Author: Garvi Gujarat

ભાડુઆતને મોટી રાહત!.હવે વધારે સિક્યોરિટી ડિપોઝિટ નહીં લઈ શકે મકાન માલિક.સિક્યોરિટી ડિપોઝિટ મકાનમાલિક પોતાની મરજી મુજબ વસૂલી શકશે નહીં, સરકારે આ માટે નિયમો નક્કી કર્યા.દેશમાં ઘણા લોકો એવા છે, જેમની પાસે પોતાનું મકાન હોતું નથી. તેથી તેમને ભાડાના મકાનમાં રહેવું પડે છે. તો ઘણા લોકો એવા છે, જેઓ કામ કે અન્ય કારણોસર બીજા શહેરમાં રહે છે. ત્યાં તેમને ભાડાના મકાનમાં રહેવું પડે છે. પરંતુ ભાડે રહેનારાઓ માટે ઘણી એવી વસ્તુઓ છે, જે તેમના માટે હંમેશા મુશ્કેલીનું કારણ બનતી જાેવા મળે છે. આમાં સૌથી મોટી સમસ્યા એ છે કે મકાનમાલિક પોતાની મરજી મુજબ સિક્યોરિટી ડિપોઝિટ અને ભાડું નક્કી કરી દે છે.…

Read More

પ્રવાસન, હેલ્થકેયર, ખાદ્ય સુરક્ષા, યુરિયા ઉત્પાદન જેવા ક્ષેત્રોને આવરી લેવાયા,.મેડિકલથી લઈને ખાતર સુધી ભારત અને રશિયા વચ્ચે ૭ કરાર.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, “અમારો વેપાર રુબેલ્સ અને રૂપિયામાં થાય છે, અમે મેક ઇન ઇન્ડિયામાં સહયોગ કરીશું.રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિને સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે ૭ મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષરની જાહેરાત કરી હતી. આ કરારોમાં પ્રવાસન, હેલ્થકેયર, ખાદ્ય સુરક્ષા, યુરિયા ઉત્પાદન જેવા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે કે રશિયાના પ્રવાસીઓને ભારત મફત ઈ-ટુરિસ્ટ વિઝા આપશે જે ૩૦ દિવસ માટે માન્ય ગણાશે. બંને…

Read More

બાઈક પર આવેલા શખ્સો આંખમાં મરચું નાખી રોકડ રકમ લૂંટી ભાગી ગયા પ્રાંતિજના દલપુર પાસે ફાયનાન્સ પેઢીના એજન્ટ પાસેથી ૮ લાખની લૂંટ સમગ્ર ઘટના બાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી પ્રાંતિજથી બુધવારે રાત્રે ફાયનાન્સ પેઢીનો એક એજન્ટ ઉઘરાણી લઈને બાઈક પર હિંમતનગર તરફ જઇ રહ્યો હતો તે દરમિયાન દલપુર નજીક બે અજાણ્યા બાઇકસવારોએ ફાઇનાન્સ પેઢીના એજન્ટની આંખમાં મરચાની ભૂકી નાખી માર મારી તેની પાસેથી અંદાજે રૂ. ૮ લાખથી વધુની રોકડની લૂંટ કરી ભાગી ગયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. પોલીસની ટીમને જાણ થતાં પ્રાંતિજ પોલીસ તથા એફએસએલની…

Read More

૧૮ ટકા જીએસટી વસૂલવામાં આવે તો તેનો બોજ વિદ્યાર્થીઓ પર પડે છે.રહેણાંક મકાન હોસ્ટેલ તરીકે ભાડે આપવા પર કોઈ જીએસટી લાગુ ન પડે: સુપ્રીમ કોટ.બેંગલુરુમાં ૪૨ રૂમ ધરાવતી રહેણાંક મિલકતના સહ-માલિકે દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી હતી.સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક ચુકાદામાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને વર્કિંગ પ્રોફેશનલ્સ માટેની હોસ્ટેલ તરીકે રહેણાંક મિલકતને ભાડે આપવામાં આવે તો આ ટ્રાન્ઝેક્શન પર જીએસટી લાગુ પડે નહીં. જાે રહેણાંક મિલકતના માલિક અને ભાડે લેનારાના ટ્રાન્ઝેક્શન પર ૧૮ ટકા GST વસૂલવામાં આવે છે, તો તેનો બોજ આખરે વિદ્યાર્થીઓ અને વર્કિંગ પ્રોફેશનલ્સ પર પડે છે.ન્યાયાધીશ જેબી પારડીવાલા અને કેવી વિશ્વનાથનની બનેલી ખંડપીઠે…

Read More

તમામ હાઇકોર્ટોને સુપ્રીમનો આદેશ: વિશેષ કોર્ટ ઊભી કરવા વિચારણા.એસિડ એટેકના પેન્ડિંગ કેસોની વિગતો ૪ સપ્તાહમાં મોકલો: SC.અપંગ વ્યક્તિઓ માટેના રાઇટ ઓફ પર્સન વીઝ ડિસેબિલિટિ એક્ટમાં અપંગ વ્યક્તિની વ્યાખ્યામાં એસિડ એટેકથી બચી જનારા લોકોનો સમાવેશ કરાયો નથી. એસિડ એટેકના કેસોમાં ચાલતી લંબાણપૂર્વકની કોર્ટ કાર્યવાહીને ‘ન્યાયતંત્રની મજાક’ ગણાવતા દેશની સુપ્રીમ કોર્ટે તમામ હાઇકોર્ટાેને એસિડ એટેકના પેનિંડગ રહેલાં કેસોની વિગતો આગામી ૪ સપ્તાહમાં મોકલી આપવા ગુરૂવારે આદેશ કર્યાે હતો. એસિડ એટેકના તમામ કેસોના ઝડપી નિકાલ લાવવા એક વિશેષ કોર્ટ ઉભી કરવાનો વિચાર રજુ કરતાં સર્વાેચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને તાત્કાલિક એક ખરડો દાખલ કરીને કાયદામાં સુધારો કરવા અથવા તો વટહુકમ બહાર પાડીને તેમાં સુધારો…

Read More

રૂપિયાના ધોવાણ મુદ્દે પ્રિયંકા ગાંધીએ સરકાર પર પ્રહાર કયા.સતત ગગડતો રૂપિયો દેશની વાસ્તવિક આર્થિક સ્થિતિ દર્શાવે છે: ખડગે,મોદી સરકારની નીતિઓ યોગ્ય હોત તો રૂપિયો ગબડ્યો ન હોત, ચલણ કેમ તૂટી રહ્યું છે તેનો હવે મોદીએ જવાબ આપવો પડશે: કોંગ્રેસ. અમેરિકાના ડોલર સામે રૂપિયો ગબડીને ૯૦ના અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે ગબડ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે જણાવ્યું હતું કે જાે મોદી સરકારની નીતિઓ યોગ્ય હોત તો રૂપિયામાં ઘટાડો થયો ન હોત. સરકારે તેનો જવાબ આપવો જાેઇએ. ખડગેએ ૨૦૧૪ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનોનો ઉલ્લેખ કરીને તેમના પર કટાક્ષ પણ કર્યાે હતો.ઠ પરની પોસ્ટ ખડગેએ…

Read More

H-4 વિઝા અરજદારના આશ્રિતો માટે હોય છે. US ૧૫મીથી વિઝા અરજીમાં સોશિયલ મીડિયા પ્રોફાઇલ ચેક કરશે.H-1B, H-4 વિઝા અરજદારોને સોશિયલ મીડિયા પ્રોફાઈલ પબ્લિક કરવા અમેરિકાના વિદેશ મંત્રાલયનો આદેશ.અમેરિકામાં ઈમિગ્રન્ટ્સની સંખ્યા પર આકાર નિયંત્રણો મુકવાના પગલાં અંતર્ગત હવે ટ્રમ્પ સરકારે H-1B અને H-4 વિઝા માટે અરજી કરનારા અરજદારોની ચકાસણી કરવાની પ્રક્રિયાને વધુ સઘન અને આકરી બનાવતા તમામ અરજદારોને પોતાની સોશિયલ મીડિયા ઉપરની પ્રોફાઇલને પ્રાઇવસી સેટિંગમાં જઇને ‘પબ્લિક’ (જાહેર) રાખવાનો આદેશ કર્યાે છે, અર્થાત આ બંને વિઝા માટે અરજી કરનારા લોકો પોતાની પ્રોફાઇલને હવેથી ખાનગી રાખી શકશે નહીં. H-4 વિઝા અરજદારના આશ્રિતો માટે હોય છે.વિદેશ મંત્રાલય દ્વારા બુધવારે જારી કરાયેલા આદેશમાં કહેવામાં…

Read More

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનો આકરો સવાલ.અમેરિકા પોતે અમારાથી ફ્યુલ ખરીદે છે તો ભારતને કેમ અધિકારી નહીં.રશિયાના પ્રમુખ પુતિનની ભારત યાત્રા એવા સમયે થઈ રહી છે. જ્યારે ભારત-અમેરિકાના સંબંધ છેલ્લા બે દાયકામાં સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.ભારતની મુલાકાતે આવેલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાની નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જાે રશિયન ઈંધણ અમેરિકા ખરીદી શકે, તો ભારત કેમ નહીં? તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકા ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ માટે સતત પ્રહાર કરી રહ્યું છે. જેના કારણે ભારત પર ભારે ટેરિફ પણ લગાવવામાં આવ્યો છે. એક ભારતીય મીડિયા સાથેની વાતચીતમાં પુતિને કહ્યું કે, ‘અમેરિકા…

Read More

અનુષ્કા શંકરે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો.અનુષ્કા શંકરે સિતારનો તાર તૂટવા બદલ એર ઇન્ડિયાને જવાબદાર ઠેરવ્ય.અનુષ્કા શંકરે વીડિયોમાં જણાવ્યું કે તેઓ આ બેદરકારીથી ભાંગી પડ્યાં છે અને આ પ્રકારનું નુકસાન થઈ જ કેવી રીતે શકે, તે અંગે પ્રશ્ન ઉઠાવ્યા છે.બારથી પણ વધુ વખત ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થનાર વિશ્વવિખ્યાત સિતાર વાદક અનુષ્કા શંકરે વીડિયો પોસ્ટ કરીને એર ઇન્ડિયા વિશે ફરિયાદ કરી છે. તાજેતરમાં તેની ભારતની સફર દરમિયાન તેમની સિતારમાં ગંભીર નુકસાન થયું. આ પ્રવાસ માટે ટિકિટ ઉપરાંત સિતારની ખાસ કાળજી લેવા માટે અલગ હેન્ડલિંગ ફી ચૂકવી હોવા છતાં તેમની સાથે આ ઘટના બની. અનુષ્કા શંકરે વીડિયોમાં જણાવ્યું કે તેઓ…

Read More

કેટરિનાનો ચોંકાવનારો ખુલાસો.રણબીર કપૂરને કારણે મેં મારું કરિયર ખરાબ કર્યું.હું કપૂર ખાનદાનની વહુરાણી બનવાના સપના જાેઈ રહી હતી પરંતુ મારા એ સપનાં તો તૂટ્યા પણ એની સાથે સાથે મારું કરિયર પણ ખાસ કંઈ સક્સેસફૂલ ના બની શક્યું.બોલીવૂડના ક્યુટ અને એડોરેબલ કપલમાંથી એક એવા વિકી કૌશલ અને કેટરિના કૈફ હાલમાં જ માતા-પિતા બનીને ખુશહાલ જીવન વિતાવી રહ્યા છે. પંતુ એક સમય એવો પણ હતો કે કેટરિનાને પર્સનલ લાઈફમાં મળેલી નિષ્ફળતાઓને કારણે તેની પ્રોફેશનલ લાઈફ ડિસ્ટર્બ થઈ ગઈ હતી. ખુદ કેટરિનાએ આ વાતનો ખુલાસો કર્યાે હતો. કેટરિનાએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે રણબીર કપૂરને કારણે મેં મારું કરિયર ખરાબ કરી…

Read More