- Ярд Казино – виды бонусов и программа лояльности для игроков
- હર્ષ સંઘવીનો મોટો ઈશારો: આ વર્ષે પણ નવરાત્રીમાં આખી રાત ગરબા રમવાની છૂટ મળશે?
- BRICSમાં પાકિસ્તાનની એન્ટ્રી પર ભારતનો બ્રેક! વીટો પાવરથી વર્ષોથી અટવાઈ પાકિસ્તાનની અરજી
- BRICS મંચ પર મોદી-પુતિન-શી જિનપિંગની પાવરફુલ તસવીર, દુનિયાભરમાં ચર્ચા અને કૂટનીતિક હલચલ
- વિજય માલ્યાએ ₹14,131 કરોડ ચૂકવ્યા છતાં મની લોન્ડરિંગ કેસ ચાલુ રહેશે: EDની હાઈકોર્ટમાં રજૂઆત
- એન્થ્રોપિકનો મોટો દાવો: AI ક્લોડનો જૈવિક હથિયારોથી જાસૂસી સુધી દુરુપયોગ, શંકાસ્પદ એકાઉન્ટ્સ બંધ
- ગુરુદત્તના જીવન પર બનશે વેબ સિરીઝ, ‘બિછડે સભી બારી બારી’ના હક્કો પ્રોડક્શન હાઉસે મેળવ્યા
- Гама казино онлайн – Gama Casino Online – обзор
Author: garvigujrat
સુરેન્દ્રનગર જિલ્લાના પશુપાલકો અને માલધારીઓ દ્વારા સુરસાગર ડેરી અને સહકારી દૂધ મંડળીઓ સામે વિરોધ નોંધાવતા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્ર આપવા માટે આમ આદમી પાર્ટી નેતા રમેશભાઈ મેર, દેવકણભાઈ જોગરાણા, સુરેશભાઈ જોગરાણા, બીજલભાઇ જોગરાણા, મયુરભાઈ ભરવાડ, ભરતભાઈ ભરવાડ તથા વેપારી આગેવાન કમલેશભાઈ કોટેચા ઉપસ્થિત રહ્યા હતા. પશુપાલકોની મુખ્ય રજૂઆત છે કે ચાલુ વર્ષ ૨૦૨૫/૨૬માં એક જ રાજ્ય અને સમાન ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં, આણંદ જેવા અન્ય જિલ્લાઓમાં કિલો ફેટ દીઠ ₹૨૫ (૨૪ થી ૨૫%) ભાવ ફેર ચૂકવવામાં આવે છે, જ્યારે સુરેન્દ્રનગરમાં માત્ર ₹૫ (૫%) જ ચૂકવાય છે. આ ઉપરાંત, મંડળીઓ દ્વારા ગ્રાહક દીઠ સવાર-સાંજ ૧૦૦-૧૦૦ ગ્રામ દૂધ સેમ્પલ ફરજિયાત…
AAP ના પ્રદેશ ઉપપ્રમુખ ડૉ.કાયનાત અંસારી આથાએ વિડિઓના માધ્યમથી ગંભીર મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાનૂન વ્યવસ્થા એકદમ કથળી ગઈ છે. છેલ્લા ૨-૩ દિવસમાં ૩ દીકરીઓ સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાઓ બની એ ખૂબ જ શર્મનાક અને ચિંતાજનક છે. ભાજપ સરકાર તો દાવા કરે છે કે ગુજરાતમાં તો મહિલાઓ રાત્રે ૨ વાગે પણ સુરક્ષિત છે. પરંતુ જમીની હકીકત આ દાવાઓની પોલ ખોલે છે. આખરે આપણી દીકરીઓની અને મહિલાઓની સુરક્ષાની જવાબદારી કોની છે? વધુમાં AAP નેતા ડૉ.કાયનાત અંસારી આથાએ જણાવ્યું હતું કે, સરકારે ખાલી પ્રચાર અને સોશિયલ મીડિયાના તાયફાઓથી હટીને મહિલાઓને સુરક્ષા આપવી પડશે. જે અપરાધી છે એ…
વીડિયો જાેઈ ચાહકો ચિંતામાં શૂટિંગ વખતે નાકની વાળી ગળી ગઈ અભિનેત્રી શેહનાઝ ગિલ વીડિયોમાં શેહનાઝ ગિલના કો-એક્ટર સૌરભ સચદેવાને એક્ટ્રેસની મદદ કરવાનો પ્રયાસ કરતો જાેવા મળ્યો હતો બોલીવુડ અભિનેત્રી શેહનાઝ ગિલ સાથે ફિલ્મ ‘ઇશ્કનામા’ના શૂટિંગ દરમિયાન એક ખૂબ જ ડરામણી ઘટના બની. બન્યું એવું કે એક્ટ્રેસે ભૂલથી પોતાની નોઝ રિંગ (નાકની વાળી) ગળી લીધી. એક્ટ્રેસે આ ઘટનાનો BTS વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યાે છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે તે ખૂબ જ ડરેલી છે અને પોતાના માથા પર હાથ રાખીને ઉધરસ ખાતાં ગળી ગયેલી નોઝ રિંગને બહાર કાઢવાનો પ્રયાસ કરતી જાેવા મળી રહી છે. જેને જાેઈને ચાહકોએ ચિંતા…
પદ્મિની કોલ્હાપૂર તથા પૂનમ ધિલ્લોન દ્વારા જાેહુકમી કલાકાર સંગઠન સિન્ટામાં પૂનમ, પદ્મિની સામે બળવો, આઠનાં રાજીનામાં હેમામાલિનીએ તાજેતરમાં તેમના ફિલ્મ ઉદ્યોગમાં ૬૦ વર્ષ થયા તે નિમિત્તે સંસ્થાને પાંચ લાખ રૂપિયાના દાનનો ચેક આપ્યો હતો બોલિવૂડના ટોચના ટ્રેડ યુનિયન સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન-સિન્ટા-ની એક્ઝિક્યુટિવ કમિટીના આઠ સભ્યોએ પ્રમુખ પૂનમ ધિલ્લોન અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદ્મિની કોલ્હાપુરેની જાેહુકમી સામે બળવો પોકારી એક લાંબો પત્ર લખી સાગમટે રાજીનામાં આપી દીધા હતા.સિન્ટાની જનરલ સેક્રેટરી ઉપાસનાસિંહે કુલ ૧૧ સભ્યોના રાજીનામાં મળ્યા હોવાનું જણાવી તેમાં આઠ રાજીનામાં એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યોના હોવાનું જણાવ્યું હતું. જાે કે, સિન્ટાના વકીલે ચોખવટ કરતાં જણાવ્યું હતું કે કમિટીના ૫૦ ટકા…
‘જેન-ઝી પાસેથી કંઈક શીખો’ યશસ્વી જયસ્વાલ સાથે ડેટિંગની અફવાઓ પર મૃણાલ ઠાકુરે મૌન તોડ્યું એક વાયરલ વિડિયોમાં બાંદ્રા સ્થિત એક કેફેમાં જયારે બંને જાેવા મળ્યા ત્યારે તેમના ડેટિંગની ખબર સામે આવી હતી જાણીતા અભિનેત્રી મૃણાલ ઠાકુર છેલ્લા કેટલાક દિવસોથી એક અફવાને લઈને ચર્ચામાં રહી હતી. મૃણાલનું નામ અત્યાર સુધીમાં અનેક કલાકારો સાથે જાેડાઈ ચૂક્યું છે પરંતુ હદ તો ત્યારે થઈ જયારે લોકોએ તેનું નામ ભારતીય ક્રિકેટર યશસ્વી જયસ્વાલ સાથે જાેડાવવાનું શરૂ કર્યું હતું. એક વાયરલ વિડિયોમાં બાંદ્રા સ્થિત એક કેફેમાં જયારે બંને જાેવા મળ્યા ત્યારે તેમના ડેટિંગની ખબર સામે આવી હતી. બંને એક જ કેફેમાંથી બહાર નીકળતા જાેઈ સોશિયલ મીડિયા…
ગાયકે ખોલ્યું મોટું રહસ્ય! ઓપરેશન ટેબલ પર જ સોનુ નિગમે કેમ ગાવાનું શરૂ કર્યું હતું મોહમ્મદ રફીનું ગીત? સોશિયલ મીડિયા પર સોનુ નિગમનો એક સર્જરી સમયે ગીત ગાતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે બોલીવૂડના દિગ્ગજ અને લોકપ્રિય ગાયક સોનુ નિગમ તેમના અવાજ અને અદ્ભુત ગાયકી માટે દેશ-વિદેશમાં જાણીતા છે. તાજેતરમાં જ સોનુ નિગમ પોતાના જીવન સાથે જાેડાયેલો એક અત્યંત રસપ્રદ અને ચોંકાવનારો કિસ્સો શેર કર્યાે છે, જ્યારે હોસ્પિટલમાં તેમની સર્જરી ચાલી રહી હતી અને તેમણે મેડિકલ પ્રોસિજર દરમિયાન જ મહાન ગાયક દિવંગત મોહમ્મદ રફીનું ગીત ગાવાનું શરૂ કરી દીધું હતું.સોશિયલ મીડિયા પર સોનુ નિગમનો એક સર્જરી સમયે ગીત ગાતો વીડિયો…
૧૫ વાહનોને વ્હીલ લોક, રૂ.૨૩,૫૦૦નો દંડ વસૂલાયો.સિંધુભવન રોડ પર ગેરકાયદે પાર્કિંગ અને રસ્તા પર દબાણ કરતા વાહનો સામે કાર્યવાહી.મનપાની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન રસ્તા પર અડચણરૂપ બને તે રીતે પાર્ક કરાયેલા વાહનો સામે કાર્યવાહી કરી હતી.અમદાવાદના પોશ ગણાતા સિંધુભવન રોડ પર ગેરકાયદે પાર્કિંગ અને રસ્તા પર દબાણ કરતા વાહનો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એન્ક્રોચમેન્ટ રિમૂવલ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ રીતે ઊભેલા વાહનો અને જાહેર માર્ગ પર દબાણ કરતા વેપારીઓ સામે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન કુલ ૧૫ જેટલા વાહનોને વ્હીલ લોક કરવામાં આવ્યા હતા. સિંધુભવન રોડ શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંનો…
ખરાબ હવામાન અને તૂટેલા રસ્તાઓને કારણે ર્નિણય.પવિત્ર અમરનાથ યાત્રા અનિશ્ચિતકાળ માટે મોકૂફ.૪.૮૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બરફાનીના દર્શન કયા.ઉત્તર કાશ્મીરના બાલતાલ અને દક્ષિણ કાશ્મીરના પહલગામ—બંને રૂટ પરના ટ્રેક ક્ષતિગ્રસ્ત થવાને કારણે તથા હવામાન વિભાગની પ્રતિકૂળ આગાહીને પગલે અમરનાથ યાત્રા (SANJY-2026) અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેઝ કેમ્પ તરફ જતા બંને રસ્તાઓને પહોંચેલા નુકસાનનું સમારકામ કરવામાં લાંબો સમય લાગશે. આથી યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ અને બેઝ કેમ્પમાં રહેલા તમામ શ્રદ્ધાળુઓને પોતપોતાના ઘરે પરત ફરવાની વિનંતી કરવામાં આવી છે. યાત્રા સ્થગિત થતાં જ આ વર્ષ માટેનું નવું રજિસ્ટ્રેશન પણ તાત્કાલિક અસરથી બંધ…
જનતા પર પડશે મોંઘવારીનો વધુ એક માર.તેલ, સાબુ, બિસ્કિટ થી લઈને ઘણી ચિજવસ્તુઓની વધશે ભાવ.રોજબરોજની ચીજવસ્તુઓ તેલ, સાબુ, બિસ્કિટ થી લઈને બ્રેડ સહિતની ચીજવસ્તુઓ મોંઘી થઈ શકે છ.જુન મહિનામાં અનેક ચીજ વસ્તુઓ પર ભાવ વધારો કરી ગ્રાહકોને ઝટકો આપ્યા બાદ હવે FMCG કંપનીઓ સપ્ટેમ્બર મહિનાની ત્રીમાસિક ગાળામાં ફરી ભાવવધારો કરવાની તૈયારી કરી લીધી છે. જેમા તેલ, સાબુ જેવી રોજબરોજની ચીજવસ્તુઓના ભાવ વધી શકે છે. મળતા અહેવાલ અનુસાર બ્રિટાનિયા થી લઈને હિંદુસ્તાન યુનિલિવર અને ડાબર સહિતની કંપનીઓએ કાચા માલના વધતા ભાવ અને જિયોપોલિટિકલ તણાવનો હવાલો દેતા ભાવ વધારો કરવાની તૈયારીમાં છે. એજન્સીનું માનીએ તો ભારતની અગ્રણી ફાસ્ટ-મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) કંપનીઓ…
અમીનને ઇજા થતાં હોસ્પિટલમાં લઈ જવાયો હતો.કાર અકસ્માતમાં માંડ-માંડ બચ્યો એઆર રહેમાનનો દીકરો.સંગીતકાર એઆર રહેમાનનો દીકરો એઆર અમીનની કાર એક કેબ સાથે અથડાતાં સામાન્ય ઈજા થઈ હતી.મ્યૂઝિક ડાયરેક્ટર છઇ રહેમાનનાં દીકરા એઆર અમીન ભયાનક અકસ્માતમાંથી માંડ માંડ બચ્યો છે. રવિવારનાં રોજ ચેન્નઈમાં તેની કાર ફ્લાયઓવર પરથી બીજી ગાડી સાથે ટકરાતા આ અકસ્માત થયો છે. આ સમયે સિંગરનાં દીકરાની સાથે તેનાં બીજા મિત્રો પણ હતા. જાે કે બન્નેને કોઈ ઈજા થઈ નથી, પરંતુ એઆર અમીન માંડ માંડ બચ્યો છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનાં રિપોર્ટ અનુસાર અમીન તેનાં મિત્રોની સાથે કોયમ્બેડુ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેમની ગાડી બીજા સાથે અથડાઈ. પોલીસે જણાવ્યું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


