- સુરતની શ્યામ સંગીની માર્કેટમાં આગ નહીં, આગચંપી! CCTVમાં કેદ અજાણ્યા શખ્સથી અનેક સવાલો
- ‘નયી નવેલી’માં યામી ગૌતમનો ડાયન અવતાર, ‘તનુ વેડ્સ મનુ’ની મસ્તી સાથે ‘તુંબાડ’નું રહસ્ય
- ‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’માં અજય દેવગન સામે જયદીપ અહલાવત, વિજય સાલગાંવકરની કહાનીનો અંતિમ અધ્યાય
- ‘ડીસી’ની સફળતા બાદ હીરોને BMW, હિરોઇનોને કશું નહીં મળતાં ચાહકોમાં રોષ
- યુવા સાથી સંકેત જાની આમ આદમી પાર્ટીમાં જોડાયા, સંગઠનને મળશે નવી ઊર્જા
- ‘शब्द यज्ञ’ कवि सम्मेलन में महाराष्ट्र के सात रचनाकारों ने बिखेरी काव्य प्रतिभा की इंद्रधनुषी छटा
- શિવમહાપુરાણમાં વર્ણવાયેલી ભગવાન ગણેશજીની દિવ્ય ઉત્પત્તિ, શિરચ્છેદ અને પુનર્જીવનની કથા
- ઇસુદાન ગઢવીએ દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને તાત્કાલિક સહાય આપવા સરકાર સમક્ષ કરી ઉગ્ર માંગ
Author: garvigujrat
ભારતના નિવૃત્ત CDS અનિલ ચૌહાણે કહ્યું ભારતીય સેનાએ પાકિસ્તાનના કિરાણા હિલ્સને ટારગેટ બનાવ્યું નથી સરગોધા તરફ ઘણા આત્મઘાતી ડ્રોન મોકલવામાં આવ્યા હતા, અને તેમાંથી એક તેની ઉડાન ક્ષમતા ગુમાવી હોઈ શકે છે અને પહાડી સાથે ટકરાઈ ગયો હશે ભૂતપૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે ભારતીય સેનાએ પાકિસ્તાનના કિરાણા હિલ્સને ટારગેટ બનાવ્યું નથી, જ્યાં પરમાણુ બોમ્બ રાખ્યા હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું કે સરગોધા તરફ ઘણા આત્મઘાતી ડ્રોન મોકલવામાં આવ્યા હતા, અને તેમાંથી એક તેની ઉડાન ક્ષમતા ગુમાવી હોઈ શકે છે અને પહાડી સાથે ટકરાઈ ગયો હશે. જનરલ ચૌહાણ (નિવૃત્ત)એ ઓપરેશન સિંદૂર અને તેના પરિણામો પર…
નેપાળમાં જળપ્રલય બાદ ભારતમાં એલર્ટ ગંડક-કોસી-ગંગા કિનારે ભયનો માહોલ, ૬ જિલ્લામાં તંત્રમાં દોડધામ નેપાળ-ચીન સરહદ નજીક નદીઓમાં પાણીનો પ્રવાહ વધતા બિહાર અને ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોમાં વહીવટીતંત્રને સાવધાન કરાયું નેપાળમાં અચાનક આવેલા પૂરના કારણે બિહારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નેપાળ-ચીન સરહદ નજીક નદીઓમાં પાણીનો પ્રવાહ ઝડપથી વધતા બિહાર અને ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોમાં વહીવટીતંત્રને સાવધાન રહેવાની સૂચના અપાઈ છે. ખાસ કરીને ગંડક અને કોસી નદીઓના જળસ્તરમાં વધારો થવાની શક્યતાને પગલે ૬ જિલ્લાઓમાં પૂરનું જાેખમ વધી ગયું છે અને તંત્રને તમામ સાવચેતીના પગલાં લેવાના આદેશ આપવામાં આવ્યા છે. ભારત-નેપાળ સરહદથી લગભગ ૧૬૦ કિલોમીટર દૂર આવેલા નેપાળના ફુર્કે ખોલા વિસ્તારમાં…
ઈરાન સંઘર્ષે વૈશ્વિક પરિદૃશ્ય બદલ્યું ગલવાન સંઘર્ષના ૬ વર્ષ પછી ચીન સાથે ભારતના સંબંધો સુધરશે બંને રાષ્ટ્રો તેમની લગભગ ૩,૮૦૦ કિલોમીટર લાંબી વિવાદિત સરહદનો રાજકીય ઉકેલ શોધવાના હેતુથી વાટાઘાટો ચાલુ રાખવા સંમત થયા છે દુનિયા હાલમાં ફક્ત એક જ સંઘર્ષ જાેઈ રહી નથી, પરંતુ મોટા પાયે ઉથલપાથલના સમયગાળામાંથી પસાર થઈ રહી છે, જે બદલાતા જાેડાણો અને નવા સંબંધોના નિર્માણ દ્વારા વર્ગીકૃત થયેલ છે. ઈરાન સાથેના સંઘર્ષની સીધી અસર તેલ બજારો, શિપિંગ અને ફુગાવા પર પડી છે. રશિયા-યુક્રેન યુદ્ધે યુરોપના સુરક્ષા માળખાને બદલી નાખ્યું છે, જ્યારે યુએસ-ચીન દુશ્મનાવટ વેપારથી આગળ વધીને ટેકનોલોજી અને શક્તિ ગતિશીલતાને આવરી લે છે. આ પૃષ્ઠભૂમિ સામે,…
કર્ણાટક હાઈકોર્ટનું અવલોકન ‘પત્ની ઘરકામ કે સાસુ-સસરાની સેવા કરવા બંધાયેલી નથી’ લગ્ન પછી પતિ-પત્નીના સંબંધો અને મહિલાઓના અધિકારો વિશે કર્ણાટક હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી કર્ણાટક હાઈકોર્ટે તાજેતરમાં જ લગ્ન પછી મહિલાઓના અધિકારો અને તેમની આઝાદીને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે એક કૌટુંબિક વિવાદની સુનાવણી દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, પત્ની ક્યાં રહેશે અને તે કેવી રીતે રહેશે, તેનો ર્નિણય પતિ ન કરી શકે. એટલું જ નહીં, પતિ પોતાની પત્ની પર ઘરનું કામ કરવા અથવા તો સાસરિયાઓની સંભાળ રાખવા માટે પણ કોઈ દબાણ લાદી શકે નહીં.હાઈકોર્ટના જસ્ટિસ ચિલાકુર સમલતાની બેન્ચે આ મહિનાની શરૂઆતમાં એટલે કે ૩…
વિકાસ બહલ અને સિદ્ધાંતનું વધુ એક કોલબરેશન સિદ્ધાંત, અલીઝેહની ટ્રાઈબનું શૂટિંગ સપ્ટે.થી શરૂ થશે સિદ્ધાંત ચતુર્વેદીની વિકાસ બહેલ સાથે આ બીજી ફિલ્મ છે. તેમની પહેલી ફિલ્મ ‘દિલ કા દરવાજા ખોલ ના ડાર્લિંગ’ હજી રજૂ થઇ નથી વિકાસ બહેલની આગામી મ્યુઝિકલ ડ્રામા ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને અલિઝેહ અગ્નિહોત્રીની જાેડી ચમકશે. આ ફિલ્મનું નામ કામચલાઉ ધોરણે ‘ટ્રાઇબ’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ યુકેમાં સપ્ટેમ્બરથી શરૂ કરી દેવામાં આવશે. આ ફિલ્મની પ્રેરણા ૧૯૯૦ના દાયકામાં ભાંગડા-ફ્યુઝન પોપના ઉદયમાંથી મળી છે. યુકેનું પંજાબી મ્યુઝિક પરંપરાગત પંજાબી લોકગીતો અને પશ્ચિમી મ્યુઝિક શૈલીનું અનોખું મિશ્રણ છે. ઇમિગ્રેશન કરનારી પેઢીના સંતાનોએ એક પગ પંજાબમાં અને એક પગ…
આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ સંગઠન અને પ્રદેશ કિસાન સેલના પ્રમુખ પ્રવીણ રામે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુજરાતની જનતા માટે અગત્યની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભારે અછત અને દુષ્કાળ જેવી વિષમ પરિસ્થિતિ સર્જાઈ છે. ભારત સરકાર અને રાજ્ય સરકારના ‘દુષ્કાળ મેન્યુઅલ ૨૦૧૬’ના નિયમો અનુસાર, જે વિસ્તારમાં ૧૦ ઇંચ કરતાં ઓછો વરસાદ થયો હોય અથવા સતત ૨૮ દિવસ સુધી વરસાદ ન પડ્યો હોય, તેને નિયમ અને નીતિ મુજબ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો પડે. વર્તમાન સ્થિતિ જોઈએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ૨ ઇંચ (સરેરાશના માત્ર ૬%), અને જામનગરમાં…
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમ ખાતે વિદ્યુત ઉત્પાદન કરતી મેલકો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં છેલ્લા ૨૦ થી ૨૫ વર્ષથી સ્થાનિક કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક નોકરી કરી રહ્યા છે. જેમાંથી અનેક વડીલ કર્મચારીઓની ઉંમર ૫૦ થી ૫૭ વર્ષ થઈ ચૂકી હોવા છતાં, તેમને લઘુત્તમ વેતન પેટે માત્ર ૧૭,૦૦૦ રૂપિયા જ આપવામાં આવે છે. તેમની પાસે વધારે જવાબદારી અને અનુભવ હોવા છતાં તેમના કૌશલ્ય (સ્કિલ) મુજબ હોદ્દો કે યોગ્ય વેતન આપવામાં આવતું નથી. બીજી તરફ, બહારની એજન્સીઓ દ્વારા લાવવામાં આવતા લોકોને ૫૦ હજારથી લઈ ૧ લાખ રૂપિયા…
Essential Hair Care Tips for Monsoon Season—–Shahnaz Husain The monsoon season has a tendency to create hair trouble for most people, but the type of problem and the severity can vary for each individual. The level of humidity increases, along with sudden rain showers, sweat, and surrounding elements. Increased moisture in the air, scalp build-up, frizz and unexpected hair fall are all common concerns that arrive with the rains, making hair care feel like an uphill battle. These also increase oil secretion, leading to an oily and sticky scalp. This attracts dirt and pollution, making the hair dirty. .…
૨૪ વર્ષ પહેલા હોરર ફિલ્મમાં દેખાયેલી અભિનેત્રી માલિની શર્માએ હાલ પહાડોમાં રહીને ખેતી કરે છે વર્ષ ૨૦૦૨ માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર હોરર ફિલ્મ ‘રાજ’ માં બિપાશા બાસુ અને ડિનો મોરિયા મુખ્ય ભૂમિકામાં હતા વર્ષ ૨૦૦૨ માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર હોરર ફિલ્મ ‘રાજ’ માં બિપાશા બાસુ અને ડિનો મોરિયા મુખ્ય ભૂમિકામાં હતા. પરંતુ આ ફિલ્મમાં ‘માલતી’ નો ખૌફનાક રોલ ભજવનાર અભિનેત્રી માલિની શર્માએ પોતાના નાનકડા રોલથી દર્શકોના મન પર ઊંડી છાપ છોડી હતી. ફિલ્મ સુપરહિત થયા બાદ માલિની અચાનક ગ્લેમર દુનિયામાંથી ગાયબ થઈ ગઈ હતી. હવે ૨૪ વર્ષ પછી તેના વિશે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. માલિની શર્મા હાલમાં પૂણેથી આશરે…
રક્ષાબંધન જાહેરાત વિવાદમાં કૃતિ સેનનના સમર્થનમાં રાહુલ ગાંધી મહિલા શું પહેરશે એ તેની પોતાની પસંદ’ : રાહુલ ગાંધી રક્ષાબંધનની એક જાહેરાતના સંદર્ભમાં થઈ રહેલી ભારે ટ્રોલિંગ વચ્ચે કૃતિ સેનને એક વિશેષ પોસ્ટ શેર કરી હતી બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનન હાલમાં પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ભારે ચર્ચામાં છે. હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કૃતિની આ પોસ્ટને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરીને તેનું સમર્થન કર્યું છે, અને મહિલાઓની પસંદગી તથા સ્વતંત્રતા અંગે એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે.રાહુલ ગાંધીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કૃતિની પોસ્ટ શેર કરતાં લખ્યું, ‘એક મહિલા શું પહેરે છે, તે શું કરે છે અને ક્યાં જાય…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


