- ઈજિપ્તમાં 5.4 તીવ્રતાનો ભૂકંપ, રેડ ક્રેસન્ટ એલર્ટ; અત્યાર સુધી જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નહીં
- કંગના-હૃતિક વચ્ચે દાયકા બાદ ફરી ઓનલાઈન વિવાદ, સબા આઝાદનું નામ લઈને કંગનાનો પ્રહાર
- જેક્લિનના ‘જુગ્ની’ ગીતની AI-જનરેટેડ ક્લિપ વાયરલ, ગાયક સોનુ ઠુકરાલે પોલીસમાં ફરિયાદ નોંધાવી
- ‘રામાયણ’માં સીતાની બહેન શ્રુતકીર્તિના રોલમાં સુરભી દાસ, ઓડિશનથી મળી મોટી ફિલ્મમાં એન્ટ્રી
- રાહુલ ગાંધીએ Gen-Z સ્ટાઈલમાં ફ્રેન્ડશિપ ડેની શુભેચ્છા પાઠવી, કહ્યું- હું હજુ પણ દરરોજ શીખું છું
- બુમરાહ ઈજાના કારણે શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાંથી બહાર, આકિબ નબી અને યશ ઠાકુર રેસમાં આગળ
- રાજ ઠાકરેનો સવાલ: મોદી દેશનો વિકાસ કરી રહ્યા હોય તો વિવેક ઓબેરોય અને આર. માધવન દુબઈમાં કેમ રહે છે?
- ભારતની શ્રીલંકાને સહાય 7.5 બિલિયન ડોલર વટાવી, 25 પ્રાંતોમાં વિકાસ યોજનાઓને મળશે ગતિ
Author: garvigujrat
બ્રિટનના રાજકારણમાં ભૂકંપ PM કીર સ્ટાર્મરે આપ્યું રાજીનામું, પાર્ટી અધ્યક્ષ પદ પણ છોડ્યું કીર સ્ટાર્મરના આ અચાનક લેવાયેલા ર્નિણય બાદ બ્રિટિશ રાજકારણમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે બ્રિટન (યુકે) ના રાજકીય ગલિયારાઓમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વડાપ્રધાન પદ છોડવાની સાથે જ તેમણે સત્તાધારી પક્ષ ‘લેબર પાર્ટી‘ ના નેતા (અધ્યક્ષ) પદ પરથી પણ તાત્કાલિક અસરથી રાજીનામું આપીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. પાર્ટીમાં આંતરિક વિખવાદ: સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી નીતિગત ર્નિણયો અને વહીવટી મુદ્દાઓ પર લેબર પાર્ટીની અંદર જ ભારે અસંતોષ જાેવા મળી રહ્યો…
યાત્રાળુઓ માટે જાહેર કરાઇ માર્ગદર્શિકા અને નિયમો કૈલાશ માનસરોવર યાત્રાનો આગામી ૩૦ જૂન, ૨૦૨૬ થી પ્રારંભ ભારત સરકારના વિદેશ મંત્રાલયે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને યાત્રાળુઓ માટે જરૂરી માર્ગદર્શિકા પણ જારી કરી છે ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી કૈલાશ માનસરોવર યાત્રાનો આગામી ૩૦ જૂન, ૨૦૨૬ થી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ પવિત્ર યાત્રા ૨૬ ઓગસ્ટ સુધી ચાલશે. આ મુસાફરીને સુગમ અને સુરક્ષિત બનાવવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલયે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને યાત્રાળુઓ માટે જરૂરી માર્ગદર્શિકા પણ જારી કરી છે. કુમાઉં મંડળ વિકાસ નિગમ (KMVN) ને આ યાત્રામાં રહેવા, ભોજન અને પરિવહનની જવાબદારી સોંપવામાં…
ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬માં બીજાે અપસેટ ઉરુગ્વે સાથે કેપ વર્ડેની મેચ ડ્રો, ટૂર્નામેન્ટમાં સર્જાયો મોટો ઉલટફેર મેચની ૬૦મી મિનિટે તેણે ગોલ કરીને કેપ વર્ડે અને ઉરુગ્વે વચ્ચેની મેચ ૨-૨ થી બરાબરી પર લાવી દીધી ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬માં કેપ વર્ડેનો સતત બીજાે મુકાબલો હતો અને ૫૫૦,૦૦૦ની વસ્તી ધરાવતા દેશ કેપ વર્ડેએ સતત બીજાે સિદ્ધિ હાંસલ કરી.ફરી એકવાર તેઓ હાર માનવામાં નિષ્ફળ ગયા.પહેલીવાર ફિફા વર્લ્ડ કપમાં રમતા તેઓ બીજી મેચ હારવામાં નિષ્ફળ ગયા.સ્પેન પછી ઉરુગ્વે પણ તેમને હરાવવામાં નિષ્ફળ ગયા.કેપ વર્ડેએ એક સમયના વિશ્વ ચેમ્પિયન સ્પેનને ૦-૦ થી ડ્રો કરાવ્યો અને બે વખતના વિશ્વ ચેમ્પિયન ઉરુગ્વેને ૨-૨ થી ડ્રો કરાવવાની ફરજ…
ત્રણેય જહાજાે નૌકાદળની મારક ક્ષમતામાં અનેકગણો વધારો કરશે ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો ૩ અત્યાધુનિક સ્વદેશી યુદ્ધપોત સમર્પિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આઈએનએસ દૂનાગિરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રય નૌકાદળમાં સામેલ ભારતે પોતાની દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે આર્ત્મનિભર બનવાની દિશામાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભારતીય નૌકાદળમાં ૩ અત્યાધુનિક સ્વદેશી યુદ્ધપોતો – આઈએનએસ દૂનાગિરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રય ને સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યા છે. સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન અને નિર્મિત આ ત્રણેય જહાજાે નૌકાદળની મારક ક્ષમતામાં અનેકગણો વધારો કરશે.આઈએનએસ દૂનાગિરી એ પ્રોજેક્ટ-૧૭-એ હેઠળ નિર્મિત પાંચમું સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ળિગેટ છે, જેને ગાર્ડન રીચ…
રાતભર ડ્રામા બાદ ગુડ ન્યૂઝ અમેરિકા-ઈરાન ૬૦ દિવસમાં ફાઈનલ ડીલ કરવા સહમત અમેરિકાએ નેવી બ્લૉકેડ દૂર કર્યું છે અને અમારી જપ્ત કરાયેલી અમુક મિલકતો પણ રિલીઝ થઇ ચૂકી છે : ઈરાન અમેરિકા અને ઈરાન વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલી ન્યૂક્લિયર મંત્રણાની શરૂઆત ભલે ખરાબ રહી હોય, પરંતુ મોડી રાત સુધી ચાલેલી લાંબી ચર્ચાઓના અંતે વિશ્વ માટે રાહતના સમાચાર આવ્યા છે. મંત્રણામાં મધ્યસ્થતા કરી રહેલા કતર અને પાકિસ્તાને સત્તાવાર રીતે દાવો કર્યાે છે કે, અમેરિકા અને ઈરાન આગામી ૬૦ દિવસની અંદર એક અંતિમ અને મોટા પરમાણુ કરાર સુધી પહોંચવા માટેના રોડમેપ પર સહમત થઈ ગયા છે. આ સાથે જ મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ…
બોલિવૂડના ચર્ચિત અભિનેતા પંકજ ત્રિપાઠીના ભાઈ પર ધારદાર હથિયારો વડે હુમલો, હાલત ગંભીર પંકજ ત્રિપાઠીના ભાઈ પર આ હુમલો માધોપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બેલસંડ ગામમાં કરવામાં આવ્યો બૉલિવૂડના જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠીના ભાઈ બિજેન્દ્ર નાથ તિવારી પર બિહારના ગોપાલગંજમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. જૂની અદાવતને કારણે ગોપાલગંજમાં તેમના પર ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. બિજેન્દ્ર નાથ તિવારીની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે પટના સ્થિત હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.આ ચકચારી ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને તણાવનો માહોલ જાેવા મળી…
આગામી ડિસે.માં બાળકને જન્મ આપે તેવી શક્યતા બીજાં લગ્નના છ મહિના બાદ સામંથા પ્રેગનન્ટ હોવાની અટકળો સામંથાએ ૨૦૨૧માં નાગા ચૈતન્યને છુટાછેડા આપ્યા બાદ ગત ડિસેમ્બરમાં ફિલ્મ સર્જક રાજ નિદિમોરુ સાથે બીજાં લગ્ન કર્યાં હતાં સામંથા રુથ પ્રભુ હાલ પ્રેગનન્ટ હોવાની ચર્ચા છે. એક દાવા મુજબ સામંથા પોતાની પ્રેગનન્સીના પ્રથમ ત્રિમાસીકમાં છે. ફિલ્મ સર્જક રાજ નિદિમોરુ સાથે બીજાં લગ્ન કર્યા બાદ હવે તે માતૃત્વને પંથે છે. તેમનું બાળક ડિસેમ્બર ૨૦૨૬માં જન્મે તેવી સંભાવના છે.જાેકે, રાજ અને સામંથા બંનેમાંથી કોઈએ આ સમાચારની પુષ્ટી ન કરી હોવા છતાં સામંથાની તાજેતરના જાહેર હાજરીઓ અને વાયરલ વીડિયોમાં સામંથાના ચહેરાની ચમક તેમજ સ્પષ્ટ રૂપે દેખાઈ રહેલા…
નોરા સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી બોલિવૂડ હસ્તી બની નોરા ફતેહીનો ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ પરફોર્મન્સ બાદ દબદબો પ્રિયંકા-આલિયાને પછાડી, ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલી બોલિવૂડ એક્ટ્રેસ બની ડાન્સર ગૂગલ પર આ વર્ષે સૌથી વધુ સર્ચ કરાયેલી બોલિવૂડ હસ્તી તરીકે પ્રિયંકા ચોપરા કે આલિયા ભટ્ટનું નામ નહીં, પરંતુ એક ખ્યાતનામ ડાન્સરનું નામ સામે આવ્યું છે. હા, અમે વાત કરી રહ્યા છીએ નોરા ફતેહીની, જેણે ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના ઓપનિંગ સેરેમનીમાં શાનદાર પરફોર્મન્સ આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી છે.બોલિવૂડની જાણીતી ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહી આજે માત્ર ભારતમાં જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થઈ ગઈ છે. પોતાના…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.કરન બારોટે એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા તારીખ 23, 24 અને 25ના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે. ધોરણ એકમાં બાળકને એડમિશન અપાવીને તેના ફોટા, વિડિયો અને રીલ બનાવીને વાયરલ કરવામાં આવે છે પરંતુ એ જ બાળકો ધોરણ 10 સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ લઈને પહોંચે છે કે નહીં, શું એની દેખરેખ સરકાર દ્વારા રાખવામાં આવે છે કે નહીં, આ ખૂબ મોટો પ્રશ્ન છે. કારણ કે તમે પ્રવેશ તો અપાવો છો, પરંતુ સારા શિક્ષણની ગુણવત્તા, નિયમિત…
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ મયૂર સાકરિયા, પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવે, પ્રદેશ સંગઠન મંત્રી ડો. કે. એમ. રાણા, લોકસભા પ્રમુખ રમેશ મેર અને સુરેન્દ્રનગર શહેર પ્રમુખ કમલેશ કોટેચા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવેએ જણાવ્યું હતું કે, આગામી તારીખ 27 જૂન 2026ના રોજ વઢવાણ તાલુકાના નગરા મુકામે સાંજે 4 વાગે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ખાનગી કંપનીઓએ ખેડૂતોના ખેતરોમાં ભાડૂતી પોલીસ લાવીને વળતર ચૂકવ્યા વગર વીજપોલ નાખીને જે દમન કર્યું છે, એના અનુસંધાને આમ આદમી પાર્ટીએ આ ખેડૂત…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



