- અફઘાન મંત્રીનો ભારત સાથે મજબૂત સંબંધોનો સંદેશ, કહ્યું- ‘અમારો અને ભારતનો DNA એક છે’
- હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં ઇતિહાસ રચ્યો, ત્રણેય ફોર્મેટમાં ફિફ્ટી ફટકારનારી પ્રથમ ભારતીય
- નીતિ આયોગના અહેવાલમાં દાવો: 10 વર્ષમાં 94 હજાર સરકારી શાળાઓ બંધ, શિક્ષણ પર ગંભીર ચિંતા
- રશિયન ઓઈલ ખરીદતા ભારત પર અમેરિકાના નવા બિલથી ભારે ટેરિફ અને પ્રતિબંધોનું જોખમ
- ન્યુઝીલેન્ડમાં મોદીએ 25-30 વર્ષ જૂનું ભેટમાં મળેલું મફલર યાદ કરી ભારતીયોને ભાવુક કર્યા
- E20 પેટ્રોલ વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, E10 વિકલ્પ, વીમા અને સ્પષ્ટ લેબલિંગની માંગ
- ચીને લોંગ માર્ચ-10A રોકેટ સમુદ્રમાંથી સફળતાપૂર્વક રિકવર કરી સ્પેસ ટેકનોલોજીમાં ઈતિહાસ રચ્યો
- ખાડીપૂર મુદ્દે PIL છતાં કાર્યવાહી નહીં, અધિકારીઓની બેદરકારીથી સુરતને નુકસાન: છગનલાલ મેવાડા
Author: Garvi Gujarat
પ્રસિદ્ધ ક્રિષ્ના અને રોહિત શર્માની અનોખી હેટ્રિક પ્રસિદ્ધ ક્રિષ્ના અને રોહિત શર્માની ગજબની જુગલબંધી સામે અફઘાનિસ્તાન થયું લાચાર પ્રસિદ્ધ ક્રિષ્નાએ જે શરૂઆતની ત્રણ વિકેટ લીધી તેમાં આઉટ થનાર ત્રણેય બેટ્સમેન સ્લિપમાં ઊભેલા રોહિત શર્માના હાથે કેચ આઉટ થયા આજે ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વનડે સીરીઝ રમાઈ રહી છે. ત્યારે આ મેચ દરમિયાન રોહિત શર્મા અને પ્રસિદ્ધ ક્રિષ્નાનું સંયુક્ત રીતે શાનદાર પ્રદર્શન જાેવા મળ્યું. તમે ક્રિકેટમાં હંમેશા બેટ્સમેનો વચ્ચે પાર્ટનરશિપના રેકોર્ડ વિશે સાંભળ્યું હશે, પરંતુ બોલર અને ફીલ્ડર્સની જુગલબંધીના રેકોર્ડ ખૂબ જ ઓછા જાેવા મળે છે. ૨૦ જૂને ભારત-અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વનડેમાં આ કમાલ જાેવા મળી.…
ઇસ્માઇલે ફૂટબોલ વર્લ્ડ કપમાં રચ્યો ઈતિહાસ! ફીફા વર્લ્ડ કપ : મોરોક્કોએ સ્કોટલેન્ડને ૧-૦ થી હરાવ્યું મોરોક્કન મિડફિલ્ડરે સ્કોટલેન્ડ સામે માત્ર ૭૦ સેકન્ડમાં ગોલ કરીને એક પછી એક રેકોર્ડ બનાવ્યો મોરોક્કોએ FIFA વર્લ્ડ કપ ૨૦૨૬ના પોતાના બીજા ગ્રુપ ઝ્ર મેચમાં સ્કોટલેન્ડને હરાવ્યું.મોરોક્કોએ આ મેચ ૧-૦ થી જીતી લીધી. ઇસ્માઇલ શ્બૈરીએ એકમાત્ર ગોલ કર્યાે, જે FIFA વર્લ્ડ કપ ૨૦૨૬ માં અત્યાર સુધીનો સૌથી ઝડપી ગોલ પણ છે. મોરોક્કન મિડફિલ્ડરે સ્કોટલેન્ડ સામે માત્ર ૭૦ સેકન્ડમાં ગોલ કરીને એક પછી એક રેકોર્ડ બનાવ્યો. આ વર્લ્ડ કપમાં આ તેમનો બીજાે ગોલ છે. તેમનો પહેલો ગોલ મોરોક્કોની ટુર્નામેન્ટની પહેલી મેચમાં બ્રાઝિલ સામે આવ્યો હતો.બ્રાઝિલ સામે ૧-૧…
બંને ઠગે અન્ય દેશની વર્ક પરમિટનો લેટર અને મુદત પૂર્ણ થઇ ગયેલા વિઝા મોકલ્યા શાહપુરની મહિલા પાસેથી વિઝાના બહાને ૯.૨૩ લાખ પડાવી લેવાયા રૂપિયા પરત માગતા આરોપીઓએ બહાના બતાવતા આખરે મહિલાએ આ મામલે બંને ઠગ સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શાહપુરની મહિલાને કેનેડામાં રહેતી મહિલા અને નેધરલેન્ડમાં રહેતા ગઠિયાએ વર્ક પરમિટ વિઝા કઢાવી આપવાનું જણાવીને રૂ. ૯.૨૩ લાખ પડાવ્યા હતા. બંને ઠગોએ બીજા દેશની વર્ક પરમિટનો લેટર મોકલીને નેધરલેન્ડના વિઝા મોકલ્યા હતા. પરંતુ તેની તારીખ પણ પૂર્ણ થઇ ગઇ હતી. જેથી રૂપિયા પરત માગતા બંને લોકોએ બહાના બતાવતા આખરે મહિલાએ આ મામલે બંને ઠગ સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ…
તેહરાન સાથે ડીલ મામલે ટ્રમ્પનું નિવેદન ‘ઈરાન ખતમ થઈ ગયું છે, તેને કોઈ નાણાં નહીં મળે’ ટ્રુથ સોશિયલ પરની ઘણી પોસ્ટ્સમાં ટ્રમ્પે રાજકીય વિરોધીઓની ટીકાને ફગાવી દેતા કહ્યું હતું કે, ‘યુદ્ધથી ઈરાનની લશ્કરી શક્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે તેહરાન સાથે ડીલ મામલે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે જાહેર કર્યું કે, ઈરાન ખતમ થઈ ગયું છે અને વચન આપ્યું હતું કે તેહરાનને યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી નાણાં મળશે નહીં. તેમણે દાવો કર્યાે હતો કે, યુદ્ધે દેશની લશ્કરી ક્ષમતાઓનો નાશ કર્યાે છે અને તેને હવાઈ દળ, નૌકાદળ અથવા મહત્ત્વપૂર્ણ ડિફેન્સ સિસ્ટમ વિના છોડી દીધું છે.ટ્રુથ સોશિયલ પરની ઘણી પોસ્ટ્સમાં…
ઈરાનના નવા ફરમાને ટેન્શન વધાર્યું હોર્મુઝમાંથી પસાર થવા જહાજાેએ ૪૮ કલાક પહેલાં મંજૂરી લેવી પડશે કરારના શરૂઆતના ૬૦ દિવસના સમયગાળા સુધી હોર્મુઝમાંથી પસાર થતાં જહાજાે પાસેથી સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ, સેફ્ટી સર્વિસ કે વીમાને લગતો કોઈ પણ ટ્રાન્ઝિટ ચાર્જ વસૂલવામાં નહીં આવે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારને પગલે, વૈશ્વિક સ્તરે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ દરિયાઈ માર્ગ પર ફરીથી ધમધમાટ શરૂ થઈ ગયો છે. જાેકે, આ જળમાર્ગ ખુલ્લો કરવાની સાથે જ ઈરાન સરકારે અહીંથી પસાર થતા જહાજાે માટે કડક અને નવા નિયમોની જાહેરાત કરી દીધી છે.હવેથી કોઈપણ જહાજ ઈરાનની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર હોર્મુઝમાંથી આગળ વધી શકશે નહીં. નવા નિયમો…
મૂળ કોકટેઈલના ચાહકો ઉકળી ઉઠયા કોકટેઈલ-ટુમાં તુમ્હી હો બંધુનાં રિમેક્સને ચાહકોએ કચરો ગણાવ્યું હોમી અડાજણિયા ર્નિદેશિત અને ક્રિતી સેનોન તથા શાહિદ કપૂર અભિનિત ‘કોકટેઇલ ટુ’ શુક્રવારે થિયેટર્સમાં રજૂ થઇ શુક્રવારે ‘કોકટેઇલ ટુ રજૂ થતાં જ તેના બંધુ ટુ ગીતને કારણે વિવાદમાં સપડાઇ છે.’તુમ્હી હો બંધુ’ નામના ૨૦૧૨ના જાણીતાં ગીતનું રીમેક વર્ઝન બુધવારે રજૂ થતાં જ નેટીઝન્સ વીફર્યાં હતા. એક જણે જણાવ્યું હતું કે આ બેવરેજ એડવર્ટાઇઝમેન્ટ રિલિઝ કરવાની શું જરૂર હતી? બીજા એક જણે જણાવ્યું હતું કે બોલિવૂડ તેના ક્લાસિક ગીતનો કચ્ચરઘાણ કાઢી નાંખે છે. કશું ઓરિજિનલ બનાવવાને બદલે તેઓ તેમના ઓરિજિનલ ગીતને બગાડી નાંખે છે. હોમી અડાજણિયા ર્નિદેશિત અને…
આગામી ૧૮ મહિના સુધી કોઈ ઇન્ટરવ્યુ નહીં આપે ‘ડોન ૩’ વિવાદ વચ્ચે રણવીર સિંહનું મોટું પગલું! રણવીર સિંહે દિગ્દર્શક જય મહેતાની આગામી ફિલ્મ ‘પ્રલય’ રિલીઝ થાય ત્યાં સુધી મીડિયાથી અંતર જાળવવાનો ર્નિણય લીધો રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચે ‘ડોન ૩’ને લઈને ચાલી રહેલી અટકળો, ચર્ચાઓ અને વિવાદો વચ્ચે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. અહેવાલ મુજબ, રણવીર સિંહે આગામી ૧૮ મહિના સુધી કોઈપણ પ્રકારના મીડિયા ઇન્ટરવ્યુ ન આપવાનો ર્નિણય લીધો છે અને ‘ડોન ૩’ વિવાદ અંગે સંપૂર્ણ મૌન જાળવવાનું પસંદ કર્યું છે. એક તરફ તેની એક પછી એક બંને ધુરંધર ફિલ્મો સફળ રહી છે અને ઘણા લોકો તેની પાસે…
ફિલ્મ ૨૬ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘વેલકમ ટુ ધ જંગલ’માં સૌથી મોટો પડકાર હસવું રોકી રાખવાનો હતો : સુનીલ શેટ્ટી ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, દિશા પટ્ટની, જેકલીન ફનાર્ન્ડિઝ, અર્શદ વારસી, જેકી શ્રોફ સહિત અનેક કલાકારો હશે લાંબા સમયથી રાહ જાેવાય છે એવી બોલિવૂડની કોમેડી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ ૨૬ જૂન, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં સ્ટાર્સની લાંબી ફોજ જાેવા મળશે અને હવે અભિનેતા સુનીલ શેટ્ટીએ ફિલ્મના શૂટિંગ દરમિયાનના રસપ્રદ અનુભવો શેર કર્યા છે.સુનીલ શેટ્ટીએ જણાવ્યું કે ફિલ્મમાં એક્શન કરતાં વધુ મુશ્કેલ કામ શૂટિંગ દરમિયાન હસવું રોકી રાખવાનું હતું. તેણે કહ્યું, “આ એક એક્શન-કોમેડી અને…
કંતારા પછી આ ફિલ્મનું બજેટ હવે ૫૦૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનો અહેવાલ રિષભ શેટ્ટીની ‘છત્રપતિ શિવાજી મહારાજ’ ફિલ્મ હવે બે ભાગમાં બનશે ફિલ્મનો પ્રથમ ભાગ વર્ષ ૨૦૨૮માં સિનેમાઘરોમાં રિલીઝ થશે, જ્યારે બીજાે ભાગ ૨૦૨૯માં દર્શકો સમક્ષ આવશે નેશનલ એવોર્ડ વિજેતા અભિનેતા રિષભ શેટ્ટી હવે ભારતીય ઇતિહાસના સૌથી પ્રેરણાદાયી અને મહાન શાસકોમાંના એક છત્રપતિ શિવાજી મહારાજના જીવનને ભવ્ય ફિલ્મી સ્વરૂપ આપવા તૈયાર છે. તેમની આગામી ઐતિહાસિક ફિલ્મ ‘ધ પ્રાઇડ ઓફ ભારત: છત્રપતિ શિવાજી મહારાજ’ અંગે એક મોટી અપડેટ સામે આવ્યું છે. તે અંગેના અહેવાલો અનુસાર, શરૂઆતમાં એક જ ફિલ્મ તરીકે જાહેર કરવામાં આવેલો આ પ્રોજેક્ટ હવે બે ભાગમાં રજૂ કરવામાં આવશે.…
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે જુનાગઢ જિલ્લાના નવા નિયુક્ત કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેં જુનાગઢ અને વિસાવદર વિસ્તારના ખેડૂતોના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. ખાસ કરીને ખેડૂતોને મળતી રિબેટ, એટલે કે શૂન્ય ટકા વ્યાજે મળતી લોન અંગેનો મુદ્દો રજૂ કર્યો હતો. અનેક ગામડાઓમાં ખેડૂતોને વર્ષ 2022-23, 2023-24 અને 2024-25ની રિબેટ હજુ સુધી મળી નથી. આ મુદ્દે અલગ-અલગ બેંકોના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. બેંકના અધિકારીઓએ જે-જે ગામોમાં ખેડૂતોને રિબેટ મળી નથી, તે તમામ ફાઈલો મંજૂરી માટે મોકલવાની ખાતરી આપી છે. આ ઉપરાંત જુનાગઢ જિલ્લાના અનેક તાલુકાઓમાં વિવિધ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



