Author: garvigujrat

દ્રવિડ અને સહેવાગના પુત્રોને મળી તક ઓસ્ટ્રેલિયા શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત આર્યવીર અને અન્વય સપ્ટેમ્બરમા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી એકદિવસીય સિરીઝ માટે ભારતની અન્ડર-૧૯ ટીમમાં સામેલ ભારતીય ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયા U19 ટીમના ભારત પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાની અન્ડર-૧૯ ટીમ ભારતના પ્રવાસે ૩ વનડે અને ૨ મલ્ટી-ડે મેચની સિરીઝ રમશે. આ સિરીઝ માટે ભારતીય અન્ડર-૧૯ ટીમની જાહેરાત કરવામાં આવી છે. રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડ અને વીરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીરને વનડે સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ૧૮ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી વનડે સિરીઝમાં ભારતીય ટીમની કમાન લક્ષ્ય રાયચંદાનીને સોંપવામાં આવી છે, જ્યારે યશબર્ધન ચૌહાણને…

Read More

ભૂકંપ નહીં પણ લેન્ડસ્લાઇડની પ્રચંડ તાકાતથી સિસ્મિક સિગ્નલ સર્જાયા નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂરનું ‘અસલ કારણ’ સામે આવ્યું વર્ષ ૨૦૨૧ માં ભારતના ઉત્તરાખંડમાં પણ આવી જ રીતે હિમાલયનું ગ્લેશિયર તૂટવાથી ૧૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો નેપાળમાં બુધવારે આવેલી અચાનક પૂરની હોનારતે ભારે તબાહી મચાવી છે. આ જળપ્રલયમાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે અને ૧૦૦૦ થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે. વરસાદ કે ભૂકંપ વિના અચાનક આવેલી આ આફત અંગે ભૂવૈજ્ઞાનિકો અને ગ્લેશિયોલોજિસ્ટ્સે ખુલાસો કર્યાે છે કે રાજધાની કાઠમંડુથી ૪૦ માઇલ ઉત્તરમાં આવેલા ગ્લેશિયર પરથી બરફનો એક વિશાળ ટુકડો અચાનક તૂટી પડ્યો હતો. વૈજ્ઞાનિક ભાષામાં આ…

Read More

અશ્લીલ ફોટાના બહાને ડરાવીને અમદાવાદમાં ૭૫ વર્ષનાં વૃધ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી ૫૬ લાખ પડાવ્યા વેરિફિકેશનના નામે વૃદ્ધા પાસેથી મ્યુચ્યુઅલ ફંડ તોડાવીને તેમજ ડિજિટલ કરન્સી ચકાસવાના બહાને ટુકડે-ટુકડે કુલ રૂ.૫૬ લાખ ટ્રાન્સફર કરાવ્યાં અમદાવાદમાં ૭૫ વર્ષનાં વૃધ્ધાને અશ્લીલ ફોટાના બહાને ડરાવીને ડિજિટલ એરેસ્ટ કરી ૫૬ લાખ પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. મુંબઈથી ખરીદેલા સીમ કાર્ડ પર ૨૫ એફઆઈઆર નોંધાઈ હોવાનું કહીને વૃદ્ધને ડરાવ્યા હતા. તેમજ સીબીઆઈના કેસ હોવાનું જણાવ્યું હતું.મળતી વિગત પ્રમાણે, અમદાવાદના ઘુમા વિસ્તારમાં રહેતા ૭૫ વર્ષીય નિવૃત્ત મહિલા પ્રોફેસરને સાયબર ગઠિયાઓએ ડિજિટલ એરેસ્ટ કરીને રૂ.૫૬ લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. ગઠિયાઓએ TRAI અને પોલીસના નામે ફોન કરીને વૃદ્ધાને…

Read More

નેપાળમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની નેપાળમાં કુદરતી આફત વચ્ચે નેપાળમાં ૫.૨ની તીવ્રતાના ભૂકંપથી ભારે ફફડાટ હાલમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે નેપાળી સેના, આર્મ્ડ પોલીસ ફોર્સ અને નેપાળ પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે કુદરતી આફતો સામે ઝઝૂમી રહેલા પડોશી દેશ નેપાળમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ભારે પૂર અને ભૂસ્ખલનની તારાજી વચ્ચે બુધવારે મોડી સાંજે ૫.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. પૂર અને કાટમાળના કારણે દેશના અનેક વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો છે અને રાહત કાર્યાેમાં સતત વિઘ્નો આવી રહ્યા છે.ેંજીય્જીના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કોદારીથી લગભગ ૫૫ કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં નોંધાયું…

Read More

આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને સુરત મનપાના પૂર્વ કોર્પોરેટર પાયલ સાકરીયા, પ્રદેશ સંગઠન મંત્રી મહેશ અણઘણ સહિત આમ આદમી પાર્ટીની ટીમે આજે સુરતના વરાછા વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. આ દરમિયાન તેમણે ખૂબ જ મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો પકડ્યો અને પોલીસને ફોન કરીને બોલાવી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરીયાએ પકડેલી દેશી દારૂની પોટલીઓ બતાવીને કહ્યું હતું કે, આ અમારી સામે પડી છે દારૂની પોટલીઓ અને બાજુમાં શાળા છે અને આ જગ્યા પોલીસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલી છે અને પોલીસે અમને ખૂબ જ પાવર સાથે કહ્યું કે “જાઓ દારૂના અડ્ડા…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લો, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢના કેટલાક વિસ્તાર અને ઉત્તર ગુજરાતમાં અત્યારે બિલકુલ વરસાદ નથી. નિયમ મુજબ પણ સરકારે આ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઈએ. પરંતુ આ સરકાર કોઈનું સાંભળતી નથી. સરકારને કોઈ અવાજ ઉઠાવે એ ગમતું નથી, ત્યારે સેંકડો ખેડૂતો ની માંગ હતી કે દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય, પોરબંદર હોય કે જામનગર હોય ‘ઈસુદાનભાઈ અમને ન્યાય અપાવો, ખેડૂતો મારા પ્રાણ સમાન છે. હું રાજનીતિમાં આવ્યો હોઉં તો એનું એક જ કારણ છે,ખેડૂતો, મજૂરો, શ્રમિકો, ગરીબો અને શોષિતોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે મેં રાજનીતિ પસંદ…

Read More

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે રાજ્યની મહિલા ધારાસભ્યોને તેમના મતવિસ્તારમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસલક્ષી કામો માટે પ્રત્યેકને ₹2 કરોડ લેખે કુલ ₹28 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય અંગે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાતની મહિલાઓ માટે અવાજ ઉઠાવતા કહ્યું હતું કે રક્ષાબંધન નિમિત્તે મહિલા ધારાસભ્યોને વધારાના બે કરોડની ગ્રાન્ટ ફાળવી એ સારી બાબત છે, પરંતુ હવે ગુજરાતની બહેનોને પણ દર મહિને મહિલા સન્માન રકમ ચાલુ કરવી જોઈએ. વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર, ઝારખંડ, પંજાબ, તેલંગાણા અને દિલ્લી સહિત અલગ અલગ તમામ પક્ષોની સરકાર મહિલાઓને દર મહિને એકાઉન્ટમાં રૂપિયા આપે…

Read More

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ગંભીર મુદ્દા પર પોલીસ પ્રશાસન અને સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, એક તરફ ગુજરા તના લોકો દારૂના વેચાણ અને દારૂ પીવાથી લોકો ત્રાહિમામ છે અને લોકો મરી રહ્યા છે. તમે ફાંકા ફોજદારી કરો છો કે “જે વિસ્તારમાંથી દારૂ પકડાશે, તેના પી.આઇ. અને પીએસઆઇને સસ્પેન્ડ કરીશું.” માત્ર વાતો કરીને તમે જનતા સમક્ષ ઉઘાડા પડી ગયા છો. આજે આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા વરાછા વિસ્તારમાં દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવી અને પોલીસને બોલાવવામાં આવી. છતાં પણ પોલીસ હરકતમાં આવી નથી અને હવે જોઈએ છે કે હર્ષ સંઘવી વરાછા પોલીસ સ્ટેશનના…

Read More

​(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જો કરોડો રૂપિયાનો દારૂ વેચતો હોય અને એના સેવનથી લોકો મોતના મુખમાં ધકેલાતા હોય ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાની આત્મકથામાં કયાય મૌખિક કે લેખિત લખ્યું છે કે ગુજરાતમાં દારૂબંધી કરવી? ગાંધી ના ગુજરાતમાં જ્યારે ખુલ્લે આમ દારૂબંધીના ધજીયા ઉડતા હોય અને દારૂના કારણે વારંવાર મૃત્યુના બનાવો બની ગુજરાત દેશભરમાં ચર્ચાનો વિષય બની જતું હોય છે ત્યારે સવાલ એ થાય છે કે દારૂબંધી નાબૂદ કરવામાં આવે તો કોને નુકશાન થાય? એ પણ મોટો સવાલ છે. એમાં સૌ પ્રથમ તો રાજકીય નેતાઓની અને પોલીસ…

Read More

​(છગનલાલ મેવાડા દ્વારા) સુરત. ​ભારતના લોકોની આસ્થા સાથે જોડાયેલા અને કરોડો નું દાન મેળવનાર અયોધ્યાના રામમંદિરમાં થયેલી કરોડો રૂપિયાના દાનની ચોરીનો પર્દાફાશ કરનારા સૌ પ્રથમ પત્રકારો માંના એક એવા પત્રકાર અભિષેક ઉપાધ્યાયેઆરોપ  લગાવ્યો છે કે ગાઝીયાબાદ પોલીસ તેમને અને તેમના પરિવારને હેરાન કરી રહી છે. ૨૧ ઓગસ્ટના રોજ X (એક્સ) પર એક પોસ્ટમાં, પત્રકાર ઉપાધ્યાયે આરોપ લગાવ્યો હતો કે પોલીસ તેમના ઘરે ગઈ હતી અને તેમના પરિવારના સભ્યોની પૂછપરછ કરી હતી. આ રીતે વારંવાર પોલીસ ની મુલાકાત સતત હેરાનગતિનો એક ભાગ છે. ​આ એજ પત્રકાર છે કે જેમના અહેવાલોને કારણે આ દાણચોરી ના સમાચારો રાષ્ટ્રીય સ્તરની હેડલાઈન્સ માં આવ્યા અને…

Read More