- અફઘાન મંત્રીનો ભારત સાથે મજબૂત સંબંધોનો સંદેશ, કહ્યું- ‘અમારો અને ભારતનો DNA એક છે’
- હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં ઇતિહાસ રચ્યો, ત્રણેય ફોર્મેટમાં ફિફ્ટી ફટકારનારી પ્રથમ ભારતીય
- નીતિ આયોગના અહેવાલમાં દાવો: 10 વર્ષમાં 94 હજાર સરકારી શાળાઓ બંધ, શિક્ષણ પર ગંભીર ચિંતા
- રશિયન ઓઈલ ખરીદતા ભારત પર અમેરિકાના નવા બિલથી ભારે ટેરિફ અને પ્રતિબંધોનું જોખમ
- ન્યુઝીલેન્ડમાં મોદીએ 25-30 વર્ષ જૂનું ભેટમાં મળેલું મફલર યાદ કરી ભારતીયોને ભાવુક કર્યા
- E20 પેટ્રોલ વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, E10 વિકલ્પ, વીમા અને સ્પષ્ટ લેબલિંગની માંગ
- ચીને લોંગ માર્ચ-10A રોકેટ સમુદ્રમાંથી સફળતાપૂર્વક રિકવર કરી સ્પેસ ટેકનોલોજીમાં ઈતિહાસ રચ્યો
- ખાડીપૂર મુદ્દે PIL છતાં કાર્યવાહી નહીં, અધિકારીઓની બેદરકારીથી સુરતને નુકસાન: છગનલાલ મેવાડા
Author: Garvi Gujarat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. અયોધ્યાના રામ મંદિરના લાખો રૂપિયાની ચોરીનો મામલો તાજો જ છે ત્યારે મથુરાના પ્રખ્યાત સંત દિનેશ ફલાહારીએ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની તિજોરી (તોષા ખાના) માંથી હજારો કરોડોના દાગીના અને દાન ચોરાઈ ગયા છે. આ મામલો અયોધ્યાની પરિસ્થિતિનું પ્રતિબિંબ છે. અયોધ્યામાં રામ મંદિરના દાન અંગે કથિત ગેરરીતિ અને છેતરપિંડીનો વિવાદ થોડો શાંત થયો ન હતો ત્યારે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરમાંથી દાનની મોટા પાયે ચોરીનો એક સનસનાટી ભર્યો મામલો સામે આવ્યો છે. આ મામલાના મુખ્ય ફરિયાદી પંડિત દિનેશ ફલાહારીએ મંદિરની તિજોરીમાંથી હજારો કરોડ રૂપિયાના દાન, સોના- ચાંદીના દાગીના અને…
કલોલ સેશન્સ કોર્ટનો ચુકાદો સગીરાના દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે ૨૦ વર્ષ જેલની સજા ફરમાવી સમાજમાં આવા તત્વો સામે દાખલો બેસે તે હેતુથી આરોપીને કાયદામાં પ્રસ્થાપિત કડક સજા કરવી અનિવાર્ય : કોર્ટ સગીરા પર આચરવામાં આવેલા દુષ્કર્મના ગંભીર ગુનામાં કલોલની કોર્ટે આરોપી ભરત વાહજીજી ઠાકોર (ઉં-૨૮)ને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તેમજ ભોગ બનનાર બાળકીને રૂ. ૫ લાખનું વળતર ચૂકવવાનો મહત્વનો આદેશ કર્યાે છે.કેસની વિગત એવી છે કે, મૂળ રાધનપુર તાલુકાના બરોધન ગામનો અને હાલ કલોલ તાલુકાના નારદીપુર ખાતે હુડકોમાં રહેતો આરોપી ભરત ઠાકોર ગત તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ કલોલ તાલુકાના…
મિડલ ઈસ્ટથી ગુડ ન્યૂઝ LPG અને ક્રૂડ ઓઈલ લઈને ૪૦થી વધુ જહાજાે ભારત તરફ રવાનાયુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતના ખાતર ભરેલા ૧૬ જહાજાે પણ ફસાયા હતા, જે હવે ટૂંક સમયમાં ભારત પહોંચશે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા ઐતિહાસિક શાંતિ કરાર બાદ પશ્ચિમ એશિયામાં મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધના વાદળો હટવા લાગ્યા છે. શાંતિ સમજૂતી થતાં જ અમેરિકાએ ઈરાની બંદરોની નાકાબંધી હટાવી લીધી છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા સપ્લાય માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતો હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલી ગયો છે. આ ઘટનાક્રમ ભારત માટે ખૂબ જ મોટા રાહતના સમાચાર લઈને આવ્યો છે, કારણ કે ભારત પોતાની ૭૫%થી વધુ ઊર્જા જરૂરિયાતો માટે પશ્ચિમ એશિયાના…
સની કૌશલની કરિઅર અટકી, શર્વરીની ચાલી લવ સ્ટોરીમાં સકસેસ વિલન બની, શર્વરી અને સની કૌશલનું બ્રેક અપ ૨૦૨૦માં કબીર ખાનની મીની સિરિઝ ‘ધ ફરગોટન આર્મી-આઝાદી કે લિયે’ના સેટ પર સની અને શર્વરી પહેલીવાર મળ્યા હતા શર્વરી વાઘ અને સની કૌશલ વચ્ચે બ્રેક અપ થઈ ચૂક્યું હોવાની છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતી અફવાઓ ફરી સપાટી પર આવી છે. ફિલ્મ કેરિયરમાં શર્વરી સની કરતાં વધારે સફળ થતાં બંનેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયાનું કહેવાય છે. વિક્કી કૌશલનો નાનો ભાઇ સની કૌશલ છ વર્ષથી શર્વરી વાઘ સાથે ડેટિંગ કરતો હતો. દરમ્યાન સની કૌશલે પણ ફિલ્મોમાં સફળતા મેળવી પણ તેના ભાઇની જેમ તે ટોચનો હીરો…
ગોપાલ વર્મા દયા નાયકની બાયોપિક બનાવવા માટે થનગની રહ્યા છે રામ ગોપાલ વર્મા દયા નાયકની બાયોપિક બનાવે તેવી ચર્ચા મુંબઇના અંડરવર્લ્ડ વિશે સફળ ફિલ્મ બનાવનારા રામ ગોપાલ વર્માએ ૨૦૦૨માં ‘કંપની’ નામની ફિલ્મ બનાવી હતી ‘સત્યા’ અને ‘કંપની’ જેવી સફળ ક્રાઇમ થ્રીલર્સ આપનારા રામ ગોપાલ વર્મા ફરી એકવાર ક્રાઇમ થ્રીલર બનાવી રહ્યા હોવાની ચર્ચા છે. આ વખતે રામ ગોપાલ વર્મા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ દયા નાયકની બાયોપિક બનાવવા માટે થનગની રહ્યા છે. હાલ આ ફિલ્મની પટકથા ડેવલપ કરવામાં આવી રહી છે. મુંબઇના અંડરવર્લ્ડ વિશે સફળ ફિલ્મ બનાવનારા રામ ગોપાલ વર્માએ ૨૦૦૨માં ‘કંપની’ નામની ફિલ્મ બનાવી હતી. અજય દેવગણ, વિવેક ઓબેરોય અને મોહનલાલને લઇને…
આ એક મોટા સ્કેલની ફિલ્મ હશે, જે ભાગમાં બની શકે છે સલમાન અને ફરહાન અખ્તર વચ્ચે મોટી ઐતિહાસિક ફિલ્મ માટે વાટાઘાટો ચાલુ સલમાન આ ફિલ્મની વાર્તા અને તેનાં સ્તર બાબતે ઘણો હકારાત્મક વલણ ધરાવે છે, જે મોટા પડદે જાેવા લાયક ફિલ્મ બનશે સલમાનની માતૃભૂમિ અટવાયા પછી હવે તે નવા પ્રયોગોના મૂડમાં હોય એવું લાગે છે. તે પૈડીપલ્લીની ફિલ્મ તો કરે જ છે, સાથે જ તે ફેમિલી મેન જેવી સિરીઝના જાણીતા મેકર્સ રાજ અને ડિકે સાથે એક કોમેડી ફિલ્મ માટે ચર્ચા વિચારણા કરી રહ્યો હોવાના અહેવાલો પણ થોડાં મહિનાઓ પહેલાં આવ્યા હતા. ત્યારે હવે એવા અહેવાલો છે કે સલમાન ખાન અને…
આલિયા ભટ્ટ હાલ તેની આવનારી ફિલ્મ આલ્ફાના પ્રમોશનમાં વ્યસ્ત “હું નસીબદાર છું, પરંતુ ખરાબ દિવસો મારા પણ આવે છે” : આલિયા ભટ્ટ આલિયાએ એ પણ સ્વીકાર્યું કે ફિલ્મી પરિવારમાંથી આવવાને કારણે તેને કેટલાક લાભ સરળતાથી મળ્યા આલિયા ભટ્ટ હાલ તેની આવનારી ફિલ્મ આલ્ફાના પ્રમોશનમાં વ્યસ્ત છે, ત્યારે તાજેતરમાં યોજાયેલા અમૃત રત્ન ૨૦૨૬ સમિટ દરમિયાન અને બાદમાં એક મીડિયા ઇન્ટરવ્યુમાં આલિયાએ જણાવ્યું કે અભિનેત્રી બનવાનું તેનું સ્વપ્ન બાળપણથી જ હતું. પોતાની સફળતા, સંપન્ન પારિવારિક માહોલ અને બાળપણનાં સપનાઓ અંગે ખુલીને વાત કરી છે. જાણીતા ફિલ્મમેકર મહેશ ભટ્ટની પુત્રી અને ફિલ્મ નિર્માતા કરણ જાેહરના માર્ગદર્શન હેઠળ કારકિર્દી બનાવનાર આલિયા લાંબા સમયથી ‘નેપોટિઝમ’…
આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ ASAPના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના રાજમાં જે રીતે NEET નું પેપર ફૂટ્યું હતું એના કારણે વિદ્યાર્થીઓએ ફરીથી રી-નીટનું પેપર આપવાની નોબત આવી છે. દુઃખની બાબત છે કે સરકાર પરીક્ષા લેવાની બાબતમાં પણ સક્ષમ નથી. આના પરથી સાબિત થાય છે કે આ સરકાર વિદ્યાર્થી વિરોધી સરકાર છે, શિક્ષણ વિરોધી સરકાર છે. જ્યારે આ નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર વિદ્યાર્થીઓને મફત પરિવહનની સુવિધા આપી રહી છે તો અમારી માંગ છે કે, ગુજરાત…
ખેડૂતોના આંદોલન મુદ્દે આજે આમ આદમી પાર્ટી દ્વારા પુરાવા સાથે મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ અને ખેડૂત નેતા પંકજ રાણસરિયાએ રાજકોટ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે અમુક કારણોસર આજે અમારે ગુજરાત કોંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવી રહેલી ગેરમાહિતી અંગે સત્ય જનતા સમક્ષ મૂકવું જરૂરી બન્યું છે. અમારી આમ આદમી પાર્ટીની લડત ભાજપ સામે છે. અમે ભાજપની નીતિઓ અને સરકાર સામે પ્રશ્નો ઉઠાવવા માંગીએ છીએ. કોંગ્રેસ સાથે અમારી કોઈ લડાઈ નથી.…
મોસ્કોના તમામ એરપોર્ટ બંધ રશિયા પર યુક્રેનનો ભીષણ હુમલો, ઓઈલ રિફાઈનરી ભડભડ સળગી યુક્રેનના ૧૮૦ ડ્રોન તોડી પાડ્યાનો રશિયાનો દાવો રશિયાએ તાજેતરમાં જ ભીષણ હુમલો કરતા યુક્રેનમાં ૧૧ લોકોના મોત અને ૫૩ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, ત્યારે હવે યુક્રેને વળતો જડબાતોડ જવાબ આપીને રશિયાની રાજધાની મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. આ હુમલા બાદ સુરક્ષાને ધ્યાને રાખીને મોસ્કોના તમામ એરપોર્ટો પરથી ફ્લાઈટનું સંચાલન તાત્કાલીક અટકાવી દેવાયું છે. રશિયાની એવિએશન સંસ્થા રોસાવિયાત્સ્યે સત્તાવાર માહિતી આપી છે કે, મોસ્કોમાં એરપોર્ટોની સુરક્ષાને ધ્યાને રાખીને થોડા સમય માટે રન-વે પરની તમામ ફ્લાઈટોનું ઉડ્ડટન અટકાવી દેવાયું છે. રશિયન અધિકારીએ દાવો કર્યો છે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



