Author: Garvi Gujarat

૨૦૨૫માં નોન- હોર્મુઝ સ્ટ્રેટ સ્ત્રોતોનો હિસ્સો ૬૦ ટકા હતો ક્રૂડનો પૂરવઠો જાળવવા ભારતે વૈકલ્પિક માર્ગાે શોધવા શરૂ કર્યા યુએસ, રશિયા, પશ્ચિમ આફ્રિકાથી વધુ આયાત માટે વાટાઘાટો રિફાઇનરીઓએ તેમના નિર્ધારિત મેન્ટેનન્સ શટડાઉન મોકૂફ રાખ્યા મધ્ય પૂર્વ સંઘર્ષ લંબાય તો પણ પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઓઇલનો સપ્લાય મળતો રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારતની રિફાઇનિંગ કંપનીઓએ અમેરિકા, રશિયા અને પશ્ચિમ આળિકાથી વધારાના ક્રૂડ કાર્ગાેની આયાત માટે વાટાઘાટો શરૂ કરી દીધી છે. આ ઉપરાંત એમ ઉદ્યોગના અધિકારીઓ અને વિશ્લેષકોએ જણાવ્યું હતું.દેશની રિફાઇનરીઓએ નજીકના ગાળામાં દેશોની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતો બફર સ્ટોક ઊભો કરવા માટે તેમના નિર્ધારિત મેન્ટેનન્સ શટડાઉને પણ મોકૂફ રાખ્યા છે અને…

Read More

વતન પાછા ફરે તેવી ભીતિ યુદ્ધને કારણે ગુજરાતના બંદરો પર મંદી, હજારો શ્રમિકોની આજીવિકા ઠપ ગુજરાતમાં કુલ ૪૯ પોર્ટસ છે તે પૈકીના કંડલા, મુન્દ્રા ઉપરાંત પિપાવાવ, દહેજ અને હજીરા બંદરો ઉપરથી આયાત, નિકાસ થાય છે તેને અસર પહોંચી છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર ગુજરાતના બંદરો ઉપર દેખાવા લાગી છે. ગુજરાતના બે મહાબંદર કંડલા અને મુન્દ્રમાં બે હજારથી વધુ કન્ટેનરો અટવાયેલાં પડ્યાં છે. રાજ્યના પાંચ મુખ્ય સહિત કુલ ૪૯ બંદરો ઉપર કાર્યરત હજારો શ્રમિકો હોળી પછી પાછા ફર્યાં નથી. તો, અંદાજે એક લાખથી વધુ શ્રમિકો હાલમાં બંદરો ઉપર કામગીરી લગભગ ઠપ હોવાથી રોજીરોટીના અભાવે પરત ફરે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી…

Read More

વેલકમ ટુ ધી જંગલનું શૂટિંગ હજુ બાકી વેલકમ ફોર પણ બનશે, ફિલ્મની સ્ક્રિપ્ટ લખાવા માંડી વેલકમ ફોરમાં અનિલ કપૂર, નાના પાટેકર, પરેશ રાવલ ઉપરાંત નવા કલાકારો ઉમેરો કરવામાં આવશે ‘વેલકમ ટુ ધી જંગલ’નું શૂટિંગ હજુ બાકી છે તે પહેલાં તો ‘વેલકમ ફોર’ માટે તૈયારીઓ પણ શરુ થઈ ગઈ છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખાવા માંડી હોવાનું કહેવાય છે. આગામી જૂન માસમાં રજૂ થનારી ‘વેલકમ ટુ ધી જંગલ’માં હજુ એક ગીત ઉપરાંત કેટલાંક દ્રશ્યોનું શૂટિંગ બાકી છે. જાેકે, તે અગાઉ જ આ ફ્રેન્ચાઈઝીને આગળ વધારવાનો ર્નિણય લેવાઈ ગયો છે. જાેકે, એક દાવા અનુસાર ‘વેલકમ ફોર’માં કેટલાક મહત્વના ફેરફારો થશે. અનિલ કપૂર,…

Read More

છૂટાછેડા વિવાદ પર થલાપતિ વિજયની પહેલી પ્રતિક્રિયા ‘હું મારું ફોડી લઈશ, તમારે સમય બગાડવાની જરૂર નથી’ થલાપતિ વિજય તાજેતરમાં ચેન્નઈમાં પોતાની પોલિટિકલ પાર્ટી ‘તમિલગા વેત્રી કડગમ’ના મહિલા દિવસ કાર્યક્રમમાં સામેલ થયો હતો. સાઉથ એક્ટર અને રાજનેતા થલાપતિ વિજય આ દિવસોમાં છૂટાછેડાને કારણે વિવાદોમાં છે. તેની પત્નીએ એક્સ્ટ્રા મેરિટલ અફેર (લગ્નેત્તર સંબંધ)નો આરોપ લગાવતા છૂટાછેડાની અરજી આપી છે અને હવે એલિમોની (ભરણપોષણ)ની પણ ચર્ચા છે. આ દરમિયાન એક્ટરે પહેલીવાર આ સમગ્ર વિવાદ પર જાહેરમાં વાત કરી છે. તેણે ચાહકોને કહ્યું છે કે, તેના અંગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ તે પોતે જ ઉકેલી લેશે, તેમાં સમય બગાડવાની જરૂર નથી.થલાપતિ વિજય તાજેતરમાં ચેન્નઈમાં…

Read More

ખુશીએ રેપરની વાત પર હજું સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી ખુશી કપૂરના બોલ્ડ લૂક પર રેપર ભડક્યો: આપ્યું વિવાદાસ્પ નિવેદન એક્ટ્રેસના આવા ઢંગધડા વગરના કપડાં જાેઈને સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે રીતસર કોમેન્ટમાં ટોણા માર્યા સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્ઝર અને એક્ટ્રેસ ખુશી મુખર્જી પોતાના બોલ્ડ અને બેબાક અંદાજને કારણે ચર્ચામાં રહે છે. વિચિત્ર આઉટફિટ્સ પહેરીને નીકળે ત્યારે ટ્રોલ પણ થાય છે. હવે એક્ટ્રેસના બોલ્ડ લુક પર જાણીતા રેપર અને સિંગર સેટ્ટી શર્માનો ગુસ્સાનો જ્વાળામુખી ફાટ્યો છે. ખુશી તાજેતરમાં જ મુંબઈના રસ્તા પર વિચિત્ર આઉટફિટ સાથે જાેવા મળી હતી. પાપારાઝીને પોઝ આપતા વારંવાર પોતાના કપડાને વ્યવસ્થિત કરતી તે જાેવા મળી હતી. એક્ટ્રેસના…

Read More

ફિલ્મમાં અભિનેતા એક અલગ જ અવતારમાં જાેવા મળશે આદિત્ય રોય કપૂરની આગામી ફિલ્મ કરણ જાેહર સાથેની હશે ભૂતકાળમાં આદિત્ય રોય કપૂર અને કરણ જાેહરે યે જવાની હૈ દીવાની.ઓકે જાનુ ફિલ્મોમાં કામ કર્યું હતુ આદિત્ય રોય કપૂર લાંબા સમયથી રૂપેરી પડદાથી દૂર રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મો બોક્સઓફિસ પર ફ્લોપ ગઇ હોવા પછી તેનું નામ કોઇ ફિલ્મ સાથે જાેડાયેલું નહોતું. પરંતુ હવે અભિનેતાને લઇને એક રિપોર્ટ છે કે, તેની આગામી ફિલ્મ કરણ જાેહર સાથેની હશે. જેમાં તે એક નવા જ અવતારમાં જાેવા મળશે.આ ફિલ્મ એક કોમેડી હોવાનું કહેવાય છે. જેમાં રમુજી ડાયલોગ, મજેદાર પરફોર્મન્સ અને થોડી મારામારી તેમજ હિંસા પણ જાેવા…

Read More

ક્રૂડ તેલના વાયદામાં રૂ.1213નો તીવ્ર ઉછાળોઃ સોનાનો વાયદો ઘટીને રૂ.1.59 લાખ અને ચાંદીનો વાયદો રૂ.2.60 લાખને સ્પર્શ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.44698.23 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.192418.64 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17406.17 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39702 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.237118.29 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.44698.23 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.192418.64 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 39702 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.11262.48 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17406.17 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.160651ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.161511 અને નીચામાં રૂ.159826ના મથાળે અથડાઈ, રૂ.161634ના આગલા બંધ સામે રૂ.1384ના ભાવઘટાડા સાથે રૂ.160250 થયો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.1145 ઘટી…

Read More

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક ગંભીર મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે અને આ કાયદો અને વ્યવસ્થા બુટલેગરો માટે ચાલતી હોય એવી પરિસ્થિતિ પેદા થઇ છે. આમ આદમી પાર્ટીના કચ્છ (પૂર્વ) પ્રમુખ અને એક જાંબાજ મહિલા કાયનાત અન્સારી, જેઓ વર્ષોથી સમાજ સેવા કરે છે અને પોતે ડોક્ટર પણ છે, તેઓએ જનતાના કહેવાથી પોલીસ મિત્રોના સંરક્ષણથી જે દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા હતા ત્યાં જનતા રેડ કરી હતી. તો આ દારૂના અડ્ડાઓ બંધ કરવાની જગ્યાએ કાયનાત અન્સારી પર એટ્રોસિટીની ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ…

Read More

આજે સુરતના ગોથાણ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ક્ષેત્રીય બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ગુજરાત પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક, સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયા, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી, નવસારી લોકસભા ઇન્ચાર્જ પંકજ તાયડે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના…

Read More

ગુજરાતના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે બીજા દિવસે પણ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જનતાને ભાજપ સરકારના દમનનો અંત લાવવા આહ્વાન કરતાં કહ્યું કે જાગો અને ઝાડુ ચલાવીને આ વખત પોતાની સરકાર બનાવો. 30 વર્ષમાં ભાજપવાળાઓગુજરાતનો વેપાર, રોજગાર, સ્કૂલ, હોસ્પિટલ, રસ્તા, નરેગા બધું જ ખાઈ ગયા. તેમણે લોકોને પૂછ્યું કે ભાજપ સરકારના ભ્રષ્ટાચાર, પેપર લીક, તૂટેલા રસ્તાઓ, ધરાશાયી થયેલા પુલો, હોસ્પિટલોમાં બાળકોના મોત પર ક્યાં સુધી ચૂપ રહેશો? આ વખતે સમગ્ર ગુજરાતમાં વિસાવદર જેવું કરવાનો અવસર છે. જેમ વિસાવદરની જનતાએ મોટા-મોટાના સિંહાસન હચમચાવી દીધા, એમ જ આ વખતે સમગ્ર ગુજરાતમાં કરવું છે. “AAP”…

Read More