
- Donald Trumpએ ઈરાન યુદ્ધ પૂરું કરવા સમય માગ્યો, NATOની ટીકા ટાળી અને જનતાને ધીરજ રાખવા અપીલ
- Donald Trumpની ઈરાનને ધમકી: 3700 કરોડનો બ્રિજ નષ્ટ, સંઘર્ષ વધુ તીવ્ર બન્યો
- ઈંધણ સંકટમાં Maldives અને Bangladeshએ India પાસે માગી મદદ
- Ajay Devgn ફરી Om Raut સાથે નવી મરાઠા વોરિયર ફિલ્મ માટે જોડાયા
- Salman Khanની ‘માતૃભૂમિ’ વધારાના શૂટિંગથી પોસ્ટપોન, હવે 15 મે રિલીઝની યોજના
- Teri Baaton Mein Aisa Uljha Jiya 2: શાહિદ-ક્રિતિ સાથે જાહ્નવી, મેડોક ફિલ્મ્સે સિક્વલ પર કામ શરૂ કર્યું
- Fatima Sana Shaikh: નોકરીથી આગળ વધીને પોતાની ઓળખ બનાવો, જીવનમાં અનેક ભૂમિકાઓ સ્વીકારો અને વિકાસ કરો
- કૃષ્ણનગરમાં AMTS બસે બળદ ગાડાને ટક્કર મારી, વૃદ્ધને ગંભીર ઇજા
Author: Garvi Gujarat
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના મજૂરોને લઈ જતો ટ્રક ખીણમાં ખાબકતા ૨૨ લોકોના મોત મજૂરોને લઈ જતો ટ્રક પહાડી રસ્તા પરથી લપસીને હજારો ફૂટ ઊંડી ખીણમાં પડ્યો : એક જ વ્યક્તિને બચાવી શકાયો અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં એક ભયાનક અકસ્માત થયો. મજૂરોને લઈ જતી એક ટ્રક ખતરનાક પહાડી રસ્તા પરથી લપસી ગઈ અને હજારો ફૂટ ઊંડા કોતરમાં પડી ગઈ. આ અકસ્માતમાં આશરે ૨૨ મજૂરોના મોત થયા, જ્યારે અત્યાર સુધી ફક્ત એક જ વ્યક્તિને જીવતો બચાવી શકાયો છે. આ અકસ્માત બુધવારે હેલાંગ-ચાગલાઘામ રોડ પર મેટેંગલિયાંગ નજીક થયો હતો. બધા મજૂરો આસામના તિનસુકિયા જિલ્લાના ગેલાપુખુરી ચાના બગીચાના રહેવાસી હતા. તેઓ કોન્ટ્રાક્ટ પર કામ…
આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે કિંગ માટે સુહાનાને ખુદ શાહરૂખ ટ્રેનીગ આપે છે ફરાહ તાજેતરમાં એક કાર્યક્રમ માટે દુબઈ ગઈ હતી, જ્યાં તેણે ખુલાસો કર્યાે હતો કે શાહરૂખ તેની પુત્રીને તાલીમ આપી રહ્યો છે શાહરૂખ ખાન તેની પુત્રી સુહાના ખાનને કિંગ માટે એક્શનમાં તાલીમ આપી રહ્યો છે. સુહાના ખાન કિંગમાં જાેરદાર એક્શન સિક્વન્સ કરતી જાેવા મળશે,બોલીવુડનો કિંગ ખાન ફરી એકવાર તેના ચાહકોના દિલ જીતવા માટે તૈયાર છે. ચાહકો તેની ફિલ્મ, કિંગની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. શાહરૂખ ખાન પણ આ ફિલ્મમાં તેની પુત્રી સુહાના ખાન સાથે જાેવા મળશે. આ પહેલી વાર હશે જ્યારે પિતા-પુત્રીની જાેડી મોટા પડદા પર…
ઇન્સ્ટાગ્રામ પર બ્રેકફાસ્ટ ડેટની તસવીરો શેર કરી ક્રિતિકા કામરાએ ગૌરવ કપૂર સાથે રિલેશનશિપ જાહેર કરી ક્રિતિકાએ ટીવી સિરીયલથી કૅરિઅરની શરૂઆત કરી હતી, તે પછી તે હવે ઓટીટી પર અલગ અલગ પ્રકારની ફિલ્મ અને સિરિઝમાં કામ કરી રહી છે. એક્ટ્રેસ ક્રિતિકા કામરાએ ઇન્ડિયાના જાણીતા ક્રિકેટ હોસ્ટ અને કન્ટેન્ટ ક્રિએટર ગૌરવ કપુર સાથે પોતાની રિલેશનશિપ જાહેર કરી છે. તેણે તેમનાં બંનેનાં કેટલાક ફોટો શેર કર્યા હતા, જેમાં બ્રેકફાસ્ટ ડેટના અલગ અલગ ફોટો હતા. છેલ્લા કેટલાંક મહિનાઓથી તેમના બંને વિશે ચર્ચાઓ ચાલી રહી હતી, તેનો ક્રિતિકાએ જવાબ આપી દીધો છે. કૅપ્શનમાં તેણે લખ્યું હતું, “બ્રેકફાસ્ટ વિથ..”આમ કરીને તેણે ગૌરવ કપુરના જાણીતા શો બ્રેકફાસ્ટ…
શરૂઆતના દિવસોમાં દરેક તક ઝડપી , પણ હવે સમજી-વિચારીને ર્નિણય લઉ છું નવી તક જાેઈતી હોય તો પરિવર્તન સિવાય કોઈ વિકલ્પ નથી: પ્રિયંકા પ્રિયંકા ચોપરા મિસ વર્લ્ડ ૨૦૦૦માં વિજેતા બની હતી અને ત્યારબાદ ધ હીરો: લવ સ્ટોરી ઓફ એ સ્પાય ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યાે હતો પ્રિયંકા ચોપરાએ બોલિવૂડ બાદ હોલિવૂડમાં પણ ઓળખ ઊભી કરેલી છે. ગ્લોબલ આઈકોન તરીકે જાણીતી બનેલી પ્રિયંકાએ કરિયરમાં શરૂઆતના દિવસો અને સંઘર્ષ અંગે વાત કરતા કહ્યું હતું કે, તેની પાસે સારી તકો સામેથી આવતી ન હતી. એક તબક્કે વર્ષમાં એક પછી એક છ ફિલ્મો ફ્લોપ ગઈ હતી અને તેથી ફિલ્મમાં કાસ્ટ કરવામાં પણ લોકો ગભરાતા હતા.…
આવી ચઢેલા એકલા રખડતા વાઘ માટે માંગ.ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે વાઘણની કરી માંગણી.ગુજરાતમાં વાઘને કેવી રીતે વસાવી શકાય તે માટે પ્રયાસો.ગુજરાત હવે ત્રણેય મોટી બિલાડીઓનું ઘર છે. સૌરાષ્ટ્રમાં એશિયાઈ સિંહો, મધ્ય ગુજરાતમાં દીપડાઓ અને દાહોદમાં વાઘ. વન્યજીવ નિષ્ણાતો આને પ્રાદેશિક કોરિડોર કનેક્ટિવિટી માટે ગર્વની બાબત ગણાવી રહ્યા છે. આવામાં ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે વાધણની માંગ કરી છે. રાજ્યના વન વિભાગે વન મંત્રાલયને પત્ર લખી વાઘણ પુરી પાડવા વિનંતી કરી છે. દાહોદના રતનમહાલ અભયારણ્યમાં ફેબ્રુઆરી ૨૦૨૫થી એક નર વાઘ વસવાટ કરી રહ્યો છે, જે મધ્યપ્રદેશથી આવ્યો છે. ગુજરાતના વાઘના નિવાસ સ્થાન તરીકે વિકસાવવાનું ગુજરાત સરકારનું આયોજન છે. વાઘને જાેડી…
હાઈટેક સુવિધાઓથી લેસ હશે ટાઉનશિપ.સલમાન ખાનનો ૧૦૦૦૦ કરોડનો ઈન્વેસ્ટમેન્ટ પ્લાનતેની કંપની દ્વારા સ્પેશિયલ ટાઉનશિપની સાથે જ એક ફિલ્મ એન્ડ ટેલિવિઝન સ્ટુડિયો તૈયાર કરવામાં આવશે.બોલિવૂડના દિગ્ગજ એક્ટર સલમાન ખાને એક મોટો પ્લાન બનાવ્યો છે. આ કોઈ ફિલ્મ સાથે જાેડાયેલો નથી, પરંતુ આ તેનો ઈન્વેસ્ટમેન્ટ પ્લાન છે. તેની કંપની સલમાન ખાન વેન્ચર્સ આવનારા દિવસોમાં ૧૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે અને આ મોટી રકમથી સ્પેશિયલ ટાઉનશિપની સાથે જ એક ફિલ્મ એન્ડ ટેલિવિઝન સ્ટુડિયો તૈયાર કરવામાં આવશે. તેલંગાણા રાઈઝિંગ ગ્લોબલ સમિટના પ્રથમ દિવસે એક્ટર દ્વારા કરવામાં આવી રહેલા રોકાણ અંગેની જાણકારી સામે આવી છે. અહેવાલ પ્રમાણે સલમાન ખાન વેન્ચર્સ (SKV) દ્વારા તેલંગાણામાં બનાવવામાં આવનાર…
મોબાઈલ એપ કે વેબ પોર્ટલ દ્વારા ડેટા કલેક્ટ થશે.૨૦૨૭ની વસતી ગણતરી સંપૂર્ણ ડિજિટલી કરાશે.સાંસદ સનાતન પાંડેના લેખિત પ્રશ્નનો જવાબ આપતા મંત્રી રાયે જણાવ્યું કે, ડિજિટલ પોર્ટલ તૈયાર થઈ રહ્યું છે.કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૭ની રાષ્ટ્રીય વસ્તી ગણતરી ડિજિટલ માધ્યમથી કરવાનો ર્નિણય લીધો છે. મંગળવારે લોકસભામાં આ અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે, ભારતના ઇતિહાસમાં આ પ્રથમ વખત હશે જ્યારે વસ્તી ગણતરી પરંપરાગત કાગળ આધારિત ફોર્મ્સને બદલે મોબાઇલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ દ્વારા પૂર્ણ કરવામાં આવશે. સાંસદ સનાતન પાંડેના લેખિત પ્રશ્નનો જવાબ આપતા મંત્રી રાયે જણાવ્યું કે, વસ્તી ગણતરી માટે એક વિશેષ ડિજિટલ પોર્ટલ તૈયાર કરવામાં…
આર્થિક નુકસાનીનો આંકડો ૧૦૦૦ કરોડને પાર!.ઇન્ડિગો સંકટને કારણે દિલ્હીને મોટો ઝટકો.ઇન્ડિગો એરલાઇન્સમાં ફ્લાઇટ કેન્સલેશનના સંકટને કારણે દિલ્હીના વેપાર, પર્યટન અને અન્ય ક્ષેત્રોને મોટો ફટકો પડ્યો છ..ઇન્ડિગો એરલાઇન્સમાં ફ્લાઇટ કેન્સલેશનના સંકટને કારણે દિલ્હીના વેપાર, પર્યટન અને અન્ય ક્ષેત્રોને મોટો ફટકો પડ્યો છે. ચેમ્બર ઑફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી(CTI)ના ચેરમેન બ્રિજેશ ગોયલના મતે, ઇન્ડિગોની આ સમસ્યાને કારણે દિલ્હીના વેપાર, પર્યટન અને અન્ય ક્ષેત્રોને આશરે રૂ.૧૦૦૦ કરોડના કારોબારનું નુકસાન થયું છે. ગોયલે જણાવ્યું કે ઇન્ડિગો સંકટને કારણે છેલ્લા ૧૦ દિવસમાં દિલ્હીમાં બહારથી આવતાં લોકોની સંખ્યા(FoOfall)માં ૨૫ ટકા જેટલો મોટો ઘટાડો થયો છે. આના પરિણામે અહીંની હોટેલો, રેસ્ટોરન્ટ્સ, બેન્ક્વેટ્સ અને રિસોર્ટ્સના હજારો બુકિંગ રદ થઈ…
૨૦૩૦ સુધી ૧૦ લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો.અમેઝોન ભારતમાં ૩.૧૪ લાખ કરોડનું કરશે રોકાણ.કંપની ભારતમાં AI-આધારિત ડિજિટાઇઝેશન, નિકાસ વૃદ્ધિ અને રોજગાર સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરશ.ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોન ૨૦૩૦ સુધીમાં ભારતમાં તેના તમામ બિઝનેસ સેગમેન્ટમાં આશરે રૂ.૩.૧૪ લાખ કરોડનું જંગી રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ જાહેરાત કંપનીના એમેઝોન સંભવ શિખર સંમેલન દરમિયાન કરવામાં આવી હતી. એમેઝોનના ઇમર્જિંગ માર્કેટ્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે કંપની ભારતમાં છૈં-આધારિત ડિજિટાઇઝેશન, નિકાસ વૃદ્ધિ અને રોજગાર સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરશે. અગ્રવાલના મતે, એમેઝોન તેના પ્લેટફોર્મ દ્વારા ભારતમાંથી નિકાસને વર્તમાન $૨૦ બિલિયનથી વધારીને $૮૦ બિલિયન કરવાનો લક્ષ્ય રાખે છે. કંપની ૨૦૩૦…
કોણ બનશે PM મોદીના ઉત્તરાધિકારી?.ભાજપ અને મોદીજી પરસ્પર ચર્ચા કરશે અને ર્નિણય લેશે : ભાગવત.ચેન્નાઈમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી વર્ષ સમારોહ અવસરે ચેન્નાઈમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે મહત્વપૂર્ણ સવાલોના જવાબ આપ્યા. એક સવાલના જવાબમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી બાદ દેશના પ્રધાનમંત્રી પદની કમાન કોને સોંપવામાં આવશે તો ભાગવતે કહ્યું કે તેના પર ભાજપ અને મોદીજી પરસ્પર ચર્ચા કરશે અને કોઈ ર્નિણય લેશે. ભાગવતે આ અવસરે તમિલનાડુમાં આરએસએસની મર્યાદિત ઉપસ્થિતિ ઉપર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે તમિલનાડુમાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



