- નીરજ ચોપડાનો મહારેકોર્ડ, કોમનવેલ્થમાં જેવલિનના 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા
- IRCTCની FTR સેવા શરૂ: લગ્ન, પ્રવાસ કે યાત્રા માટે હવે આખો કોચ અથવા ટ્રેન ભાડે બુક કરો
- પાકિસ્તાનમાં ‘કોકરોચ પાર્ટી’થી સરકાર ચિંતિત, Gen Zના અભિયાનથી રાજકારણમાં ખળભળાટ
- ₹500ના ઇનામથી બદલાયું જીવન, જાદુમણિ સિંહે કોમનવેલ્થ ગેમ્સ 2026માં જીત્યો સિલ્વર મેડલ
- પ્રીતિ પવાર બાદ જાસ્મીન લંબોરિયાનો ગોલ્ડ, કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય દીકરીઓની ધમાકેદાર સિદ્ધિ
- જુલાઈમાં GST કલેક્શન 15.4% વધીને ₹2.11 લાખ કરોડ, આયાત અને ઘરેલુ આવકમાં જોરદાર ઉછાળો
- સુપ્રીમ કોર્ટે ભોજશાળા પાસે નમાઝને મંજૂરી આપી, પેલેટ ગન પર સંપૂર્ણ પ્રતિબંધનો ઇનકાર
- એવરેસ્ટ નજીક ચીનનું હાઈ-એલ્ટિટ્યુડ ડ્રોન સેન્ટર, સરહદ સુરક્ષા વચ્ચે ભારતની ચિંતા વધી
Author: garvigujrat
Casino Yonibet pour les joueurs français – Catalogue de jeux et principales catégories disponibles ▶️ JOUER Содержимое Le catalogue de jeux de Casino Yonibet pour les joueurs françaisLes jeux de tableLes slotsLes jeux de cartesLes jeux de hasardLes bonus de Casino YonibetLes conditions de jeuLa sécurité du Casino YonibetCasino Yonibet pour les joueurs français : Catalogue de jeux et principales catégories disponiblesLe catalogue de jeuxLes jeux de tableLes jeux de machine à sousLes principaux jeux de machine à sous Si vous êtes un joueur de casino français, vous êtes au bon endroit ! Le casino yonibet est l’un des plus…
આમ આદમી પાર્ટીના પ્રદેશ માલધારી સેલના અધ્યક્ષ કિરણ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતનો ખેડૂત અને ગુજરાતનો માલધારી ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિમાં છે. જેમ ઉપરથી ઈન્દ્રદેવ નારાજ હોય અને નીચેથી આપણી સરકાર નારાજ હોય, તેમજ કૃષિ મંત્રી પણ નારાજ હોય એવું જોવાઈ રહ્યું છે. ખેડૂતો આંદોલન કરીને બેઠા છે, તેવી જ રીતે કચ્છમાં માલધારીઓની પરિસ્થિતિ ખૂબ કફોડી થઈ છે. કચ્છ જિલ્લામાં વરસાદ ન આવતા માલધારીઓની હાલત ખરાબ છે. કચ્છના વિસ્તારોમાં આજે માલધારીઓ પોતે ઈચ્છે તો પણ સ્થળાંતર કરી શકે તેમ નથી, કારણ કે તેમનું પશુધન ખૂબ નબળું પડી ગયું છે. માલધારીઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે કે આજે આવશે, કાલે આવશે…
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે રથયાત્રાનો પવિત્ર દિવસ છે અને ભગવાન જગન્નાથ સૌનું ભલું કરે એવી પ્રાર્થના છે. આજે આખા અમદાવાદમાં ભગવાન જગન્નાથના હોર્ડિંગ્સ લાગેલા છે પણ સામાન્ય સંસ્કાર અને સામાન્ય સમજની વાત છે કે જ્યારે ભગવાનનો ફોટો ઉપયોગમાં લેવાય તો એની ઉપર બીજા કોઈનો ફોટો લગાવવો ન જોઈએ પરંતુ આજે આ બધા હોર્ડિંગ્સ જોઈને દુઃખ થાય છે અને જાણે ભગવાન આ લોકોના આશીર્વાદ લેવા નીકળવાના હોય એ રીતનું ચિત્ર દેખાઈ રહ્યું છે. તો આ એ લોકોની બુદ્ધિનો પ્રદર્શન છે. વધુમાં આમ આદમી પાર્ટીના નેતા હિમાંશુ…
મૌલવી જરજિસ અંસારીના નિવેદન પર હોબાળો ભગવાન શ્રીકૃષ્ણ મુસ્લિમ હતા અને ઇસ્લામનો પ્રચાર કરતા હતા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ખોટો અર્થઘટન કરીને તેમણે કૃષ્ણને પાંચ સમયના નમાજી ગણાવ્યા : આ નિવેદનથી હિન્દુ સંગઠનોમાં રોષ ઉત્તર પ્રદેશના ઇટાવા ગામના મુસ્લિમ મૌલાના જરજિસ અંસારીનું એક વિવાદિત નિવેદન સોશિયલ મીડિયા પર જાેરદાર ચર્ચામાં આવ્યું છે. મૌલાનાએ હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રીકૃષ્ણ પર એક વિવાદાસ્પદ દાવો કરીને નવો વિવાદ છેડ્યો છે, જેને પગલે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં મૌલાના જરજિસ અંસારીએ દાવો કર્યો છે કે ભગવાન શ્રીકૃષ્ણ વાસ્તવમાં મુસ્લિમ હતા અને તેઓ દીન (ઇસ્લામ)નો પ્રચાર-પ્રસાર…
પૂણે હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી સરકાર કે મુખ્યમંત્રીની ટીકાને રાષ્ટ્ર સામે યુદ્ધ છેડયાનું ગણી શકાય નહીં દરેક નાગરિકને સરકારનાં કાર્યાે પર ટિપ્પણી કરવાનો, પ્રશંસા કરવાનો અને ટીકા કરવાનો અધિકાર છે સરકાર કે મુખ્યમંત્રીની ટીકાને રાષ્ટ્ર સામે યુદ્ધ છેડયાનું ગણી શકાય નહીં. દરેક નાગરિકને સરકારનાં કાર્યાે પર ટિપ્પણી કરવાનો, પ્રશંસા કરવાનો અને ટીકા કરવાનો અધિકાર છે એમ પુુણેની એક કોર્ટે એનસીપી એસપીના એક પદાધિકારીને જામીન આપતાં જણાવ્યું હતું.આ વર્ષે એપ્રિલમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના મોર્ફ કરેલા ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરતા કરવા અને નક્સલવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી સામગ્રી પોસ્ટ કરવાના આરોપસર શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી)ના સોશિયલ મીડિયા વિંગના રાજ્ય…
ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ તબાહ અમેરિકા-ઈરાન તણાવ ચરમસીમાએ; હોર્મુઝ સ્ટ્રેટ પર બીજાે મોટો પ્રહાર આ પહેલા ૧૩ એપ્રિલથી ૧૮ જૂન દરમિયાન પણ અમેરિકાએ ઈરાની બંદરો બ્લોક કરીને ૯ જહાજાે નિષ્ક્રિય કર્યા હતા અને ૧૪૦ થી વધુ જહાજાેના રૂટ ડાયવર્ટ કર્યા હતા પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં સૈન્ય તણાવ અત્યંત ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાન સામેની સૈન્ય કાર્યવાહીના સતત પાંચમા દિવસે પણ ઈરાની સૈન્ય ઠેકાણાઓ પર ભીષણ હુમલા ચાલુ રાખ્યા છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ ના જણાવ્યા અનુસાર, હોર્મુઝ જળડમરુમધ્યમાં ઈરાનના બંદરો પર લાદવામાં આવેલી નાકાબંધી તોડવાનો પ્રયાસ કરી રહેલા એક ખાલી ઓઈલ ટેન્કરને અમેરિકી એરક્રાફ્ટે હેલફાયર મિસાઈલો દાગીને નિષ્ક્રિય…
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત શહેરમાં DCP તરીકે SOG શાખામાં ફરજ બજાવતા રાજદીપ નકુમ તેમના વર્તનના કારણે છેલ્લા દોઢ બે મહિનાથી ચર્ચામાં છે. તા.૩૦/૦૫/૨૦૨૬ ના રોજ સુરત શહેરના વેડ રોડ ઉપર આવેલ નાસિર નગરના મકાનો તોડવામાં સૌથી મોટું પીઠબળ રાજદીપસિંહ નકુમે પૂરું પાડેલ છે. તેઓની ફરજ ના હોવા છતાં બનાવના સ્થળે પહોંચી જઈ બિલ્ડર સાથેના મેળાપીપણામાં અંગત લાભ માટે ભૂંડી ભૂમિકા ભજવેલ છે. સુરત મ.ન.પા એ બળજબરીપૂર્વક નાસિરનગર ના ૧૫૦ જેટલા મકાનો ધ્વસ કરાવેલ છે. તે સમયે મકાનોના માલિકોને જ્યારે હાઇકોર્ટમાં જવું હોય તો જાવ તેવી ખુલ્લી ધમકી પણ તેઓએ આપેલ હતી. હાલ આ બાબત ગુજરાત…
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આજે સોનમ વાંગચુકની અનિશ્ચિત ભૂખ હળતાળનો ૧૯ મો દિવસ છે. અને તેમના બગડતા સ્વાસ્થય અંગે ચિંતાઓ વધી ગઈ છે. દિલ્હીના જંતર-મંતર પર ભૂખ હળતાળ પર રહેલા વાંગચૂકે હવે સમર્થન અને પોતાનો જીવ બચાવવા માટે દિલ્હી હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે. દિલ્હી હાઇકોર્ટે અરજી સ્વીકારી છે. ટેકનિકલ કારણોસર કાલે બુધવાર,૧૫ જુલાઇ ના રોજ સુનાવણી થઈ શકી નથી. જોકે, કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે.આ મામલાની સુનાવણી આવતીકાલે થવાની અપેક્ષા છે. અરજીમાં જણાવવામાં આવેલા મુખ્ય મુદ્દાઓ:- બે દિવસમાં મૃત્યુનું જોખમ. કાર્યકર્તા અને વકીલ રાકેશ કુમાર સૈની ધ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો અત્યંત નાજુક…
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત દેશ ભરમાં સુપ્રસિદ્ધ ઓલીયા શહેનશાહે સુરત હઝરત ખ્વાજા દાના સાહબની દરગાહ શરીફ બડેખા ચકલા સંદલ ઉર્સની ઉજવણી કોમી એકતાના માહોલમાં ૪૩૨ માં વર્ષનો સંદલ તા.૧૮-૦૭-૨૦૨૬ – શનિવાર ના રોજ અને ઉર્સ તા.૧૯-૦૭-૨૦૨૬ રવિવારના રોજ સજ્જદાનશીન મીર સૈયદ ફીરોઝ સૈયદ ઇબ્રાહીમની સરપરસ્તીમાં થશે. આ પ્રસંગે પૂર્વ કોર્પોરેટર ઇકબાલભાઈ પટેલ, દરગાહ ટ્રસ્ટીઓ સૈયદ આહમદભાઈ, સૈયદ અલ્તાફભાઈ તથા હાજી નાશીરભાયા, મુન્ના બાપુ, હાજી ખલીલભાઈ ચાવાળા, ગુલામ મુસ્તુફા, અલાઉદ્દીન પટેલ, આસીફ પટેલ, સમીર નાનવાલા, આરીફ ટેલર, અમીન બાપુ, બાબા દરગાહ, અકરમ પઠાણ, માજીદ પટેલ, હુનેફ શેખ વગેરે દરગાહ શરીફના આજુબાજુના વિસ્તારમાં બડેખા ચકલામાં…
‘સેન્સર બોર્ડ બંધ કરો!’ ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માના નિવેદનથી બોલીવૂડમાં ભૂકંપ ફિલ્મોમાં જે રીતે સેન્સર બોર્ડ દ્વારા કાપ મૂકવામાં આવે છે એ યોગ્ય નથી. આ મુદ્દાનો તેમણે જાહેરમાં વિરોધ કર્યાે છે સતત પોતાના નિવેદનથી ચર્ચામાં રહેતા ફિલ્મનિર્માતા રામ ગોપાલ વર્માં ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ મૂકીને તેણે જે વાત કહી એ ચોંકાવનારી છે. એક્સ પર પોસ્ટ શૅર કરતા કહ્યું હતું કે, સેન્સર બોર્ડ ઉપર જ પ્રતિબંધ જાહેર કરી દેવો જાેઈએ.આ પહેલા રામ ગોપાલ વર્માએ ફરહાન અખ્તરની ફિલ્મ ડોન-૩ને લઈ જે વિવાદ થયો એમાં રણવીરસિંહનું સમર્થન કર્યું હતું. આ કારણે મેકર્સ વચ્ચે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



