Author: Garvi Gujarat

ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ૧૪ થી ૩૫ વર્ષની વય ધરાવતા યુવક –યુવતીઓએ તા.૩૦ નવેમ્બર ૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા વિદ્યાર્થી અને વિદ્યાર્થી ન હોય તેવા યુવક-યુવતીઓ માટે ‘ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા” યોજવામાં આવે છે. જે અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા એક દિવસની “રાજ્યકક્ષા ગીરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા જાન્યુઆરી—૨૦૨૬માં ગીરનાર જૂનાગઢ ખાતે યોજવામાં આવશે તેમ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.…

Read More

ફિલ્મમાં તાનિયા માનિકતલાની પણ ભૂમિકારાજકુમાર રાવ, કિર્તી સુરેશની નવી ફિલ્મનું ટાઈટલ શિક્ષક નક્કી થયુંએકશન હિરો બનવાના ફાંફા મારી ચૂકેલા રાજકુમાર રાવ ફરી ગંભીર ભૂમિકાઓ તરફ જાેવા મળી રહ્યો છે.રાજકુમાર રાવ અને કિર્તી સુરેશની આગામી ફિલ્મનું ટાઈટલ ‘શિક્ષક‘ નક્કી થયું છે. ટાઈટલ પરથી ખ્યાલ આવે છે તેમ આ ફિલ્મ એજ્યુુકેશન સેક્ટરને લગતી હશે. ફિલ્મમાં તાનિયા માનિકતલા પણ મહત્વની ભૂમિકામાં હશે. આદિત્ય નિમ્બાલકર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. આદિત્ય અગાઉ અનેક ફિલ્મોમાં એસોસિએટ ડિરેક્ટર તથા રાઈટર રહી ચૂક્યા છે. સ્વતંત્ર દિગ્દર્શક તરીકે તેમની આ પહેલી ફિલ્મ હશે. રાજકુમાર રાવ આ વર્ષે ‘માલિક‘ જેવી ગેંગસ્ટર ડ્રામા દ્વારા એક્શન હિરો બનવાના ફાંફા મારી…

Read More

૪૦ દિવસ સુધી પથારીવશ રહી”દે દે પ્યાર દે ૨”ના સેટ ઉપર ઘાયલ થઈ હતી રકુલ પ્રીત સિંહરકુલે જણાવ્યું કે તે ફિઝિયોથેરાપિસ્ટને સાથે રાખીને કામ કય. અજય દેવગણ અને રકુલ પ્રીત સિંહની દે દે પ્યાર દે ૨બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે, અને જેમાં રકુલ પ્રીત સિંહના અભિનયની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મમાં કોમેડી અને રોમાંસ બંને જાેવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૧૯ની ફિલ્મની સિક્વલમાં ઘણી નવી એન્ટ્રીઓ થઈ અને તે સિનેમાઘરોમાં ધમાકેદાર હિટ રહી છે. રકુલ પ્રીત સિંહે પોતાના અભિનથી લોકોના દિલ જીતી લીધા છે. તેના શાનદાર અભિનયથી દર્શકો અને ક્રિટિક્સ બંને પ્રભાવિત થયા છે.…

Read More

અનિતા પડ્ડા સાથેના સંબંધો પર અહાન પાંડેએ તોડ્યું મૌનમારી અને અનિતા પડ્ડા વચ્ચે કોઈ રોમેન્ટિક સંબંધ નથી.ફિલ્મ સૈયારામાં અહાન પાંડે અને અનિત પડ્ડાની રોમેન્ટિક કેમેસ્ટ્રી લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.અહાન પાંડે અને અનિત પડ્ડાની ફિલ્મ “સૈયારા”એ બોક્સ ઓફિસ પર જાેરદાર કલેક્શન કર્યું અને દર્શકોના દિલ ઉપર રાજ પણ કર્યું. તેમની ઓનસ્ક્રીન જાેડીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી, અને તેમની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ દરમિયાન એવી અટકળો શરૂ થઈ ગઈ હતી કે, અહાન પાંડે અને અનિત પડ્ડા રિયલ લાઈફમાં ડેટિંગ કરી રહ્યા છે. કરણ જાેહરે સંકેત આપ્યો હતો કે, આગામી વર્ષોમાં આ બંને બોલિવૂડના…

Read More

એક ગંભીર અને ચોંકાવનારો કેસ બહાર આવ્યોસુરતમાં નકલી દસ્તાવેજાે સાથે અફઘાની નાગરિક ઝડપાયો.નકલી જન્મ પ્રમાણપત્રના આધાર પર ભારતીય પાસપોર્ટ સહિત અનેક સંવેદનશીલ દસ્તાવેજાે મેળવવામાં સફળ થયો.સુરત શહેરમાં નકલી દસ્તાવેજાેના આધારે ભારતીય નાગરિકતા મેળવવાનો એક ગંભીર અને ચોંકાવનારો કેસ બહાર આવ્યો છે. અફઘાનિસ્તાનનો મૂળ રહેવાસી અને વર્ષોથી સુરતમાં વસવાટ કરતો એક વ્યક્તિ નકલી જન્મ પ્રમાણપત્રના આધાર પર ભારતીય પાસપોર્ટ સહિત અનેક સંવેદનશીલ દસ્તાવેજાે મેળવવામાં સફળ થયો હતો. પરંતુ, શ્રમ અધિકારીની કાર્યવાહી દરમિયાન આ ભેજાબાજનો ભાંડો ફૂટ્યો છે, ત્યારે સમગ્ર મામલે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં હવે ગંભીર ગુનો નોંધાયો અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.માહિતી મુજબ, આરોપી મોહમદ આમીર જાવીદ ખાન (ઉંમર…

Read More

લોકોના આરોગ્ય સાથે ચેડાંવલસાડમાં એક્સપાયરી ડેટવાળા સોસનું વેચાણખાસ કરીને ગ્રીન ચીલી સોસની બોટલો એક્સપાયરી ડેટવાળી મળી આવતા ગ્રાહકોમાં રોષ ફેલાયો છે.વલસાડના તિથલ રોડ પર આવેલા પોસ્ટ વિસ્તારમાં આવેલી અનમ લો પ્રાઇઝ નામની દુકાનમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં થવાની ગંભીર ઘટના સામે આવી છે. આ દુકાનમાં રાખેલા ખાદ્ય પદાર્થોનું મટીરીયલ એક્સપાયરી ડેટ વાળું હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને ગ્રીન ચીલી સોસની બોટલો એક્સપાયરી ડેટવાળી મળી આવતા ગ્રાહકોમાં રોષ ફેલાયો છે. એક ગ્રાહકે આ બાબતે દુકાન માલિકને ફરિયાદ કરી હતી પરંતુ દુકાન માલિકે ઉડાઉ જવાબ આપ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. જે દુકાનની બેદરકારીને સ્પષ્ટ દર્શાવે છે. એક્સપાયરી…

Read More

સૌથી વધુ રજીસ્ટ્રેશન ધાનેરામાં કરાવ્યુંટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવાયો.ટેકાના ભાવે ખેડૂતોને ૧૪૫૨ રૂપિયા મળી રહ્યા છે જ્યારે બજારમાં ૧૧૦૦થી ૧૨૫૦ રૂપિયા પ્રતિ ૨૦ કિલોએ મળી રહ્યા છે.રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં પ્રતિ ૨૦ કિલોએ ખેડૂતોને ૧૪૫૨ રૂપિયા આપવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. બજારમાં ખેડૂતોને ૧૧૦૦થી ૧૨૫૦ રૂપિયા મળી રહ્યા છે. જ્યારે મગફળીની ખરીદીમાં ખેડૂતોને વધુ પૈસા મળતા, ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ટેકાના ભાવે મગફળીનું બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ રજીસ્ટ્રેશન ધાનેરામાં કરાવ્યું હતું. ધાનેરામાં ૨૦,૭૧૪ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ટેકાના ભાવે ખેડૂતોને ૧૪૫૨ રૂપિયા મળી રહ્યા છે જ્યારે બજારમાં ૧૧૦૦થી ૧૨૫૦ રૂપિયા પ્રતિ ૨૦ કિલોએ…

Read More

તપાસમાં ૬ નમૂના ‘અનસેફ’ જાહેર થયા છેપનીર–ચીઝ–ઘીના નામે ભેળસેળનો ભાંડાફોડ થયો.સુરત શહેરમાં ફરી નકલી પનીર, ચીઝ અને ઘી મળી આવ્યા છે : રેડમાં લેવાયેલા અનેક સેમ્પલ ફેલ નીકળ્યા.આખા ગુજરાતમાં હવે ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે. આરોગ્ય વિભાગના દરોડામાં ઠેર ઠેર નકલી ખાણીપીણી પકડાઈ રહી છે. આવામાં સુરત નકલી વસ્તુઓનું હબ બની રહ્યુ છે. ચટાકાના શોખીન સુરતીઓએ હવે બહાર ખાવાથી ચેતી જવું જાેઈએ. કારણ કે, પનીર–ચીઝ–ઘીના નામે ભેળસેળનો ભાંડાફોડ થયો છે. SMC ના આરોગ્ય વિભાગની સઘન તપાસમાં ૬ નમૂના ‘અનસેફ’ જાહેર થયા છે. પનીર એનાલોગ, ચીઝ એનાલોગ અને ઘીના નમૂનાઓ ખાવાલાયક ન હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં ખૂલ્યું છે. ૩ થી ૧૫…

Read More

સુપ્રીમ કોર્ટેના ચુકાદા બાદ ઝ્રસ્ સ્ટાલિનની પ્રતિક્રિયાજ્યાં સુધી બંધારણમાં સુધારો નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રાખીશુંરાજ્યપાલ કારણવગર બિલ ન અટકાવી શકે : સ્ટાલિન.તામિલનાડુ વિ. રાજ્યપાલના કેસમાં રાષ્ટ્રપતિના રેફરન્સ પર સુપ્રીમે પોતાનો જ ર્નિણય બદલીને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, રાષ્ટ્રપતિ-રાજ્યપાલને સહી કરવા આદેશ ન આપી શકાય. ત્યારે સુપ્રીમ કોર્ટના વલણ બાદ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન પ્રતિક્રિયા આપી છે. મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને કહ્યું છે કે, ‘જ્યાં સુધી બંધારણમાં ફેરફાર કરીને રાજ્યપાલો દ્વારા બિલ મંજૂરીની સમય મર્યાદા નિશ્ચિત કરવામાં નહીં આવે, ત્યાં સુધી હું પીછેહટ નહીં કરું. અમે રાજ્યના અધિકારો અને સાચા સંઘીય માળખા માટે સંઘર્ષ ચાલુ રાખીશું. સુપ્રીમ કોર્ટે…

Read More

અમેરિકાએ કહ્યું ટૂંક સમયમાં જાહેરાતભારત પર લાદવામાં આવેલો ૫૦% ટેરિફ ઓછો કરવામાં આવી શકે છેઅધિકારીઓને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે, જાે અમેરિકા ટેરિફ ઘટાડે છે તો ભારત પણ ટેરિફ ઘટાડવા માટે તૈયાર છે.અમેરિકામાંથી એકબાજુ જ્યાં સતત એવા સંકેત મળી રહ્યા છે કે, ભારત પર લાદવામાં આવેલો ૫૦% ટેરિફ ઓછો કરવામાં આવી શકે છે. ખુદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ આવા નિવેદન આપવામાં આવ્યા છે. એવામાં હવે અહેવાલોનું માનીએ તો ભારત પણ અમેરિકાને રાહત આપવાના મૂડમાં નથી.India-US Trade Deal સાથે સંબંધિત અધિકારીઓને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે, જાે અમેરિકા ટેરિફ ઘટાડે છે તો ભારત પણ તમામ પ્રોડક્ટ પર ટેરિફ…

Read More