Author: garvigujrat

ઈરાન પર શરૂ કરી ભયાનક એરસ્ટ્રાઈક જાેર્ડનમાં ૨ અમેરિકન સૈનિકોના મોત ઉપર ભડક્યું અમેરિકા આ કાર્યવાહી બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધી રહ્યો છે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ જણાવ્યું કે શનિવારે સાંજે ૬ કલાક (ઈસ્ટર્ન ટાઇમ) રાષ્ટ્રપતિના નિર્દેશ પર અમેરિકી સેનાએ ઈરાન વિરુદ્ધ નવા હવાઈ હુમલા શરૂ કર્યાં છે. આ હુમલાનો ઉદ્દેશ્ય હોર્મુઝમાં વ્યાવસાયિક જહાજાે માટે ખતરો પેદા કરનારી ઈરાની ક્ષમતાઓને નબળી પાડવાનો અને જાેર્ડનમાં અમેરિકી સૈનિકો પર હુમલો કરનારી ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની કાર્યવાહીનો જવાબ આપવાનો છે. જાેર્ડનમાં ૧૭ જુલાઈએ ઈરાની બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોન હુમલા દરમિયાન બે અમેરિકી સૈનિકોના…

Read More

ખડગે અને રાહુલ ગાંધીનો મોદીને પત્ર રામ મંદિર મામલે નિષ્પક્ષ તપાસની માંગ, કહ્યું- શ્રદ્ધાળુઓ છેતરાયા કોંગ્રેસે ટ્રસ્ટના સભ્યો પર સવાલ ઉઠાવ્યા અને ભક્તોના પૈસાની વિગતો જાહેર કરવાની માંગ કરી હતી અયોધ્યાના રામ મંદિરમાં ભક્તો દ્વારા ચડાવવામાં આવેલા દાન અને ચઢાવાની ચોરીનો મામલો હવે દેશભરમાં એક મોટા રાજકીય વિવાદમાં ફેરવાઈ ગયો છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંયુક્ત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક કડક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે રામ મંદિર દાન ચોરી કેસમાં તાત્કાલિક અસરથી એક સ્વતંત્ર અને વ્યાપક તપાસની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે આ કૌભાંડના કારણે દેશના લાખો…

Read More

ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી પીવી સિંધુએ રચ્યો ઇતિહાસ : જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ઇતિહાસ રચતા જાપાન ઓપન સુપર ૭૫૦નો ખિતાબ પોતાના નામે કર્યો ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ જાપાન ઓપન સુપર ૭૫૦ ટૂર્નામેન્ટમાં વિમેન્સ સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે. ૧૯ જુલાઈ (રવિવાર) ના રોજ રમાયેલા ખિતાબી મુકાબલામાં પીવી સિંધુએ જાપાનની અકાને યામાગુચીને સીધા ગેમોમાં ૨૧-૧૭, ૨૧-૧૭ થી હરાવી. આ ખિતાબી મુકાબલો ૫૦ મિનિટ સુધી ચાલ્યો હતો. પીવી સિંધુ જાપાન ઓપન જીતનારી પ્રથમ ભારતીય બેડમિન્ટન પ્લેયર છે. આ પહેલા આ ટૂર્નામેન્ટના કોઈપણ વર્ગમાં કોઈ ભારતીય ખેલાડીએ ખિતાબ જીત્યો ન હતો. હવે પ્રથમ વખત કોઈ…

Read More

मसूर की दाल से  गुलाबी निखार —–शहनाज़ हुसैन  —————————————————————————————————————————————————————————————————— बरसात के इस उमस भरे मौसम में त्वचा रूखी और बेचैन हो जाती है    जिससे जिससे परेशान होकर हम महंगे उत्पादों की ओर रुख करते है और ब्यूटी पार्लर में अच्छा खासा पैसा फूंक कर आ जाते हैं लेकिन कई बार  केमीकल युक्त सौन्दर्य प्रसाधन फायदे की बजाय नुकसान का सौदा बन जाते हैं / ऐसे में अगर आप रसोई में रखी लाल मसूर  दाल पर भरोसा करें तो सस्ते में चेहरे की प्रकृतिक आभा निखरेगी और जेब पर बोझ भी नहीं पड़ेगा / मसूर दाल प्रोटीन, विटामिन, खनिज और…

Read More

(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતની ટેક્ષટાઇલ માર્કેટોમાં તનતોડ મહેનત મજૂરી કરીને પરિવારનું ભરણપોષણ કરતાં ટેમ્પો ચાલકો અને માલિકોની હાલત આ પૂરના કારણે સૌથી વધુ કફોડી થવા પામી છે. શહેરના રિંગરોડથી માંડીને સારોલી વિસ્તારમાં પ્રતિદિન સેંકડોની સંખ્યામાં ટેમ્પો ચાલકો ધ્વારા યાર્નથી માંડીને તૈયાર કપડાંના માલ સામાનની હેરાફેરી કરવામાં આવતી હોય છે. જોકે ૭ મી જુલાઈના રોજ ભારે પૂરની સ્થિતિ વચ્ચે માલ સાથે ટેમ્પો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. આ ટેમ્પો એક દાયકા કરતાં પણ વધુ જૂના હોવાને કારણે મોટા ભાગના ટેમ્પો માલિકો પાસે વીમા પોલિસી પણ હોતી નથી. જેને કારણે તેઓએ ઉધાર કે વ્યાજે રૂપિયા લાવીને…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ શનિચરા બોટે નામના વ્યક્તિ માટે, ડિસેમ્બર ૨૦૧૨ માં દુ:સ્વપન શરૂ થયું જ્યારે ઘુરબે નામના એક બદમાશ હાથીએ નેપાળના ચિતવન રાષ્ટ્રીય ઉદ્યાન નજીકના માડી શહેરમાં તેના માતા- પિતાને જીવલેણ રીતે કચડી નાંખ્યા હતા. બોટેએ ભયના કારણે તેના પરિવારને લઈને લગભગ નવ માઈલ દૂર રાપ્તિ નદી પાર કરીને જગતપુરમાં સ્થાયી થવાનું નક્કી કર્યું. વર્ષોથી પરિવાર માનતો હતો કે તેઓ ભાગી ગયા છે. પરંતુ આ મહિનાની શરૂઆતમાં ફરી એક દુર્ઘટના બની. આ ઘુરબે નામના હાથીએ જગતપુરમાં પરિવારના ઘરમાં ઘૂસીને બોટેની પુત્રવધુ ૨૫ વર્ષીય આશિકા બોટે અને તેમના ચાર વર્ષના પૌત્ર ભરત બોટેને મારી નાંખ્યા. બોટેએ…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ પાયલ સાકરીયા પોતાની ટીમ સાથે આજે દિલ્હીના જંતર મંતર ખાતે પહોંચ્યા હતા. જંતર મંતર પર પાયલ સાકરીયાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે નીટનું પેપર વારંવાર લીક થઈ રહ્યું છે અને આ રીતે દેશમાં બીજા અનેક પેપર લીક થયા છે તો પછી પરીક્ષાનો શું મતલબ અને આ આખી વ્યવસ્થાનો શું મતલબ? દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એ લોકો પોતાના લોકોના ફાયદા માટે કામ કરી રહ્યા છે. જેના કારણે આજે અહીંયા જંતર મંતર ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ ખૂબ જ દુઃખની બાબત છે કે…

Read More

અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલયમાં અયોધ્યાના શ્રી રામ મંદિરમાં થયેલી દાન ચોરીની ઘટનાને લઈને હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રામભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડનાર દોષિતોને કડકમાં કડક સજા મળે અને આવી ઘટનાઓ ફરી ક્યારેય ન બને તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગુજરાતના સહ પ્રભારી પવન શર્મા, પ્રદેશ મંત્રી અનુપ શર્મા, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર સહિત મોટી સંખ્યામાં પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ લોકોએ સાથે મળીને હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ ગયા હતા. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ…

Read More

ગુજરાતમાં આતંકવાદી નેટવર્ક ઊભું કરવાના એક મોટા દેશવિરોધી કાવતરાનો પર્દાફાશ કરીને ગુજરાત એટીએસ (ATS) દ્વારા વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર તપાસમાં સૌથી ચોંકાવનારું ‘ભરૂચ કનેક્શન’ સામે આવ્યું છે, જ્યાં એક સ્થાનિક મદ્રેસાના બે યુવાનો પ્રતિબંધિત આતંકી સંગઠન સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. ભરૂચની દારુલ ઉલૂમ માટલીવાલા મદ્રેસાના ૨ યુવકોની અટકાયત ATS દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પ્રતિબંધક કાયદા (UAPA) હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન ભરૂચની દારુલ ઉલૂમ માટલીવાલા મદ્રેસામાં અભ્યાસ કરતા બે યુવાનોની સીધી સંડોવણી ખુલી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ નીચે મુજબ છે: મોહમ્મદ ઐયુબ સુણસરા ઉર્ફે મોહમ્મદ ખળી (ઉંમર ૨૦ વર્ષ) – (ભરૂચ માટલીવાલા મદ્રેસા સાથે…

Read More

રીલ્સ બનાવો અને ૩ લાખ મેળવો! બિહાર ટુરિઝમ વિભાગે ઈન્ફ્લુએન્સર માટે લોન્ચ કરી અનોખી સ્પર્ધા સ્પર્ધા માટે બનાવવામાં આવનાર વીડિયો અથવા રીલ્સનો સમયગાળો ૩૦ સેકન્ડથી લઈને ૨ મિનિટ વચ્ચેનો હોવો જાેઈએ બિહારના પ્રખ્યાત અને ઐતિહાસિક શ્રાવણી મેળાને વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ આપવા માટે બિહાર ટુરિઝમ વિભાગ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ વર્ષે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી મેળાની ભવ્યતાને લોકો સુધી પહોંચાડવા માટે દેશભરના સોશિયલ મીડિયા ક્રિએટર્સ અને ઇન્ફ્લુએન્સર્સ માટે એક રાષ્ટ્રવ્યાપી વીડિયો મેકિંગ સ્પર્ધા શરૂ કરવામાં આવી છે.આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય કાવડિયા પરંપરા અને શ્રાવણી મેળાની આધ્યાત્મિક સુંદરતાને સોશિયલ મીડિયાના માધ્યમથી મોટા પાયે લોકો સમક્ષ રજૂ કરવાનો…

Read More