- Ярд Казино – виды бонусов и программа лояльности для игроков
- હર્ષ સંઘવીનો મોટો ઈશારો: આ વર્ષે પણ નવરાત્રીમાં આખી રાત ગરબા રમવાની છૂટ મળશે?
- BRICSમાં પાકિસ્તાનની એન્ટ્રી પર ભારતનો બ્રેક! વીટો પાવરથી વર્ષોથી અટવાઈ પાકિસ્તાનની અરજી
- BRICS મંચ પર મોદી-પુતિન-શી જિનપિંગની પાવરફુલ તસવીર, દુનિયાભરમાં ચર્ચા અને કૂટનીતિક હલચલ
- વિજય માલ્યાએ ₹14,131 કરોડ ચૂકવ્યા છતાં મની લોન્ડરિંગ કેસ ચાલુ રહેશે: EDની હાઈકોર્ટમાં રજૂઆત
- એન્થ્રોપિકનો મોટો દાવો: AI ક્લોડનો જૈવિક હથિયારોથી જાસૂસી સુધી દુરુપયોગ, શંકાસ્પદ એકાઉન્ટ્સ બંધ
- ગુરુદત્તના જીવન પર બનશે વેબ સિરીઝ, ‘બિછડે સભી બારી બારી’ના હક્કો પ્રોડક્શન હાઉસે મેળવ્યા
- Гама казино онлайн – Gama Casino Online – обзор
Author: garvigujrat
માંગરોળના ધારાસભ્ય અને ખેડૂતો વચ્ચેના વિવાદમાં ખેડૂત તથા આમ આદમી પાર્ટીના નેતા પિયૂષ પરમાર પર ખોટી FIR દાખલ કરવામાં આવી છે. આ મુદ્દે વાત કરતા પિયૂષ પરમારે જણાવ્યું હતું કે, હું પુરાવા સાથે વાત કરું છું. બે દિવસ પહેલા માંગરોળના ધારાસભ્યએ ખેડૂતોને બેફામ ગાળો આપી અને ન બોલવાના શ બ્દો કહ્યા, જ્યારે હું ખેડૂતોની સાથે મક્કમતાથી ઊભો રહ્યો. પરંતુ ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતા લોકો એવું માને છે કે જે પણ ખેડૂતોની સાથે ઊભો રહેશે, તેને અમે છોડીશું નહીં. એના જ ભાગરૂપે ચોરવાડ મુકામે મારા પર એક ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદીએ બે મહિના પહેલાંની ઘટના દર્શાવીને ગઇકાલની તારીખમાં…
આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા માળિયા અને માંગરોળના ભાજપના ધારાસભ્યે ખેડૂતોને જાહેરમાં ગાળો બોલી એ ઘટનામાં ખેડૂતોની પડખે ઊભા રહેનાર આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પિયુષ પરમાર પર આજે એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ પણ ખૂબ જ મજાની છે કારણ કે બે મહિના પહેલા એમના વિસ્તારમાં બળજબરીથી સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે પિયુષ પરમાર પ્રજાના પડખે ઊભા રહ્યા હતા. તો એ મુદ્દાને લઈને જીઈબીના અધિકારીઓએ બે મહિના પછી હવે ફરિયાદ દાખલ કરી છે. લેટ ફરિયાદ કરવાનું…
અમદાવાદમાં રાષ્ટ્રીય હથકરઘા દિવસની ઉજવણી, 280 સહભાગીઓની હાજરીમાં વણકરોને રાજ્ય હથકરઘા પુરસ્કાર એનાયત
કાર્યક્રમનું આયોજન અને સંચાલન શ્રી મનોજ કુમાર, નાયબ નિયામક અને કાર્યાલય વડા, વણકર સેવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સુશ્રી દર્શનાબેન વાઘેલા, માનનીય રાજ્યમંત્રી, શહેરી વિકાસ અને શહેરી આવાસ, ગુજરાત સરકાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અન્ય વિશિષ્ટ મહેમાનો તરીકે ડૉ. સંજય જોશી (IAS), એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેન્શન કોટેજ (INDEXT-C); પ્રો. (ડૉ.) ધર્મેન્દ્રસિંહ વી. બિહોલા, એસોસિયેટ પ્રોફેસર અને વડા, ટેક્સટાઇલ ટેક્નોલોજી વિભાગ, એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ; તથા શ્રી લવજીભાઈ પરમાર, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીમાં આશરે 280 સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં 140 હથકરઘા વણકરો, એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગના…
AAP નેતા ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાની આગેવાનીમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ મુદ્દે રવિવાર 9 ઓગસ્ટના રોજ સુરત ખાતે ટાઉનહોલ કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે ત્યારે આ મુદ્દે વાત કરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, E-20 (ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ)ના વિરોધમાં આજે સમગ્ર દેશમાં ધીરે-ધીરે જનઆંદોલન ઊભું થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારની આ નીતિના કારણે દેશભરના કરોડો વાહનચાલકો પ્રભાવિત થયા છે. સામાન્ય વર્ગના લોકો જે બાઈક કે કાર વાપરે છે, તેમના વાહનોની માઈલેજ ઘટી રહી છે અને એન્જિનમાં પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. સૌથી મોટી વાત એ છે કે પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ઉમેર્યા…
(નીડર, નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા) સુરત ભારત દેશની લોકશાહીનો જીવંત મંચ એટલે ભારતીય સંસદ જે માત્ર કાયદા પસાર કરવાની કોઈ સંસ્થા નથી. પરંતુ વિરોધ પક્ષ દ્વારા પુછાયેલા સવાલોના જ્યાં સરકારે જવાબ આપવા પડે છે અને જનહિત ના મુદ્દાઓ પર લાંબી ચર્ચા થાય છે. પરંતુ દુઃખની વાત એ છે કે તાજેતરના ચોમાસુ સત્ર દરમિયાન અનેક મહત્વના વિધેયકો પૂરતી ચર્ચા વિચારણા કર્યા વિના જ પસાર થતાં લોકશાહીની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. જ્યારે કેટલાક મહત્વના વિધેયકો તો માત્ર થોડી જ મિનિટોમાં મંજૂર થઈ ગયા. જ્યારે લોકશાહીમાં બહુમતી સરકારને શાસન કરવાનો અધિકાર આપે છે પરંતુ ચર્ચા ટાળવાનો અધિકાર આપતી નથી. સંસદમાં…
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ ઘણો જ વધી ગયેલ છે. આ કૂતરાઓના ત્રાસથી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. કુતરા કરડવાના કારણે અનેક લોકોએ ઇન્જેક્શનો મુકાવા પડે છે. આવા કુતરા કરડવાના કારણે અનેક લોકો માનસિક ત્રાસ અને પીડા અનુભવી રહ્યા છે. હાલમાં સુરત શહેરના મોડર્ન ટાઉન વિસ્તારમાં રખડતા કૂતરાઓએ અનેક લોકોને ઇજાગ્રસ્ત કરેલ છે. રખડતા કૂતરાઓને પકડી લોકોને નુકશાન (કરડે) નહીં તે જોવાની જવાબદારી સુરત મહાનગરપાલિકાની છે. તાજેતરમાં નામદાર સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓ બાબતે ચુકાદો આવેલ છે અને મહાનગરપાલિકાઓમાં કૂતરાઓના ત્રાસથી પ્રજાને નુકસાન ના પહોંચાડે તે જોવાની જરૂરિયાત છે. સુપ્રીમ કોર્ટનો તાજેતરમાં જ રખડતા કુતરા…
देश की प्रमुख सामाजिक एवं सांस्कृतिक संस्था स्नेहा इवेंट्स एंड मैनेजमेंट, मुंबई एवं मॉं कालिका धाम चैरिटेबल फाउंडेशन के संयुक्त तत्वावधान में आयोजित ‘विन्ध्य आइकॉनिक बिज़नेस अवॉर्ड–सीज़न 2’ का गरिमापूर्ण समारोह शुक्रवार, 7 अगस्त, 2026 की शाम सफलतापूर्वक सम्पन्न हुआ। मायानगरी मुंबई के लोअर परेल स्थित लोढ़ा एड्रिना सभागार में आयोजित इस समारोह में उद्योग, व्यापार, समाजसेवा, शिक्षा, रिसर्च, पेटेंट, कला, सिनेमा, मीडिया प्रबंधन, जनसम्पर्क, कानून, रियल एस्टेट, योग विद्या एवं जनसेवा सहित विभिन्न क्षेत्रों में उल्लेखनीय योगदान देने वाली लगभग 27 नामचीन हस्तियों को बॉलीवुड की लोकप्रिय अभिनेत्री एवं सेलेब्रिटी गेस्ट अमीशा पटेल तथा लोढ़ा फाउंडेशन की अध्यक्षा एवं…
ઇસ્લામના પવિત્ર સ્થળ મક્કામાં કરાર થયા પાકિસ્તાન ઇસ્લામિક નાટો બનાવવા માંડયુ, સાઉદી પછી તુર્કી પણ જાેડાયું પાક., સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચે ત્રિપક્ષીય સંરક્ષણ કરાર, એક પર હુમલો ત્રણેય પર હુમલો મનાશે પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીએ સંયુક્ત સંરક્ષણ કરાર પર સહીસિક્કા કર્યા છે. આ કરાર હેઠળ ત્રણેયમાંથીકોઈપણ દેશ પર થતા હુમલાને ત્રણેય દેશ પોતાના પર હુમલો માનીને સંયુક્ત કાર્યવાહી કરશે. પશ્ચિમ એશિયામાં વધતા જતાં તનાવના વચ્ચે આ ત્રણેય દેશો વચ્ચે આ કરાર કર્યા છે. જાે કે સાઉદી પર ઇરાન દ્વારા કરાતા મિસાઇલ હુમલા અંગે પાક.-તુર્કી બંનેએ મૌન ધારણ કર્યુ છે.પાક.ના વડાપ્રધાન શહબાઝ શરીફ, સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને…
કરીના આખરે ભણસાલીની ફિલ્મમાં લીડ રોલમાં જાેવા મળી શકે છે ભણસાલીએ ધનુષની પૌરાણિક જંગલ એડવેન્ચર ફિલ્મ માટે કરીનાનો સંપર્ક કર્યાે ભણસાલી અને કરીના વચ્ચેના મતભેદોની શરૂઆત ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં થઈ હતી ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી અને અભિનેત્રી કરીના કપૂર ખાન વચ્ચે વર્ષાેથી ચાલી રહેલા વ્યાવસાયિક મતભેદો હવે સમાપ્ત થવાના સંકેત મળી રહ્યા છે. અહેવાલો મુજબ, ભણસાલીએ પોતાની આગામી ધનુષ અભિનીત પૌરાણિક જંગલ આધારિત ફિલ્મમાં મુખ્ય મહિલા પાત્ર માટે કરીનાનો સંપર્ક કર્યાે છે.ભણસાલી અને કરીના વચ્ચેના મતભેદોની શરૂઆત ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં થઈ હતી. તે સમયે કરીનાએ ‘દેવદાસ’ માટે સ્ક્રીન ટેસ્ટ આપ્યો હતો, પરંતુ બાદમાં આ ભૂમિકા ઐશ્વર્યા રાય બચ્ચનને મળતાં કરીના…
સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અક્ષય કુમારે ૧૮મી ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની જાહેરાત કરી વર્ષાેથી આ ટુર્નામેન્ટ ભારતમાં કુડો રમતના પ્રચાર-પ્રસાર અને યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાઈ રહી છે અભિનેતા અને માર્શલ આર્ટ્સ પ્રેમી અક્ષય કુમારે ૧૮મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની સત્તાવાર જાહેરાત કરી છે. અક્ષયે ૫ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે ટુર્નામેન્ટની ૧૮મી આવૃત્તિ ૧૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ અમદાવાદમાં યોજાશે.અક્ષય કુમારે ઇવેન્ટનું પોસ્ટર શેર કરતાં હિન્દીમાં લખ્યું, “એક વધુ સફર. એક વધુ પડકાર. એક જ જુનૂન… કુડો ૧૮મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ માટે મળીએ અમદાવાદમાં. ૧૫ નવેમ્બર, ૨૦૨૬.” આ જાહેરાત…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


