Author: Garvi Gujarat

સુપરહિરોઝ હંમેશા આપણને મોટાં સપનાં જાેવાં પ્રેરિત કરે છે.કલ્યાણીને દેશની પહેલી ફિમેલ સુપર હિરો બનવાનું ગૌરવ.કલ્યાણી પ્રિયદર્શન બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડની કમાણી કરનારી પહેલી મલયાલમ એક્ટ્રેસ બની.મલયાલમ એક્ટ્રેસ કલ્યાણી પ્રિયદર્શને ૨૦૧૭માં અખિલ અક્કિનેની સાથેની ફિલ્મથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. ત્યાર પછી તે ધીરજપૂર્વક સ્ક્રીપ્ટ્સ વાંચતી રહી અને ફિલ્મ પસંદ કરવામાં ઘણું ધ્યાન રાખતી. હવે તેની ધીરજનું પરિણામ તેને મળી ગયું છે. તાજેતરમાં તેની સાઈ-ફાઇ ફિલ્મ ‘લોકા ચેપ્ટર ૧’ રિલીઝ થઈ છે, જેમાં તે ચંદ્રાનો રોલ કરી રહી છે. તે દેશની પહેલી ફિમેલ સુપર હિરો છે, સાથે જ તે એવી પહેલી મલયાલમ એક્ટ્રેસ બની છે, જેની ફિલ્મે બોક્સ ઓફિસ…

Read More

સલમાન ખાન હાલ લદ્દાખમાં ‘બેટલ ઓફ ગલવાન’નું શૂટ કરી રહ્યો છે.સલમાન ખાન લદ્દાખમાં શૂટ દરમિયાન ભારતીય સેનાને મળ્યો.વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફર્મ પર સલમાન ખનની ભારતીય સેના સાથેની કેટલીક તસવીરો વાયરલ થઈ.સલમાન ખાને હવે તેની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ માટે લદ્દાખમાં શૂટિંગ શરૂ કરી દીધું છે. પહેલાં તેણે ક્લેપબોક્સ સાથેનો ફોટો શેર કરીને શૂટ શરૂ થયું હોવાનો સંકેત આપ્યો હતો. હવે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફર્મ પર સલમાન ખનની ભારતીય સેના સાથેની કેટલીક તસવીરો વાયરલ થઈ છે. આમાંની કેટલીક તસવીરોમાં સલમાન ખાન પહાડો વચ્ચે સેનાના જવાનો સાથે ઉભેલો દેખાય છે. જ્યારે અન્ય એક ફોટોમાં સલમાન ખાન સેનાના પરિવારો સાથે દેખાય છે.…

Read More

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ધ એસોસિએશન ઓફ કોલોન & રેક્ટલ સર્જન્સ ઓફ ઈન્ડિયાની 48મી વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 21મી સદી જ્ઞાન અને વિજ્ઞાનની સદી છે. આજે દુનિયા ટેક્નોલોજી સાથે કદમ મેળવી ચાલી રહી છે ત્યારે આપણે પણ વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે તેવું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. તબીબો દ્વારા કરાયેલ અવિરત સંશોધન અને કામગીરીની પ્રશંસા કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તબીબો સતત અભ્યાસ કરતા રહેતા હોય છે અને દર્દીઓ સાથે ઘરોબો કેળવી તેમની સારસંભાળ રાખતા હોય છે. મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આરોગ્ય અને…

Read More

નેપાળમાં ZEN-Z ની માંગ.અમારે સુશીલા કાર્કી નહીં ઁસ્ મોદી જેવા પ્રધાનમંત્રી જાેઈએ.નેપાળમાં ય્ીહ-ઢના ઉગ્ર આંદોલને જૂની સરકાર તોડી પાડી, પરંતુ હવે વચગાળાના પીએમને લઈને સમસ્યા છ.નેપાળનમાં યુવાઓના પ્રદર્શન દેશમાં મોટી હલચલ મચાવી દીધી છે. ZEN-Z યુવાઓએ ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ વિરુદ્ધ જે આંદોલન શરૂ કર્યું, તે હવે દેશભરમાં ફેલાઈ ગયું છે. પૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે. સુપ્રીમ કોર્ટ, સંસદ ભવન સહિત અનેક જગ્યાએ આગ લગાવવામાં આવી છે. નેપાળમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે સૌથી મોટો સવાલ છે કે આગામી લીડર કોણ હશે? નેપાળમાં વચગાળાની સરકાર પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેમાં સૌથી મહત્વની વાત છે…

Read More

પોલીસ હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકોને દંડ કરશે નહીં.દંડ કરવાની જગ્યાએ પોલીસ આવા વાહનચાલકોને ગુલાબ આપીને હેલ્મેટ પહેરવાના ફાયદા વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરશ.રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા હેલ્મેટ ફરજિયાત પહેરવાના નિયમ સામેના વ્યાપક વિરોધ બાદ સરકારે એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે પોલીસ હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકોને દંડ કરશે નહીં. તેના બદલે દંડ કરવાની જગ્યાએ પોલીસ આવા વાહનચાલકોને ગુલાબ આપીને હેલ્મેટ પહેરવાના ફાયદા વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરશે. હેલ્મેટ ન પહેરવા બદલ વાહનચાલકોને દંડ ફટકારવાના નિયમ સામે લોકોમાં ભારે નારાજગી જાેવા મળી હતી. ખાસ કરીને સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં, લોકોએ આ નિયમનો ઉગ્ર…

Read More

RBI લાવી રહી છે નવો નિયમ.લોન નહીં ચૂકવો તો તમારો ફોન લોક થઈ જશે! .ગ્રાહક અધિકારોની ચિંતાઓ વધવાની સંભાવના છ. Reserve Bank Of India એ ધિરાણકર્તા એટલે કે લોન આપનારની તાકાત વધારવા માટે એક નવો નિયમ બનાવવાની યોજના બનાવી છે. આરબીઆઈનો નિયમ લાગૂ થયા બાદ જે લોકો લોન ચુકવવામાં અસમર્થ હશે તે લોકોના ફોનને ધિરાણકર્તા દૂરથી લોક કરી શકશે. કુલ મળી જાેવામાં આવે તો RBI નો આ નિયમ લાગૂ થયા બાદ ધિરાણકર્તાનો પાવર વધશે. પરંતુ તેનાથી ગ્રાહક અધિકારોની ચિંતાઓ વધવાની સંભાવના છે. ૨૦૨૪ માં હોમ ક્રેડિટ ફાઇનાન્સ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મોબાઇલ ફોન જેવા…

Read More

બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો ગાઢ બનશે : મોદી.ભારત અને મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે.વારાણસીમાં વડાપ્રધાન મોદીએ મોરિશિયસના વડાપ્રધાન ડો. નવીનચંદ્ર રામગુલામ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરી હતી.ભારત અને મોરિશિયસ ટૂંકસમયમાં લોકલ કરન્સી (સ્થાનિક ચલણ)માં વેપાર કરી શકશે. બંને દેશો વચ્ચે આર્થિક અને નાણાકીય સંબંધોને વધુ ગાઢ બનાવતા આ પગલું લેવામાં આવ્યું હોવાનું વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે. વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરિશિયસના વડાપ્રધાન ડો. નવીનચંદ્ર રામગુલામ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરી હતી. જેમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મામલે વિવિધ ચર્ચા થઈ હતી. બંને દેશોએ પોતાના સ્થાનિક ચલણમાં વેપારને મંજૂરી આપવા સહમતિ દર્શાવી હતી. બંને દેશોના વડાએ ચાગોસ કરાર…

Read More

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.211 નરમ, ચાંદીના વાયદામાં રૂ.136ની વૃદ્ધિ ક્રૂડ તેલનો વાયદો રૂ.31 લપસ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.15742.32 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.76292.07 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.13156.68 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 25290 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.92035.3 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.15742.32 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.76292.07 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 25290 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.924.16 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.13156.68…

Read More

નેપાળના દેખાવકારોની માંગ.બંધારણ ફરીથી લખો, ત્રણ દાયકાથી લૂંટ કરનાર રાજનેતાઓની તપાસ કરા.દેખાવો દરમિયાન જીવ ગુમાવનારાઓને શહીદોનો દરજજાે મળે, તેમના પરિવારને સન્માન સાથે રાહત મળે : દેખાવકારો.નેપાળના જનરેશન-ઝેડ દેખાવારોના હિંસક આંદોલન બાદ વડાપ્રધાન ઓલીએ રાજીનામુ આપ્યા બાદ હવે પ્રદર્શનકારીઓની માંગ છે કે નેપાળનું બંધારણ ફરીથી લખવામાં આવે અથવા તેમાં સંશોધન કરી વ્યાપક સુધારા કરવામાં આવે અને છેલ્લા ત્રણ કાયદામાં રાજનેતાઓએ લૂંટ કરેલી સંપત્તિઓની તપાસ પણ કરવામાં આવે. આંદોલન દરમિયાન એલાન કરવામાં આવ્યું હતું કે, દેખાવો દરમિયાન જીવ ગુમાવનાર બધા લોકોને અધિકૃત રીતે શહીદોનો દરજજાે આપવામાં આવે અને તેમના પરિવારોને રાજકીય સન્માન અને રાહત આપવામાં આવે. આયોજકોએ બેરોજગારીને હલ કરવા, પલાયન પર…

Read More

હોસ્પિટલની બેદરકારી સાબિત કરવાની જવાબદારી ફરિયાદી પર રહે છ.દર્દીની દરેક મેડિકલ જટિલતાને તબીબી બેદરકારી ના ગણી શકાય: કન્ઝ્યુમર કોટ. ફરિયાદમાં દાવો કરાયો હતો કે ૨૩ માર્ચ, ૨૦૧૬એ અકસ્માત થયા પછી દર્દી સિદ્ધાર્થ જૈન હોસ્પિટલમાં ગયા હતા.મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ સામેની ફરિયાદને ફગાવી દઈને દિલ્હીની કન્ઝ્યુમર કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતુ કે દર્દીમાં ઊભી થયેલી દરેક મેડિકલ જટિલતા માટે તબીબી બેદરકારીને જવાબદાર ગણી શકાય નહીં. દર્દીમાં તબીબી બેદરકારીને કારણે જટિલતા ઊભી થઈ છે, તેવું નિષ્કર્ષ કાઢવા માટે પૂરતા પ્રમાણમાં તથ્થો અને તબીબી પુરાવા રજૂ કરવા જરૂરી છે. બેદરકારી સાબિત કરવાની જવાબદારી ફરિયાદી પર રહે છે અને આ કેસમાં કોઈ નિષ્ણાત અભિપ્રાય…

Read More