Author: Garvi Gujarat

A grand literary and cultural ceremony has been scheduled on Saturday, 20th December, 2025, to mark the first anniversary and the release of the new issue of “Virasat,” a leading literary magazine published by Mumbai’s prominent social and literary organization, “Shri Birendra Shah Foundation.” Giving this information, Smt. Ragini Shah, President of “Shri Birendra Shah Foundation” and Editor-in-Chief of “Virasat” magazine, stated that this elegant ceremony will be held on Saturday, 20th December, 2025, from 4 pm to 7 pm at the Mini Hall of Dr. Kashinath Ghanekar Natya Griha in Thane. Besides the release of the new issue of…

Read More

સોના-ચાંદીના વાયદામાં તેજીને બ્રેકઃ સોનાનો વાયદો રૂ.619 અને ચાંદીનો વાયદો રૂ.1290 ઘટ્યો ક્રૂડ તેલના વાયદામાં રૂ.22ની નરમાઇઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.21252.04 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.69917.37 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17740.71 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 33185 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.91181.97 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.21252.04 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.69917.37 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 33185 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1149.24 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17740.71 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.134736ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.134770 અને નીચામાં રૂ.134166ના સ્તરને સ્પર્શી, રૂ.134894ના આગલા બંધ સામે રૂ.619 ઘટી રૂ.134275ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.361 ઘટી…

Read More

मुंबई की प्रमुख सामाजिक और साहित्यिक संस्था *”श्री बीरेंद्र शाह फाउंडेशन”* द्वारा प्रकाशित की जाने वाली प्रमुख साहित्यिक पत्रिका *”विरासत”* की प्रथम वार्षिकी एवं नवीन अंक के विमोचन के अवसर पर शनिवार, 20 दिसम्बर, 2025 को भव्य साहित्यिक और सांस्कृतिक समारोह का आयोजन रखा गया है।         यह जानकारी देते हुए *”श्री बीरेंद्र शाह फाउंडेशन”* की अध्यक्षा और *”विरासत”* पत्रिका की प्रधान सम्पादक श्रीमती रागिनी शाह ने बताया कि यह सुरुचिपूर्ण समारोह शनिवार, 20 दिसम्बर, 2025 को शाम 4 से 7 बजे तक ठाणे के डॉ. काशिनाथ घाणेकर नाट्य गृह के मिनी हॉल में रखा गया है,…

Read More

ટ્વિંકલ ખન્નાએ ફિલ્મ “બરસાત” થી બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરી હતી.સૈફ સાથે ફિલ્મ કર્યા પછી ટ્વિંકલ ખન્નાએ બોલીવુડને કરી દીધુ અલવિદા.અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ તેના છ વર્ષના અભિનય કારકિર્દીમાં ૧૫થી ૧૬ ફિલ્મોમાં કામ કર્યું હતું.બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારની હિન્દી સિનેમામાં અભિનેતા તરીકેની સફર ૧૯૯૧ માં શરૂ થઈ હતી, અને હવે, લગભગ ૩૪ વર્ષ પછી, તે ચાલુ રહે છે. આટલી લાંબી અને સફળ કારકિર્દીમાં, અક્ષયે ઘણી ઉત્કૃષ્ટ ફિલ્મો આપી છે અને અથાક મહેનત કરવાનું ચાલુ રાખે છે. હવે ૫૮ વર્ષના અક્ષય પાસે હાલમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે, જ્યારે તેની પત્ની, ટ્વિંકલ ખન્ના, ફક્ત એક ડઝન ફિલ્મો સુધી મર્યાદિત છે.અક્ષય કુમાર ત્રણ દાયકાથી વધુ…

Read More

સતત આઠ દિવસ સુધી સોંગનું શૂટિંગ કર્યું.રજનીકાંતની જેલર ટુમાં નોરા ફતેહીનું ડાન્સ સોંગ હશે.‘જેલર ટુ’ના ડાયરેક્ટર નેલ્સન દિલીપકુમાર છે. આ ફિલ્મમાં ફરી રજનીકાંત મુખ્ય ભૂમિકામાં દેખાશે.રજનીકાંતની ‘જેલર ટુ’માં નોરા ભાટિયાનું એક ડાન્સ સોંગ હશે. પાર્ટ વનમાં તમન્ના ભાટિયાનું ‘કવ્વાલા’ ડાન્સ સોંગ હતું અને તે ભારે લોકપ્રિય થયું હતું. હવે પાર્ટ ટુમાં નોરા ભાટિયાનું ડાન્સ સોંગ સામેલ કરાયું છે. નોરાએ ચેન્નઈમાં સતત આઠ દિવસ સુધી આ સોંગનું શૂટિંગ કર્યું હતું. આ સોંગ માટે સ્ટુડિયોમાં નહિ પરંતુ આઉટડોર શૂટિંગ કરાયું હતું. જાેકે, આ સોંગમાં તેની સાથે કોણ સ્ક્રીન શેર કરી રહ્યુું છે કે ગીતના શબ્દો શું હશે તેની વિગતો સર્જકોએ ગુપ્ત રાખી…

Read More

કરણ જાેહરે ભાવુક પોસ્ટ કરી.હોમબાઉન્ડ ઓસ્કાર ૨૦૨૬માં બેસ્ટ ઇન્ટ. ફીચર ફિલ્મ કેટગરીમાં શોર્ટ લિસ્ટ.આ વર્ષે વિશ્વભરમાંથી આ કેટેગરી માટે ૮૬ ફિલ્મો આવી હતી, જેમાંથી માત્ર ૧૫ ફિલ્મોને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.૯૮મા એકેડેમી એવોર્ડ્સમાં ભારતીય ફિલ્મ ‘હોમબાઉન્ડ’એ મોટી સફળતા હાંસલ કરી છે. કરણ જાેહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મને ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ‘ કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ સિદ્ધિથી કરણ જાેહર અત્યંત ગર્વ અનુભવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર આ ખાસ ક્ષણને સેલિબ્રેટ કરી રહ્યા છે.૧૬ ડિસેમ્બરના રોજ એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા શોર્ટલિસ્ટ થયેલી ફિલ્મોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ વર્ષે વિશ્વભરમાંથી આ…

Read More

પ્રતિબંધિત ગોગો પેપરના જથ્થા પર એરપોર્ટ પોલીસના દરોડા.પોલીસે અંદાજે ૭૨ લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આ ગુનામાં સંડોવાયેલા આરોપી જેકી પ્રહલાદભાઈ મોટવાનીની ધરપકડ કરી છે.નશાના સેવન માટે વપરાતા પેપર સ્મોકિંગ કોન (એટલે કે, ગોગો પેપર) સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોવાથી સરકાર દ્વારા તેને પ્રતિબંધિત વસ્તુ જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસે લાલ આંખ કરી અને પાનગલ્લા તેમજ કિરાણા સ્ટોર્સ પર કડક તપાસ શરૂ કરી છે. ગેરકાયદે રીતે આ પેપરનું વેચાણ કરનારા તત્ત્વો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એવામાં અમદાવાદ એરપોર્ટ પોલીસે ગોગો પેપરના મોટા જથ્થા સાથે એક શખસની ધરપકડ કરી છે. એરપોર્ટ પોલીસની ટીમને બાતમી…

Read More

નવી ટેરિફ સિસ્ટમના કારણ સામાન્ય લોકોને થઈ શકે છે ફાયદો.૧ જાન્યુઆરીથી CNG અને PNG ભાવ ઘટી શકે છે.આ ફેરફારને કારણે ખાસ કરીને દૂરના વિસ્તારોમાં ગેસ પહોંચાડવાનો ખર્ચ ઘટશે, જેનો સીધો લાભ ગ્રાહકોને ભાવ ઘટાડા સ્વરૂપે મળશે.આગામી ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી દેશભરના CNG અને PNG વપરાશકર્તાઓ માટે રાહતના સમાચાર છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) દ્વારા ગેસ ટ્રાન્સપોર્ટ ટેરિફના માળખામાં સુધારો કરવામાં આવતા ગેસના ભાવમાં પ્રતિ યુનિટ ૨ થી ૩ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. PNGRB સભ્ય એ.કે. તિવારીએ જણાવ્યું હતું કે, બોર્ડે હાલની જટિલ ટેરિફ વ્યવસ્થાને સરળ બનાવી છે. અત્યાર સુધી અમલમાં રહેલી ત્રણ ઝોનની વ્યવસ્થાને નાબૂદ કરીને હવે…

Read More

એકને ગોળ અને બીજાને ખોળ.સરકારે છોટા ઉદેપુર અને વડોદરામાં કપાસ ખરીદીના માપદંડ અલગ રાખતા વિરોધ.બે જિલ્લામાં અલગ-અલગ માપદંડ રાખવામાં આવતા સરકારી તંત્ર સામે જગતનો તાત સવાલ કરી રહ્યો છે કે આવો ભેદભાવ કેમ?.ગુજરાતના બે જિલ્લાઓમાંથી કોઈ પાકરો કોઈ પોતાનો હોય ખરો! ન જ હોય પણ તંત્ર ઈચ્છે તો આવું બને પણ ખરું, વાત છે છોટા ઉદેપુર જિલ્લાની, જ્યાં ખેડૂતોમાં ટેકાના ભાવે કપાસ ખરીદીની મર્યાદા અંગે રોષ ભભૂકયો છે. કારણ કે કપાસ ખરીદીમાં ‘વ્હાલા-દવલા‘ની નીતિનું વલણ રાખવામાં આવ્યું છે બે જિલ્લામાં અલગ-અલગ માપદંડ રાખવામાં આવતા સરકારી તંત્ર સામે જગતનો તાત સવાલ કરી રહ્યો છે કે આવો ભેદભાવ કેમ? હાલમાં છોટા ઉદેપુર…

Read More

૨૦૨૪માં જંત્રી માટે વાંધા સૂચનો મંગાવાયા હતા.નવી જંત્રીના અમલ માટે ગુજરાત સરકારમાં હિલચાલ.વર્ષ ૨૦૨૬ના શરૂઆતમાં નવી જંત્રી લાગુ થવાની સંભાવના છે.રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ્સ અધિનિયમ-૧૯૫૮ની કલમ-૩૨(ક)ના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો/સ્થાવર મિલ્કતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઈડલાઈન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નક્કી કરવામાં આવે છે.રાજ્યમાં થતાં ઝડપી વિકાસ અને ઔદ્યોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતિઓ તથા વિકાસને અવિરત વેગ મળતો રહે તેવા આશયથી નવી જંત્રી તા. ૧૫-૦૪- ૨૦૨૩ થી અમલમાં છે. આ સંદર્ભમાં વૈજ્ઞાનિક પાસાંને ધ્યાને લઈ મહદઅંશે એપ્રિલ-૨૦૨૩ થી નવેમ્બર-૨૦૨૩ સુધી તબક્કાવારફિલ્ડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. “શહેરી વિસ્તાર” અને…

Read More