Author: garvigujrat

ભગવાન અને સંતોની કૃપાથી આવેલ બાળકો હંમેશાં તેજસ્વી અને ચબરાક હોય છે. બાર જ્યોતિર્લિંગ પૈકી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ નવમા નંબરનું છે.વૈદ્યનાથ જ્યોર્તિલિંગ અંગે પુરાણોમાં એક કરતાં વધુ કથાઓનું વર્ણન છે.પરલી વૈદ્યનાથ જ્યોર્તિલિંગ મરાઠવાડામાં આવેલું છે.પરલી મહારાષ્ટ્રના બીડ જીલ્લામાં આવેલું પુરાણું નગર છે તે કાંતિપુર કે વૈજયંતિ તરીકે પણ ઓળખાય છે,તે મેરૂ કે નાગ નારાયણ પર્વતના ઢોળાવ ઉપર બ્રહ્મા-વેણુ અને સરસ્વતી નદીઓના સંગમ આગળ આવેલું છે. શિવજીનાં બાર જ્યોતિર્લીંગમાંનાં ચાર તો એકલા મહારાષ્ટ્ર રાજ્યમાં છે એટલે અહીં જ્યોતિર્લીંગોનું ખાસ મહત્વ છે.પરલીના જ્યોતિર્લીંગનો શિવભક્ત અહલ્યાદેવી હોલ્કરે ઈ.સ.૧૭૦૬માં જીર્ણોધ્ધાર કરાવ્યો હતો.વૈજનાથ મંદિર પત્થરનું બનેલું છે.આગળ મોટો દીપ સ્થંભ છે.ગર્ભગૃહ ઉંડું છે.પૂજા કરતી વખતે મનમાં…

Read More

એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- તમે ક્યાં છો? શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ વીડિયોમાં શ્વેતા તિવારી કહી રહી છે કે, મેં ઈન્સ્ટામાર્ટ પરથી રેડ બુલ મંગાવ્યો હતો અને તેની સાથે એક વંદો પણ ઘરે આવ્યો જાણીતી ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે તેને ઓનલાઈન ઓર્ડર કરવામાં આવેલી આઈટમમાં કોકરોચ જાેવા મળ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રીએ FDA ચીફ તુકારામ મુંડેને ટેગ કરીને પૂછ્યું છે કે, ‘તમે ક્યાં છો?‘ ખરેખર, તાજેતરમાં જ શ્વેતા તિવારીએ સ્વિગી ઈન્સ્ટામાર્ટ પરથી સામાન ઓનલાઈન ઓર્ડર કર્યો અને તેની અંદર એક વંદો મળ્યો. આગળ શું થયું કે અભિનેત્રીએ…

Read More

અનુપમા પરમેશ્વર મહિલા હોવા પર અનુભવે છે શરમ એક સમયે ૧૧ બાળકોના સપના જાેનારી હીરોઈન હવે મા બનવા નથી માગતી દક્ષિણ ભારતીય એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરને પોતાના જૂના સંબંધને લઈ ભાવુક થતાં ખુલાસો કર્યો છે દક્ષિણ ભારતીય એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરને પોતાના જૂના સંબંધને લઈ ભાવુક થતાં ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે કેવી રીતે એક્સ પાર્ટનરના વ્યવહારે તેના આત્મવિશ્વાસ, કરિયર અને ખુદના વિચારો પર ગાઢ અસર પાડી. અનુપમાએ કહ્યું કે, તેને પોતાના પીરિયડ્સ અને મહિલા હોવા પર શરમ અનુભવાતી હતી. તેણે એવું પણ કહ્યું કે, સંબંધોના અનુભવે તેના મધરહૂડના દ્રષ્ટિકોણને સંપૂર્ણપણે બદલી નાખ્યો. દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરને હાલમાં…

Read More

બોલીવુડના ફેમસ ડિરેક્ટરે કર્યો ખુલાસો એક સમયે રેખા અમિતાભ બચ્ચનને પોતાનો પતિ માનવા લાગી હતી પુસ્તકમાં જ લેખક યાસિર ઉસ્માને ઉમરાવ જાનના નિર્દેશક મુઝફ્ફર અલીના હવાલેથી રેખા અને અમિતાભ બચ્ચનના સંબંધને લઈને આ વાત લખી છે બોલીવુડમાં ઘણીવાર એવું થાય છે કે એક સાથે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યા પછી હીરો હીરોઇન એકબીજાના પ્રેમમાં પડે. પ્રેમમાં પડ્યા પછી ઘણા એક્ટર્સ લગ્ન કરી લેતા હોય છે તો ઘણાની લવ સ્ટોરીનો દુ:ખદ અંત આવી જતો હોય છે. પરંતુ તેની ચર્ચા વર્ષો સુધી થાય છે. આવી જ લવ સ્ટોરી છે અમિતાભ બચ્ચન અને રેખાની. એ વાત સૌ કોઈ જાણે છે કે રેખા અમિતાભ…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા ઈનચાર્જ રજનીકાંત વાઘાણી, અને નવસારી લોકસભા ઈનચાર્જ પંકજ તાયડેએ સુરતમાં પત્રકાર પરિષદ યોજી હતી. આ પરિષદમાં પત્રકારોને સંબોધતા ’આપ’ નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે ભાવનગરમાં જે ઘટના ઘટી છે તેનાથી સમગ્ર ગુજરાત અત્યંત દુઃખી છે, કારણ કે અત્યાર સુધીમાં દસ જેટલા લોકો નકલી દારૂ પીવાના કારણે મોતને ભેટ્યા છે. આ ઘટનાથી સમગ્ર ગુજરાતની જનતા આંદોલિત છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની સાથે સમગ્ર ટીમે ગઈકાલે ભાવનગરમાં હોસ્પિટલની મુલાકાત લઈને મૃતક તેમજ પીડિત પરિવારો સાથે સાંત્વના વ્યક્ત કરી હતી. આ સમગ્ર ઘટના આપણા સૌની…

Read More

દ્વાદશ જ્યોર્તિલિંગ પૈકીનું છઠ્ઠું ભીમાશંકર મહાદેવનું મંદિર પુનાથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં  ભીમા નદીના ઉદગમ સ્થાન પાસે આવેલું છે. સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ભગવાન શિવના દ્વાદશ પવિત્ર જ્યોતિર્લિંગોનું અત્યંત મહિમાવંત સ્થાનાંતર છે.આ બાર જ્યોતિર્લિંગો ભગવાન શિવના સાક્ષાત દિવ્ય પ્રગટીકરણના પ્રતીક મનાય છે જ્યાં મહાદેવ સ્વયં સ્વયંભૂ જ્યોતિ સ્વરૂપે બિરાજમાન થઈ ભક્તોના કલેશ દૂર કરે છે.દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર મુજબ "ભીમાશંકર એ આ ૧૨ પવિત્ર ધામો પૈકીનું છઠ્ઠું જ્યોતિર્લિંગ છે. આ પવિત્ર ધામ મહારાષ્ટ્ર રાજ્યના પુણે જિલ્લાના ખેડ-રાજગુરૂ નગર તાલુકામાં આવેલું છે.પુણેના શિવાજી નગરથી આશરે ૧૨૭ કિલોમીટર દૂર પશ્ચિમ ઘાટની રમણીય સહ્યાદ્રિ પર્વતમાળાના ઉત્તુંગ શિખરો, ગીચ જંગલો અને વાદળોની વચ્ચે સ્થિત…

Read More

નર્મદા ભારતની પવિત્રતમ નદીઓમાંની એક છે,તેનો ઉદગમ્ અમરકંટકમાંથી થાય છે અને પશ્ચિમ દિશામાં વહેતી નર્મદા ખંભાતના અખાતને મળે છે.નર્મદાનું પ્રાચીન નામ ‘રેવા’ છે.નર્મદા નદીના કિનારે ખંડવા પાસે વિંધ્ય પર્વતમાળામાં એક પવિત્ર સ્થાન આવેલું છે,જ્યાં ભગવાન શિવનું પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ ‘ૐકારેશ્વર’ બિરાજમાન છે. ૐકારેશ્વર ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે.આ પવિત્ર ધામ નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે,જેને માંધાતા અથવા શિવપુરી કહેવામાં આવે છે.આ ટાપુનો આકાર ‘ૐ’ જેવો દેખાય છે. અહીં ૐકારેશ્વર અને મમલેશ્વર નામે બે પવિત્ર શિવધામો આવેલાં છે.ૐકારેશ્વર જ્યોતિર્લિંગ સાથે અનેક દંતકથાઓ અને લોકપ્રચલિત કથાઓ જોડાયેલી છે,તેમાંથી એક અત્યંત પ્રસિદ્ધ કથા વિંધ્ય પર્વત,દેવર્ષિ નારદ અને ભગવાન શિવ સાથે સંકળાયેલી…

Read More

મનના બંધનોમાંથી આઝાદી જ વાસ્તવિક મુક્તિ છે. સમગ્ર ભારતવર્ષ જ્યાં સ્વતંત્રતા દિવસને રાષ્ટ્રભક્તિ,ગૌરવ અને ઉલ્લાસ સાથે ઊજવી રહ્યું હતું, ત્યાં સંત નિરંકારી મિશને આ ઐતિહાસિક અવસરે બ્રહ્મજ્ઞાન દ્વારા પ્રાપ્ત આંતરિક સ્વતંત્રતાના દિવ્ય સંદેશને પણ જન-જન સુધી પહોંચાડ્યો.આ પર્વ એ સત્યને સાકાર કરે છે કે વાસ્તવિક મુક્તિ બાહ્ય બંધનોમાંથી નહીં પરંતુ અજ્ઞાન,અહંકાર અને ભેદભાવથી મુક્ત થઈને આત્મબોધ અને પરમાત્મબોધની અનુભૂતિમાં નિહિત છે. મુક્તિપર્વનો આ પાવન અવસર પરમ શ્રદ્ધેય સતગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિતજીના પાવન સાન્નિધ્યમાં દિલ્હી સ્થિત નિરંકારી સરોવર સમક્ષ,ગ્રાઉન્ડ નં.૨,નિરંકારી ચોક, બુરાડી રોડ પર શ્રદ્ધા,ભક્તિ અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં આયોજિત થયો.વિદેશોની વિસ્તૃત કલ્યાણકારી પ્રચારયાત્રાના સફળ સમાપનના લાંબા અંતરાલ…

Read More

યુએઈએ ઇરાન સાથેના વ્યાપારી સંબંધો ખતમ કર્યા યુરોપમાં અમેરિકાના સ્થળો પર હુમલાની ઇરાનની તૈયારી ઇરાને અમેરિકાને ધમકી આપી છે કે, જાે ટ્રમ્પ યુદ્ધ વધારશે તો ઇરાન મધ્યપૂર્વથી આગળ વધીને યુરોપમાં અમેરિકાના લશ્કરી થાણા પર હુમલો કરશે ઇરાન હવે અમેરિકા સામેના યુદ્ધને યુરોપ સુધી લઈ જવાનું ખોફનાક આયોજન તૈયાર કરી રહ્યુ છે. ઇરાન અમેરિકા પર એવો બરોબરનો પ્રહાર કરવાની તૈયારીમાં લાગી ગયું છે કે તે મધ્યપૂર્વની દિશા જ ભૂલી જાય. ઇરાન અમેરિકા સાથે આર પાર કરવાના મિજાજમાં છે. જાે ટ્રમ્પ હજી પણ યુદ્ધ વધારશે તો ઇરાન મધ્યપૂર્વથી આગળ વધીને યુરોપમાં અમેરિકાના લશ્કરી થાણા પર હુમલા કરશે. ઇરાને આ યુદ્ધને અત્યાર સુધીમાં…

Read More

પાકિસ્તાનને ભારતનો ‘જડબાતોડ’ જવાબ દિલ્હી હાઈ કમિશન બહાર ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર કાર્યવાહી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર સુરક્ષા પરિમિતિ તરીકે ઉભા કરાયેલા ટ્રાફિક બોલાર્ડ અને બેરિકેડ્સ દૂર કર્યા છે ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી તણાવ ફરી એકવાર વધ્યો છે. ભારતે રાજદ્વારી મોરચે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. ઇસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસની બહાર સુરક્ષા બેરિકેડ્સ દૂર કર્યાના ત્રણ દિવસ પછી, નવી દિલ્હીમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનની બહારના તમામ ગેરકાયદેસર અતિક્રમણ અને સુરક્ષા વાડ દૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત, પાકિસ્તાની દૂતાવાસના વિઝા વિભાગની નજીક ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો પણ દૂર કરવામાં આવ્યા છે. અધિકારીઓ દ્વારા…

Read More