- પાયલ સાકરિયાનું આહ્વાન: 25 જુલાઈએ ગાંધીનગરમાં યુવાનોના સમર્થનમાં આંદોલનમાં જોડાઓ
- 21 વર્ષ બાદ મિનિષા લાંબા થઈ ભાવુક, ‘યહાં’ ફિલ્મે મારી જિંદગી અને કારકિર્દીની દિશા બદલી
- ગોપાલ ઇટાલિયા: શિક્ષણ મંત્રીના રાજીનામાથી જવાબદારી નક્કી થાય, જંતર-મંતરના યુવાનોને સમર્થન
- ચૈતર વસાવાના પત્નીને જામીન મળતા AAPનો દાવો, કહ્યું- ન્યાયની લડાઈ ચાલુ રહેશે
- ગુજરાતમાં પેપર લીક વિરુદ્ધ AAPનું આંદોલન, બ્રિજરાજ સોલંકીની ગાંધીનગરમાં યુવાનોને અપીલ
- ગોપાલ ઇટાલિયાનો સરકાર પર પ્રહાર, કહ્યું- પેપર લીક સામે અવાજ ઉઠાવવો લોકશાહીની જવાબદારી
- જામનગરમાં ખેડૂતોનો આક્રોશ, પાણી અને ઘાસની માંગ સાથે AAP ધારાસભ્યની આગેવાનીમાં રેલી
- ગાંધીધામમાં વાહન વેરાનો વિરોધ, AAPની ચીમકી-સુવિધા વગર ટેક્સ વસૂલાશે તો આંદોલન
Author: garvigujrat
કૌભાંડી રોડ કોન્ટ્રાક્ટરોના દિવસો ભરાયા.કામ ખરાબ તો કાર્યવાહી થશે જ : નીતિન ગડકરી.નવા ધોરણો સ્થાપિત કરવા અને રસ્તાની ગુણવત્તાની સમીક્ષા કરવા પર રાષ્ટ્રવ્યાપી ભાર મૂકવામાં આવી રહ્યો છે.દેશમાં વધતા રોડ અને એક્સપ્રેસ વેના નેટવર્ક સાથે ક્વોલિટી પર પણ સરકાર ફોકસ વધારી રહી છે. ત્યારે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પોતાના હાથમાં કમાન સંભાળી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જાે રસ્તા બનાવવામાં ગુણવત્તા સાથે છેડછાડ થશે, તો તેની માટે દોષી વ્યક્તિ કાર્યવાહી માટે તૈયાર રહે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે રસ્તો બનાવવાનો કોન્ટ્રેક્ટ લેતી વખતે જવાબદાર લોકોએ તેનું ધ્યાન રાખવાનું રહેશે કે ગુણવત્તા સાથે કોઈ છેડછાડ ન થાય.…
ગત વર્ષથી ૨.૬ ટકા વધુ.ભારતની GDP વર્ષ ૨૦૨૫-૨૬ના બીજા ક્વાર્ટરમાં ૮.૨ ટકા રહેવાનું અનુમાન.આ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં ભારતની રાજકોષીય ખાધ ૮.૨૫ લાખ કરોડ રૂપિયા હતી.બીજા ક્વાર્ટરમાં ભારતના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) વૃદ્ધિ દરમાં ૮.૨ ટકાનો વધારો થયો છે. સરકારી આંકડા મુજબ, ગત નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં તે ૫.૬ ટકા હતો. દરમિયાન, એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન એટલે કે, આ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં ભારતની રાજકોષીય ખાધ ૮.૨૫ લાખ કરોડ રૂપિયા હતી. આ વાર્ષિક અંદાજના ૫૨.૬% છે. આ વખતે રાજકોષીય ખાધ ગયા વર્ષના ૪૬.૫% કરતા વધુ છે. સરકાર આ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધને GDP ના ૪.૪% સુધી ઘટાડવાનું લક્ષ્ય છે,…
આ કાંસાની પ્રતિમા ૭૭ ફૂટ ઊંચી છે.વડાપ્રધાને ગોવામાં વિશ્વની સૌથી ઊંચી ભગવાન રામની મૂર્તિનું અનાવરણ કર્યુંપએમ મોદી કહ્યું, કે આજે રામાયણ પર આધારિત થીમ પાર્કનું પણ લોકાર્પણ કરાયું છે, આગામી પેઢી માટે આ ધ્યાન, પ્રેરણા અને સાધના માટે કેન્દ્ર બનશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવાના કણકોણમાં આવેલા શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠમાં ભગવાન શ્રીરામની ૭૭ ફૂટ ઊંચી વિશ્વની સૌથી મોટી રામ પ્રતિમાનું અનાવરણ કર્યું છે. આ ભવ્ય પ્રતિમા ફેમસ મૂર્તિકાર રામ સુતારે બનાવી છે, જેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ ડિઝાઇન કરી હતી. આ કાંસાની પ્રતિમા ૭૭ ફૂટ ઊંચી છે, જે તેને ભગવાન રામની અત્યાર સુધીની સૌથી ઊંચી સ્થાપિત પ્રતિમા બનાવે છે. અનાવરણ…
સોનાના વાયદામાં રૂ.506 અને ચાંદીના વાયદામાં રૂ.1354ની વૃદ્ધિઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.4 ઢીલો કોમોડિટી વાયદાઓમાં રૂ.28614.89 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.198397.18 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 26449.70 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 30229 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.227016.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.28614.89 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.198397.18 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 30229 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1035.15 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 26449.70 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.125729ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.126283 અને નીચામાં રૂ.125510ના મથાળે…
AQI ૨૪૦થી વધુ નોંધાયુંઅમદાવાદના ૪ વિસ્તારમાં પ્રદૂષણના સ્તરમાં સતત ચિંતાજનક વધારો.ચાંદખેડામાં ૨૦૪, ગ્યાસપુરમાં ૨૫૦, રખિયાલમાં ૨૫૯, બોપલમાં ૧૯૯, સેટેલાઇટમાં ૧૩૪, જ્યારે એરપોર્ટમાં ૨૪૯ જેટલો એક્યુઆઇ નોંધાયોઅમદાવાદમાં હવાની ગુણવત્તાનું સ્તર સતત બગડી રહ્યું છે, જેને કારણે શહેરના વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. ગુરુવારે શહેરમાં સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૧૭૭ નોંધાયો હતો, જે સામાન્ય કરતાં ઘણો વધારે છે. જાેકે, શહેરના કેટલાક વિસ્તારોમાં AQI ‘ખરાબ’ શ્રેણીમાં પહોંચી ગયો છે.અમદાવાદમાં સરેરાશ એક્યુઆઇ ૧૭૭ નોંધાયો હતો. વિસ્તાર પ્રમાણે વાત કરવામાં આવે તો ચાંદખેડામાં ૨૦૪, ગ્યાસપુરમાં ૨૫૦, રખિયાલમાં ૨૫૯, બોપલમાં ૧૯૯, સેટેલાઇટમાં ૧૩૪, જ્યારે એરપોર્ટમાં ૨૪૯ જેટલો એક્યુઆઇ નોંધાયો હતો. ગુજરાતમાં આજે…
૨૦૨૬ સુધી જી-૨૦ દેશોના સમૂહનું નેતૃત્વ અમેરિકા કરશે.દ. આફ્રિકાને US માં યોજાનારી જી-૨૦માં આમંત્રણ નહીં: ટ્રમ્પદક્ષિણ આફ્રિકા કોઇપણ જગ્યાએ અને કોઇપણ જૂથનું સભ્યપદ મેળવવા માટે લાયકાત અને પાત્રતા ધરાવતો નથી: ટ્રમ્પ અમેરિકન પ્રમુખપદ હેઠળ આગામી વર્ષે ફલ્રોરિડાના માયામી ખાતે યોજાનારી જી-૨૦ દેશોના શિખર સંમેલનમાં દક્ષિણ આફ્રિકાને મંત્રણ નહીં મળે એમ ડોનાલ્ડ ટ્રમ્પે કહેતાં ઉમેર્યું હતું કે દક્ષિણ આફ્રિકા કોઇપણ જગ્યાએ અને કોઇપણ જૂથનું સભ્યપદ મેળવવા માટે લાયકાત અને પાત્રતા ધરાવતો નથી. અમેરિકા ૧ ડિસેમ્બર-૨૦૨૫ના રોજ દક્ષિણ આફ્રિકા પાસેથી જી-૨૦ દેશોનું પ્રમુખપદ લેશે અને ત્યારબાદ ૩૦ નવેમ્બર-૨૦૨૬ સુધી જી-૨૦ દેશોના આ સમૂહનું નેતૃત્વ અમેરિકા કરશે. આફ્રિકન, ડચ, જર્મન અને ફ્રેંચ વસાહતી…
ચોથી પત્ની બનીને આખી જિંદગી બરબાદ કરી નાખીસગીર વયે એક્ટ્રસે પિતાની ઉંમરના હીરો સાથે કર્યા લગ્નસાઉથની એક્ટ્રેસે માત્ર ૧૭ વર્ષની ઉંમરે ૪૮ વર્ષના એક્ટર સાથે સંસાર માંડ્યો હતો. બંને વચ્ચે ૩૧ વર્ષનું અંતર હતુ.કેટલાક ફિલ્મ સ્ટાર્સની કહાની પણ ફિલ્મો કરતા વધુ ચોંકાવનારી હોય છે. આવો જ એક કિસ્સો સાઉથની એક્ટ્રેસનો છે. જેણે એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. લોકચાહના પણ ઘણી મળી, પરંતુ અંગત જિંદગીમાં એક ખોટા ર્નિણયે તેની આખી જિંદગી બરબાદ કરી નાખી.સાઉથની એક્ટ્રેસે માત્ર ૧૭ વર્ષની ઉંમરે ૪૮ વર્ષના એક્ટર સાથે સંસાર માંડ્યો હતો. બંને વચ્ચે ૩૧ વર્ષનું અંતર હતુ. આગળ જતાં આ લગ્ન તેના માટે…
પલાશ પર છેતરપિંડીનો પણ આરોપપલાશ મુછલનો હાર્દિક પંડ્યાની ભૂતપૂર્વ પત્ની સાથેનો એક વીડિયો ચર્ચામાંલગ્ન મુલતવી રાખ્યા બાદ, સ્મૃતિએ ઇન્સ્ટાગ્રામ પર લગ્ન સમારંભના બધા ફોટા અને વીડિયો ડિલીટ કરી દીધા હતાસંગીતકાર પલાશ મુછલ આ દિવસોમાં હેડલાઇન્સમાં છે. સ્મૃતિ મંધાના સાથેના તેમના લગ્ન મુલતવી રાખવામાં આવ્યા ત્યારથી, તેમના વિશે ઘણી વાતો પ્રકાશમાં આવી રહી છે.પલાશ મુછલનો હાર્દિક પંડ્યાની ભૂતપૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથેનો ડાન્સ વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કારમાં મસ્તી કરતા દેખાય છે. લગ્ન મુલતવી રાખ્યા બાદ, સ્મૃતિએ ઇન્સ્ટાગ્રામ પર લગ્ન સમારંભના બધા ફોટા અને વીડિયો ડિલીટ કરી દીધા હતા, જેના કારણે તે બંને સમાચારમાં આવ્યા હતા. ચાહકો પલાશ પર…
ચેઇનસોમેન સાથે હરિફાઈ કરશેમહાવતાર નરસિમ્હા ઓસ્કાર ૨૦૨૬ની રેસમાં આગળ વધી.‘મહાવતાર નરસિમ્હા’ ફિલ્મ હિન્દુ ભગવાન વિષ્ણુના ચોથા અવતાર નરસિમ્હાના જીવન પર આધારીત છે.ભારતીય એનિમેટેડ માઇથોલોજિકલ મહાગાથા ‘મહાવતાર નરસિમ્હા’ ઓસ્કાર ૨૦૨૬ની રેસમાં આગળ વધી ગઈ છે. હવે તે કેપોપ ડેમન હન્ટર્સ, ડેમન સ્લેયર્સ અને ઇન્ફિનિટી કેસ જેવી ફિલ્મો સાથે રેસમાં છે. ઓસ્કારના એકેડેમી દ્વારા ૨૦૨૬ના એવોર્ડ્ઝ માટે બેસ્ટ એનિમેટેડ ફિચરની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ભારતીય ફિલ્મને પણ સ્થાન મળ્યું છે. આ કેટેગરીમાં વિવિધ દેશની અન્ય ૩૫ ફિલ્મ પણ સામેલ છે. એકેડેમી દ્વારા અપવામાં આવેલી અપડેટ મુજબ ‘મહાવતાર નરસિમ્હા’ની પણ ‘ધ બડ ગાય્ઝ ૨’, ‘ચેઇન્સો મેન-ધ મુવી: રીઝ આર્ક’, ‘ડેમન સ્લેયર:ઇન્ફિનિટી…
કાર્તિક આર્યન અને કરણ જાેહરે ત્રીજી ફિલ્મ સાઇન કરી.ધર્મા પ્રોડક્શનનો જેન-ઝી પોસ્ટર બોય બન્યો કાર્તિકફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ તેણે કરણ જાેહરના પ્રોડક્શન હાઉસ સાથે વધુ એક ફિલ્મ શૂટ કરવાની શરૂ કરી હતી.કાર્તિક આર્યનની ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી’ ક્રિસમસ પર રિલીઝ થવાની રાહ જાેવાઈ રહી છે, જે કરણ જાેહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. હજુ તો આ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ તેણે કરણ જાેહરના પ્રોડક્શન હાઉસ સાથે વધુ એક ફિલ્મ શૂટ કરવાની શરૂ કરી હતી, ‘નાગઝીલા’. હવે તેણે ત્રીજી ફિલ્મ સાઇન કરીને હેટ્રિક મારી લીધી છે. તાજેતરમાં જ કાર્તિક કરણ જાેહરની જ પીઆર…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



