જેની ગંભીરતા ને સમજીને સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબંગ જામીરે તાત્કાલિક એક્શન લઈને સુરત મહાનગરપાલિકાના કમિશનર તથા શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરી…

Read More

(નીડર, નિષ્પક્ષ,તટસ્થ છગનલાલ મેવાડા) સુરત ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્રના વિરોધમાં વડોદરા બાર એસોસિએશન ના પગલે સુરત જિલ્લા બાર એસોસિએશને પણ મીટીંગોનો દોર ચાલુ કરતા આ પરિપત્રનો વિરોધ હવે જોર પકડી રહ્યો છે. આમ ગુજરાત હાઇકોર્ટના નવા પરિપત્ર મુજબ હવે તમામ અરજી અને દસ્તાવેજો A4 સાઈઝના કાગળ ઉપર જ તૈયાર કરવાના રહેશે ઉપરાંત ડાબી અને જમણી બાજુ ૪-૪ સેન્ટિમીટર તેમજ ઉપર અને નીચે ૨-૨ સેન્ટીમીટર માર્જિન રાખવાની તેમજ તે નિર્ધારિત ફોન્ટ અને લિપિ નો ઉપયોગ કરવાની ફરજિયાત જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે વકીલોનું કહેવું છે કે આ નિયમના કારણે પાના નો મોટો ભાગ ખાલી રહી જાય છે…

Read More

નડ્ડા સાથેની બેઠક અંગે સોનમ વાંગચુકનો ધડાકો ‘નેતાઓ પરથી મારો વિશ્વાસ ઊઠી ગયો છે’: સોનમ વાંગચૂક સોનમ વિપક્ષ અને વિદ્યાર્થીઓ સાથે મળીને પોતાના અનશન છોડવા માગતા હતા, પરંતુ મંત્રીઓની મુલાકાતે તેમનો પ્લાન બગાડી નાખ્યો નીટ પેપર લીક સામે સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે અનશન કર્યું હતું ૨૬ દિવસ પછી ગુરુગ્રામની એક હોસ્પિટલમાં પોતાના અનશન તોડ્યા હતા. તેમણે અનશન તોડવાની સમગ્ર વાર્તા હવે ખૂલીને જણાવી છે. જેમાં તેમણે કેન્દ્રીય મંત્રીઓ પર વચન તોડવાનો આરોપ લગાવ્યો છે. સોનમે કહ્યું છે કે તેઓ સરકાર, વિપક્ષ અને વિદ્યાર્થીઓ સાથે મળીને પોતાના અનશન છોડવા માગતા હતા, પરંતુ મંત્રીઓની મુલાકાતે તેમનો પ્લાન બગાડી નાખ્યો.લદાખમાં એવો રિવાજ છે…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ દિવસથી હું દ્વારકા જિલ્લાના વિવિધ ગામો અને ખેતરોની મુલાકાતે છું અને ખેડૂતોને મળ્યો છું, ત્યારે કેટલીક ગંભીર બાબતો સામે આવી છે. અત્યારે દ્વારકા જિલ્લામાં ખેડૂતો ખૂબ પરેશાન છે. ખંભાળિયા, ઓખામંડળ અને કલ્યાણપુર તાલુકામાં વરસાદ ખેંચાયો છે. સરકારી આંકડા મુજબ, ઓખામંડળમાં માત્ર ૧૫ મીમી, ખંભાળિયામાં ૯૦ મીમી, કલ્યાણપુરમાં ૩૧ મીમી અને ભાણવડમાં લગભગ 74 મીમી આસપાસ જ વરસાદ નોંધાયો છે. ખેતરોની પ્રત્યક્ષ મુલાકાત લીધા બાદ જાણવા મળ્યું છે કે માત્ર 4 થી ૬ ટકા જ વરસાદ થયો છે, જેના કારણે માત્ર ૨૫ ટકા બિયારણ ઊગી…

Read More

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ખંભાળિયાના રસ્તા પર સફર કરતી વખતે ફેસબૂક લાઈવના માધ્યમથી રોડની પરિસ્થિતિ વિશે પોતાનું મંતવ્ય જણાવતા કહ્યું હતું કે, આજે હું લોકો સમક્ષ ”સ્પેસ ટેકનોલોજી” દ્વારા બનેલા રોડ રસ્તા બતાવવા માંગુ છું. અહીંયા ખૂબ જ ખાડા છે અને આ હકીકતમાં એક સ્ટેટ હાઇવે છે જે કલ્યાણપુરથી ખંભાળિયા જાય છે. આટલા ખાડા હોવા છતાં પણ ભાજપ અહીંયા જિલ્લા-તાલુકા પંચાયતમાં જીતી જાય છે. લોકોએ આ ખાડા જોવા જોઈએ અને એમને ખબર પડવી જોઈએ કે આ ખાડા લોકોને ભાજપના કારણે મળ્યા છે. 42 ગામને જોડતો આ રસ્તો છે. અહીંયા લોકોએ પણ જણાવ્યું કે ગાડીઓને નુકસાન થઈ…

Read More

‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’ ભારતમાંથી શેખ હસીનાએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ કરતાં બાંગ્લાદેશ ખિજાયું લગભગ ૨૫ મિનિટના તેમના સંબોધનમાં સુરક્ષા કારણોસર તેમનો કેમેરો બંધ હતો, તેથી માત્ર તેમનો અવાજ સંભળાતો હતો બાંગ્લાદેશમાં Gen-Z આંદોલન પછી શેખ હસીના સરકારના તખ્તાપલટના બુધવારે બે વર્ષ પૂરા થઈ ગયા. પરંતુ આ બે વર્ષાેમાં શેખ હસીના બાંગ્લાદેશને ભૂલ્યા નથી. તે આજે પણ બાંગ્લાદેશ પરત ફરવાની વાત કરી રહ્યા છે. ગઇકાલે બુધવારે તેમના સંબોધન પછી બાંગ્લાદેશ ભડકી ગયું છે. તેમના ઈવેન્ટ સાથે જાેડાયેલા ક્રિકેટર અને તેમની પાર્ટીના સાંસદ રહેલા શાકિબ અલ હસનના ઘર પર હુમલો પણ થયો. બાંગ્લાદેશમાં અલગ-અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન થયા.આ પહેલા બુધવારે…

Read More

આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ વીડિયોના માધ્યમથી સરકારની માનસિકતા સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, BA, BSc, નર્સિંગ અને ફાર્મસી જેવા વિવિધ કોર્સ કરતા ST, SC અને OBC સમાજના ૯ લાખથી વધુ વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ આજે પણ અટકેલી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રની ડબલ એન્જિન સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી અને રાજ્ય સરકાર આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય લઈ શકી નથી. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અને ‘પઢેગા ઇન્ડિયા, બઢેગા ઇન્ડિયા’ જેવા મોટી મોટી વાતો અને કરોડો રૂપિયાના કાર્યક્રમો કરતી આ સરકાર શિક્ષણના મુદ્દે મૌન સેવી રહી છે. સરકારની આ બેદરકારીને કારણે…

Read More

“આ અમારી પોતાની વ્યાખ્યા છે” ‘રામાયણ’ ફિલ્મના કોસ્ચ્યુમ ડિઝાઇનર્સનો ટ્રોલર્સને જવાબ ફલ્મનાં કોસ્ચ્યુમ ડિઝાઇનર્સ રિમ્પલ અને હરપ્રીત નરુલાએ આ વિવાદ પર પોતાનો પક્ષ રજૂ કર્યાે નિતેશ તિવારી દિગ્દર્શિત ‘રામાયણ’નાં ટ્રેલરની ભવ્યતા, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને સ્ટારકાસ્ટ માટે મોટાભાગે વખાણ થયાં છે, પરંતુ ફિલ્મનાં કોસ્ચ્યુમ્સને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા પણ શરૂ થઈ છે. ખાસ તો સાઈ પલ્લવીના સીતાના પાત્રમાં પહેરેલા બ્લાઉઝ અને લારા દત્તાના કૈકેયીના લૂકની ટીકા કરવામાં આવી હતી. હવે ફિલ્મનાં કોસ્ચ્યુમ ડિઝાઇનર્સ રિમ્પલ અને હરપ્રીત નરુલાએ આ વિવાદ પર પોતાનો પક્ષ રજૂ કર્યાે છે.વાતચીતમાં રિમ્પલે જણાવ્યું કે ‘રામાયણ’ જેવી મહાકાવ્ય કૃતિ સાથે લોકોની લાગણીઓ જાેડાયેલી હોવાથી ફિલ્મને લઈને…

Read More

અભિનેત્રી શ્રુતિ હસને ડીપફેકના ગેરકાયદે ઉપયોગ સામે બોમ્બે હાઈકોર્ટનો દરવાજાે ખટખટાવ્યો કેસમાં અનેક ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ અજાણ્યા વ્યક્તિઓને પક્ષકાર બનાવવામાં આવ્યા શ્રુતિ હસને પોતાની ઓળખ, વ્યક્તિત્વ અને પબ્લિસિટી રાઇટ્સના રક્ષણ માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં તેણે એઆઈ દ્વારા બનાવાયેલા ડીપફેક વીડિયો, નકલી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, અનધિકૃત રીતે તેની ઓળખના વ્યાવસાયિક ઉપયોગ અને તેની તસવીરોવાળા મર્ચેન્ડાઇઝના વેચાણ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.આ કોમર્શિયલ કેસમાં અનેક ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ અજાણ્યા વ્યક્તિઓ (જ્હોન ડો પ્રતિવાદીઓ)ને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. શ્રુતિનો આરોપ છે કે આ તમામ તેનાં અધિકારોનું ઉલ્લંઘન કરતી સામગ્રીને…

Read More

હિપની ગંભીર ઈજા અંગે રશ્મિકા મંદાનાની કબૂલાત મેં મારા શરીર સાથે મશીન જેવું વર્તન કર્યું છે : રશ્મિકા મંદાના પોસ્ટમાં રશ્મિકાએ લખ્યું કે શરૂઆતમાં તે આ ઈજાની વાત જાહેર કરવા માંગતી નહોતી, પરંતુ બાદમાં ચાહકો સાથે માહિતી શેર કરવાનો ર્નિણય કર્યાે રશ્મિકા મંદાનાએ પોતાની ગંભીર હિપ ઈજા અંગે પ્રથમ વખત જાહેર કરતાં જણાવ્યું છે કે સતત કામના દબાણ વચ્ચે તેણે પોતાનાં શરીર સાથે મશીન જેવું વર્તન કર્યું હતું. સોશિયલ મીડિયાથી થોડા સમય દૂર રહ્યા બાદ રશ્મિકાએ એક ભાવુક પોસ્ટ શેર કરીને પોતાની ગેરહાજરીનું કારણ જણાવ્યું અને હાલમાં સ્વસ્થ થવાની પ્રક્રિયામાં હોવાની માહિતી આપી છે. રશ્મિકાએ પોસ્ટ સાથે ઘરમાં આરામ દરમિયાનની…

Read More