- ધાર્મિક સ્વતંત્રતા સંપૂર્ણ નથી: ૩૦૦ શ્રદ્ધાળુઓની મંજૂરી મામલે પટણા હાઇકોર્ટની મહત્વપૂર્ણ ટકોર
- કંગના પર બાબા રામદેવનો પલટવાર: “તુચ્છ લોકો પર કમેન્ટ નથી કરવી”, Gen-Z વિવાદે લીધો ઉગ્ર વળાંક
- તહેવારોમાં ખાંડ બની કડવી: ભાવવધારા પાછળ ઇથેનોલ, અછત કે જમાખોરી?
- લોકશાહી સામે મોટો સવાલ: જ્યારે સમાજને તમારી સૌથી વધુ જરૂર હતી, ત્યારે તમે ક્યાં હતા?
- NCPના IT સેલ પ્રદેશ પ્રમુખ હાર્દિક પરીખ AAPમાં જોડાયા, ઘાટલોડિયામાં સંગઠનને નવી મજબૂતી
- દ્વારકાનું નાગેશ્વર જ્યોતિર્લિંગ: દારૂકાવનથી શિવપ્રગટ્તિ અને ધર્મવિજયની પૌરાણિક ગાથા
- અમેરિકાના 50% ટેરિફથી કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી વળતી કાર્યવાહીની જાહેરાત
- ગૌતમ ગંભીરનો ટ્રોલર્સને જવાબ: “મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ-વ્યૂ મેળવવાનું નહીં”
Author: garvigujrat
સતલુજ ફિલ્મ હટાવાયા બાદ દિલજીતનો પડકાર ડાઉનલોડ થઈ ગઈ છે, કોઈ રોકી નહીં શકે : દિલજીત છેલ્લા ૪ વર્ષમાં જ્યારે પણ તેને આ ફિલ્મ યાદ આવતી, ત્યારે તેનું મગજ એક-બે કલાક માટે ડિસ્ટર્બ થઈ જતું હતું પંજાબી સિંગર અને સુપરસ્ટાર દિલજીત દોસાંઝની ફિલ્મ ‘સતલુજ’ હાલમાં સોશિયલ મીડિયા પર જાેરદાર ચર્ચાનો વિષય બની ગઈ છે. છેલ્લા ૪ વર્ષથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના ચક્કરમાં અટકેલી આ ફિલ્મ શુક્રવારે અચાનક કોઈપણ જાહેરાત કે પ્રમોશન વિના ઓટીટી પ્લેટફોર્મ ‘ZEE5’ પર રિલીઝ કરી દેવામાં આવી હતી. જાેકે, રિલીઝના ગણતરીના ૪૮ કલાકની અંદર જ આ ફિલ્મને પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી છે. આ મોટો…
પ્રિયદર્શનની એક્ઝિટ સાથે વિવાદ પણ વકર્યાે હેરાફેરી-૩ના તમામ અધિકારો પોતાની પાસે હોવાની અક્ષય કુમારની નોટિસ પ્રિયદર્શનના દાવા મુજબ અક્ષયકુમારે દસ કરોડમાં ફિરોઝ નડિયાદવાલા પાસેથી અધિકારો ખરીદ્યા હતા હેરાફેરી ૩નો વિવાદ શમવાનું નામ લેતો નથી. પ્રિયદર્શનની એકઝિટ બાદ હવે અક્ષયકુમારના બેનર કેપ ઓફ ગુડ હોપ્સ એલએલપીએ ટ્રેડ મેગેઝિનમાં નોટીસ આપી હેરાફેરી ૩ના તમામ પ્રકારના અધિકારોની માલિકી તેમની હોવાની જાહેરાત કરી છે. બેનરે આ નોટિસની વિરૂદ્ધ જઇ કશુ કરે તો તેની સામે કાનુની પગલાં ભરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.તાજેતરમાં મૂળ હેરાફેરી ફિલ્મના દિગ્દદર્શક પ્રિયદર્શને હેરાફેરી ૩ સાથે પોતાનો કોઇ સંબંધ ન હોવાની જાહેરાત કરી હતી. ૨૦૨૫માં એક ઇન્ટરવ્યુમાં પ્રિયદર્શને…
રામ મંદિર દાન વિવાદમાં ચંપત રાયનો જવાબ મારા પર ખોટા આરોપો, સત્ય બહાર લાવીશ દાન ચોરી મામલે મૌન તોડ્યું, અંતિમ CBI રિપોર્ટ બાદ ખુલાસો કરવાની વાત કરી અયોધ્યા રામ મંદિરના દાન ચોરી વિવાદ વચ્ચે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહામંત્રી ચંપત રાયે પહેલીવાર પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે રામભક્તોને પત્ર લખીને પોતાના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે તપાસનો અંતિમ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર સત્ય દેશ સામે આવશે. ચંપત રાયે પોતાના પત્રમાં જણાવ્યું કે, ૭ જૂન ૨૦૨૬થી મંદિર પરિસરના દાનપાત્રની ગણતરી દરમિયાન થયેલી કથિત ચોરીને લઈને વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. આ મામલે…
घर में करें दही फेसिअल—-शहनाज़ हुसैन —————————————————————————————————————- घरेलू नुस्खों में दही का इस्तेमाल सदियों से चला आ रहा है / दही हमारी सेहत के साथ साथ त्वचा के लिए भी काफी फायदेमन्द माना जाता है / आजकल बरसात के दौरान जब आप दही खाना कम कर देते हैं तो बेहतर होगा इसका इस्तेमाल त्वचा निखारने के लिए किया जाये / दही सेहत के साथ साथ त्वचा के लिए भी काफी फायदेमन्द माना जाता है / दही में मौजूद लैक्टिक एसिड त्वचा को निखारता है और इंस्टेंट ग्लो लाता है , स्किन को टाइट करता है और टैनिंग को कम करता है / चेहरे पर…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત જિલ્લામાં આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવેલ છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોએ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું, પાણી ભરાયેલા માર્ગો પર વાહન ચલાવવાનું ટાળવું તથા વીજળીના થાંભલા અને ખુલ્લા વાયરથી સુરક્ષિત અંતર જાળવવામા કહેવામાં આવેલ છે. ભારે વરસાદ દરમિયાન નદી, તળાવ અને કાંઠાના વિસ્તારોમાં જવાનું ટાળવું. જિલ્લા તંત્ર દ્વારા તમામ સંબંધિત વિભાગોને એલર્ટ રાખવામાં આવ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં નાગરિકોએ સ્થાનિક પ્રશાસન, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અથવા જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. નાગરિકોને અફવાઓ પર…
ગતરોજ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે ડ્રેનેજ લાઇનનું કામ કરાવવા દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી હતી. મળતી માહિતી મુજબ, ડ્રેનેજ લાઇનમાં ત્રણ હાઉસકીપિંગ કર્મચારીઓને યોગ્ય સલામતીના સાધનો વિના ઉતારવામાં આવ્યા હતા, જ્યારે આ પ્રકારનું કામ તેમની ફરજમાં પણ આવતું નથી. આ દુર્ઘટનામાં એક કર્મચારીનું કરુણ મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે કર્મચારીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. આ ગંભીર ઘટનાને લઈને જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પીડિત પરિવારને યોગ્ય ન્યાય તથા વળતર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરન બારોટ, AAPના હોસ્પિટલ…
બહાદુરભાઈ ડી વસાવા, પૂર્વ કારોબારી અધ્યક્ષ નર્મદા અને ભારતીય આદિવાસી પાર્ટીના આગેવાને આજે સ્થાનિકોને સાથે રાખીને ધારાસભ્ય ચૈતર વસાવાના કેસ મુદ્દે કલેકટરના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિને રજૂઆત કરી હતી. આ દરમિયાન બહાદુરભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, ડેડીયાવાળાના ધારાસભ્ય ચૈતર વસાવાને જે સજા કરવામાં આવી છે તેના સંદર્ભમાં આજે અમે નિવાસી કલેકટરને રજૂઆત કરી. એની સાથે આ કેસ જે છે એ મૂળ જંગલ જમીનનો કેસ છે અને અમારી મૂળભૂત રજૂઆત પણ છે કે વન અધિકાર અધિનિયમ 2006 નો કાયદો બનાવવામાં આવ્યો અને એમાં એવી જોગવાઈ છે કે જો કોઈ માણસે દાવો કર્યો હોય તો જ્યાં સુધી તેનો આખરી નિર્ણય નથી આવતો ત્યાં…
છેલ્લા ૪૮ કલાકમાં હાટીના અને માંગરોળ પંથકમાં આશરે ૩૦ ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર જળબંબોળ બન્યો છે. ભારે વરસાદના કારણે નદીઓ કાંઠો વટાવી જતાં ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે, જેને પગલે ખેડૂતોનો ઊભો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે અને જમીનોનું મોટા પાયે ધોવાણ થયું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને આમ આદમી પાર્ટી, ગુજરાતના ઓ.બી.સી. પ્રદેશ પ્રમુખ પિયુષ પરમારે હાટીનાના મામલતદાર સાહેબને લેખિત રજૂઆત કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવે અને સરકાર તરફથી ખાસ રાહત પેકેજ જાહેર કરી જગતના તાતને વહેલામાં વહેલી તકે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે.…
भारत के महान स्वतंत्रता सेनानी, लोकप्रिय जननेता, सामाजिक न्याय के समर्थक तथा दलित एवं वंचित समाज के उत्थान के लिए अपना जीवन समर्पित करने वाले बाबू जगजीवन राम की पुण्यतिथि के अवसर पर कोकण कला व शिक्षण विकास संस्था द्वारा, बाबू जगजीवन राम नेशनल फाउंडेशन (मिनिस्ट्री ऑफ सोशल जस्टिस एंड एम्पावरमेंट, गवर्नमेंट ऑफ इंडिया) के सहयोग से एक प्रेरणादायी कार्यक्रम का आयोजन किया गया। यह कार्यक्रम 6 जुलाई 2026 को श्रीरंग लाडकोबा देसाई विद्यालय एवं कै. सौ. सीताबाई रामचंद्र पाटील जूनियर कॉलेज, पाट, तहसील कुडाल, जिला सिंधुदुर्ग में उत्साहपूर्वक संपन्न हुआ। कार्यक्रम में 277 से अधिक विद्यार्थियों ने उत्साहपूर्वक भाग…
‘महाराष्ट्र के गौरव’ सम्मान से सम्मानित हुए शिशिर बजाज, उद्योग और समाज सेवा में योगदान को मिली पहचान
देश की राजधानी नई दिल्ली के हयात रीजेंसी में हुए एक भव्य समारोह में, बहुचर्चित कॉफी टेबल बुक ‘महाराष्ट्र के गौरव’ का विमोचन सम्पन्न हुआ। इस मौके पर केंद्रीय सड़क परिवहन और हाईवे मंत्री नितिन गडकरी, अन्य सीनियर कैबिनेट मंत्री, पॉलिसी बनाने वाले इंडस्ट्रियल लीडर और देश भर से आये ख़ास मेहमान मौजूद थे। इस स्पेशल एडिशन में शामिल जानी-मानी हस्तियों में बजाज ग्रुप के चेयरमैन एमेरिटस और बजाज फाउंडेशन के अध्यक्ष शिशिर बजाज भी शामिल हैं। उनके जीवन और योगदान को नौ पृष्ठों के एक विशेष फीचर में दर्शाया गया है। इसमें बजाज समूह के फाउंडर, स्वतंत्रता सेनानी, समाजसेवी,…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



