Author: Garvi Gujarat

આમ આદમી પાર્ટી પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાતીમાં કહેવત છે કે “પડ્યા ઉપર પાટુ”, એટલે કે માણસ પોતે દુખી હોય અને એમાં વધારાનુ પાછું દુખ આવે. આવી જ સ્થિતિ ગીર સોમનાથના ખેડૂતો સાથે આજે ઊભી થઈ છે. આજે ગુજરાતના ખેડૂતોની સ્થિતિ દયનિય છે અને એમાં પણ ગીર સોમનાથ જિલ્લાની અંદર કમોસમી વરસાદ પડ્યો છે. સૌની ગામ અને આજુબાજુના ગામડાઓમાં કમોસમી વરસાદ આવ્યો છે. તેના કારણે લસણની ખેતી હોય, બાગાયતની ખેતી હોય અને અન્ય પાકોમાં પણ ભારે નુકસાન થયું છે. આમ આદમી પાર્ટી પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વધુમાં જણાવ્યુ હતુ કે ખેડૂતો પહેલાથી જ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. મહારાષ્ટ્રના નાસિકનો ભોન્દુબાબા ઉર્ફે અશોક ખેરાત આજકાલ મહારાષ્ટ્રમાં નરપિશાચ, અઘોરી, લિંગપ્રતાપી, બળાત્કારી, રાક્ષસ, દલાલ જેવા વિશેષ્ણથી નવાજાઈ રહ્યો છે. પરંતુ એનાથી વધુ એ ભોન્દુ અર્થાત ઢોંગી,ફરેબીબાબા તરીકે ઓળખાતો થયો છે. આ ઢોંગી બાબાની વિગતો જેમ જેમ બહાર આવતી જાય છે તેમ તેમ મહારાષ્ટ્રના રાજકારણમાં અને સમાજમાં ધરતીકંપ સમાન આંચકા આવતા જાય છે. આ ઢોંગી બાબા એ જ્યોતિષ, પૂજા, સમસ્યાઓના નિવારણ કરવા તેમજ દોરા-ધાગાના ધતિંગો હેઠળ અને કહેવવાતી ખાનગી પુજાવિધિના નામે આ ભોન્દુએ સ્ત્રીઓના કપડાં ઉતરાવી લીધા હતા. અમુક સાથે પરાણે શરીર સંબંધો બાંધ્યા હતા. સીસીટીવીમાં કેદ થયેલી એ ઘડીઓની વિડીયો વડે ગુરુઘંટાલ ઢોંગીબાબા ઉર્ફે અશોક ખેરાત…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારતમાં ધર્મના નામે અધર્મનું આચરણ કરી ફેલાવાતી અંધશ્રધ્ધાનો ભોગ મોટા ભાગે મહિલાઓ જ બની રહી છે. એક બાજુ આપણે સનાતન ધર્મની વાત કરીએ અને બીજી બાજુ એજ ધર્મને કલંકિત કરતાં બાબાઓ જેવાકે બાગેશ્વર ધામ ના ધિરેન્દ્ર શાસ્ત્રીના ગુરુ રામભદ્રાચાર્ચ મહારાજે મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી છે. એવા માં રામરહિમ જેવાએ તો મહિલાઓ સાથે ઐયાશીઓ કરી કેટલીય મહિલાઓના જીવન બરબાદ કરેલ છે. અને પત્રકારના મોત માટે જેલના સળિયા પણ ગણતા થઈ ગયા છે. એવા આપણા દેશમાં આવા બાબાઓ બાપુઓની દુકાનો આટલી બધી કેમ જોરમાં ચાલે છે? તો એની પાછળનું કારણ છે આપણાં ખંધા ખેલાડીઓ અને કાચંડાની માફક…

Read More

ટ્રમ્પે ભાષણમાં ખુલ્લેઆમ NATO દેશોની ટીકા પણ કરી ન હતી ટ્રમ્પે ઇરાન યુદ્ધ પૂરું કરવા અમેરિકન જનતા પાસે વધુ સમય માગ્યો વ્હાઇટ હાઉસમાં ઈસ્ટર પ્રસંગે તેમણે સ્વીકાર્યું હતું કે લોકો હવે યુદ્ધ સમાપ્ત થાય તેવું ઇચ્છે છે ઇરાન સામે યુદ્ધ ચાલુ કર્યા પછીના પોતાના પ્રથમ રાષ્ટ્રવ્યાપી ભાષણમાં અમેરિકાના પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની જનતાને આશ્વાસન આપ્યું હતું કે તમામ મિલિટરી હેતુઓ ટૂંકસમયમાં પૂરા થઈ જશે અને જનતાએ તેમને થોડો વધુ સમય આપવો જાેઇએ. મુખ્ય વ્યૂહાત્મક ઉદ્દેશ્યો પૂર્ણ થવાની નજીક છે અને ઈરાન હવે મૂળભૂત રીતે ખતરો રહ્યો નથી. જાેકે તેમણે જણાવ્યું હતું કે અમેરિકા આગામી બેથી ત્રણ સપ્તાહ સુધી ઇરાન પર…

Read More

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આપી ધમકી ૩૭૦૦ કરોડનો બ્રિજ નષ્ટ કરી ટ્રમ્પે ઈરાનને ધમકાવ્યું ઓક્ટોબર ૨૦૨૩ માં ઈઝરાયલ-હમાસ યુદ્ધની શરૂઆત થઈ હતી, જે હવે સમગ્ર ક્ષેત્રમાં ફેલાઈ ગઈ છે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત વિનાશક વળાંક પર પહોંચ્યો છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, અમેરિકા દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં ઈરાનની રાજધાની તેહરાનને પશ્ચિમ શહેર કરજ સાથે જાેડતા મહત્વપૂર્ણ હાઈવે બ્રિજને નિશાન બનાવવામાં આવ્યો છે. આ હુમલામાં બે લોકોના મોત થયા છે અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.૩૭૦૦ કરોડનો પ્રોજેક્ટ ધ્વસ્તઆ હુમલામાં જે ‘B1 બ્રિજ’ ને નુકસાન થયું છે, તે…

Read More

ઈંધણ ખૂટી પડતાં ભારત સામે હાથ ફેલાવ્યા ભારતને આંખ બતાવનારા દેશો હવે સંકટમાં ફસાયા ભારત હાલમાં દુનિયાનું ચોથું સૌથી મોટું રિફાઇનર છે અને તે પહેલેથી જ કોમર્શિયલ કરારો હેઠળ બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન અને શ્રીલંકાને ઈંધણ પૂરું પાડે છે અત્યારે પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ઈંધણનું સંકટ ઘેરું બન્યું છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઈ જવાને કારણે તેલની સપ્લાય ખોરવાઈ છે, જેની સૌથી ગંભીર અસર ભારત વિરોધી વલણ ધરાવતા પાડોશી દેશો માલદીવ્સ અને બાંગ્લાદેશ પર પડી છે. એક સમયે જે દેશો ‘ઇન્ડિયા આઉટ’ના નારા લગાવતા હતા અને ચીનની નિકટ જઈને ભારતને આંખો…

Read More

અગાઉ ઓમની તાનાજીમાં કામ કર્યું હતું અજય દેવગણે નવી ફિલ્મ માટે ફરી ઓમ રાઉત સાથે હાથ મિલાવ્યા ઓમ રાઉત અને અજય દેવગણ ફિલ્મનું બજેટ ફાઈનલ કરી રહ્યા છે, ત્યારબાદટ્ઠષ્ઠ ફિલ્મની ઔપચારિક જાહેરાત કરાશે અજય દેવગણ અને ઓમ રાઉત ફરી બીજી વખત સાથે કામ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ પહેલા તેમણે ફિલ્મ ‘તાનાજી’માં સાથે કામ કર્યું હતું. બન્ન જણા વધુ એક મરાઠા વોરિયરની વાર્તા રજૂ કરશે તેવી ચર્ચા છે. એક રિપોર્ટના અનુસાર, અજય દેવગણ અને ઓમ રાઉત ઘણા સમયથી અનસંગ વોરિયર સીરીઝની નવી ફિલ્મ લાવવા માટે વાતચીત કરી રહ્યા હતા. ઓમ રાઉતે થોડા દિવસો પહેલા જ અજય દેવગણને એક મરાઠા…

Read More

વધારાના શૂટિંગને કારણે ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી ૧૫ મે એ ‘માતૃભૂમિ’ રિલીઝ કરવાની સલમાનની યોજના ફિલ્મનાં ટીઝર અને બે ગીતો સહિત કેટલીક સામગ્રી જાહેર કરવામાં આવી છે, પરંતુ તેમાં રિલીઝ ડેટનો ઉલ્લેખ નથી જાે બધું આયોજન મુજબ થયું હોત, તો સલમાન ખાનની આવનારી ફિલ્મ ‘બેટલ ઑફ ગલવાન’ આ મહિને ૧૭ એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. જાેકે, વધારાના શૂટિંગને કારણે ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી. ગયા મહિને, ફિલ્મનું નામ બદલીને ‘માતૃભૂમિ’ રાખવામાં આવ્યું હતું. ફિલ્મનાં ટીઝર અને બે ગીતો સહિત કેટલીક સામગ્રી જાહેર કરવામાં આવી છે, પરંતુ તેમાં રિલીઝ ડેટનો ઉલ્લેખ નથી. આ દરમિયાન, ચાહકો સતત સોશિયલ મીડિયા પર પૂછતા રહ્યા છે…

Read More

ફિલ્મમાં શાહિદ કપૂર અને ક્રિતિ સેનન સાથે જાહ્નવી કપૂર પણ જાેડાશે ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા ૨’ મેડોક ફિલ્મ્સમાં કામ ચાલુ શાહિદ કપૂર અને ક્રિતિ સેનનની આ સાય-ફાઈ રોમેન્ટિક કોમેડી, જે પ્રેમ અને ટેન્કોલોજી પરના અનોખા અભિગમ માટે લોકપ્રિય બની હિટ રોબોટ લવ સ્ટોરી હવે વધુ મોટી અને સ્ટાર-સ્ટડેડ સિક્વલ માટે તૈયાર થઈ રહી છે. ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ની પ્રભાવશાળી બોક્સ ઑફિસ સફળતા અને મજબૂત પ્રતિસાદ બાદ, મેડોક ફિલ્મ્સે શાંતિથી તેની સિક્વલ પર કામ શરૂ કરી દીધું છે. એવા અહેવાલો છે કે, શાહિદ કપૂર અને ક્રિતિ સેનનની આ સાય-ફાઈ રોમેન્ટિક કોમેડી, જે પ્રેમ અને ટેન્કોલોજી પરના અનોખા…

Read More

અભિનેત્રી ફાતિમા સના શેખે જણાવ્યું તમારે માત્ર નોકરીમાં સીમિત ન રહીને પોતાની જાતને ઓળખવી જાેઈએ તમારે પોતાની જાતને પણ પિછાણવી જાેઈએ અને માત્ર તમારા કામ પૂરતાં મર્યાદિત ન રહેવું જાેઈએ : ફાતિમા ફાતિમા સના શેખે એક્ટિંગની દુનિયામાં પોતાની પ્રભાવશાળી સફર ખેડી છે, જે બાળ કલાકાર તરીકેની તેની પ્રથમ ફિલ્મ “ચાચી ૪૨૦”થી લઈને તેના લોકપ્રિયતા અપાવનાર ફિલ્મ “દંગલ” અને તાજેતરની રિલીઝ “ગુસ્તાખ ઇશ્ક” સુધી તેના અભિનેત્રી તરીકેના વિકાસને દર્શાવે છે. તાજેતરમાં, ફાતિમાએ પોતાની અત્યાર સુધીની સફર, પસંદગીઓ અને અભિનય કળા પ્રત્યે વિકસેલી દૃષ્ટિ વિશે વાત કરી હતી. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની શરતો પર આગળ વધવા અને પરંપરાગત ભૂમિકાઓથી અલગ પસંદગીઓ કરવા…

Read More