- જામનગરના 9 વર્ષીય વિહાને 5289 મીટર ફ્રેન્ડશીપ પિક સર કરી ઇતિહાસ રચ્યો
- NEET-UG પુન:પરીક્ષા શાંતિપૂર્ણ, વિદ્યાર્થીઓએ કહ્યું ફિઝિક્સ-કેમેસ્ટ્રી અઘરું
- India-A ચેમ્પિયન: શ્રીલંકાને 66 રને હરાવી ટ્રાય સિરીઝ જીતી
- ઈરાન ડીલ નિષ્ફળ જશે તો હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર ટોલ: ટ્રમ્પ
- ઇંગ્લેન્ડ ODI સિરીઝ માટે ટીમ જાહેર: બુમરાહની વાપસી, જયસ્વાલ બહાર
- NEET પરીક્ષાર્થીઓને તકલીફ ન પડે તે માટે મોદી 45 મિનિટ એરપોર્ટ પર રોકાયા
- નર્મદામાં કોંગ્રેસ-ભાજપના આગેવાનો AAPમાં જોડાયા, ચૈતર વસાવાએ કર્યો સ્વાગત
- મિશન 2027 માટે AAP સક્રિય: દરેક વિધાનસભામાં સંગઠન મંત્રીઓની નિમણૂક
Author: Garvi Gujarat
Himachali Industrialist Doctor Mehinder Sharma donated Rs One Crore One lakh Rs for strengthening pilgrimage facilities at the Holy Kedar Nath Shrine and Badrinath Dham in Uttarakhand today He formally handed over the donation cheque to Sh Hemant Dwivedi, Chairman of the Char Dham Yatra Samiti at Holy Badrinath Dham Today. He made donations for strengthening pilgrimage facilities in the temple complex in the Holy Shrine in Badrinath temple and Kedarnath temple, so that government facilities could be made available to maximum devotees visiting the shrine in order to lessen their dependence on private sector facilities, which increases the burden on…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાતના સુરતની સમૃધ્ધતાથી આકર્ષાઈ સુરત આવેલા પરપ્રાંતીય શ્રમિકો હવે એકાએક કેમ ગુજરાતનું આ સમૃધ્ધ શહેર છોડી વતનની વાટ પકડી રહ્યા છે? સુરત હોય કે અમદાવાદ હોય ત્યાંથી યુપી, બિહાર કે અન્ય રાજયોમાં જતી ટ્રેનો હાઉસફુલ જ હોય છે. પરંતુ સુરતમાં આ વખતે સ્થિતિ જુદી જ છે. અહીં વેકેશન માણવા નહીં પરંતુ મંદી, બેકારી અને મોંઘવારીનો માર ઝીલી રહેલા હજારો પરપ્રાંતીયો બેકારીને કારણે પોતાના માદરે વતન પરત જઈ રહ્યા છે. કારણકે જે આશાઓ અને સપનાઓ સાથે તેઓ સુરત, અમદાવાદ, મોરબી કે ગુજરાતમાં અન્યત્ર કામની શોધમાં આવ્યા હતા ત્યાં કામ હવે મળતું નથી. સંખ્યાબંધ કારખાનાઓ બંધ થઈ ગયા…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવ, ઉપપ્રમુખ છગનલાલ ડી. મેવાડા, મહામંત્રી શૈયદભાઈ શેખ ધ્વારા એક લેખિત રજૂઆત મ્યુ.કમિશ્નરને કરતાં જણાવ્યું હતું કે, હાલ સુરત સહિત ગુજરાત રાજયમાં ગરમીનું પ્રમાણ ખુબ જ વધ્યું છે,જેથી હિટવેવ નું જોખમ ખૂબ જ રહેલ છે.જેના કારણે સફાઈ કામદારોને તેમની ફરજ દરમ્યાન ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ઊંચા તાપમાનમાં લાંબા સમય સુધી કામ કરવાથી તેમના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે. સુરત મહાનગરપાલિકા ધ્વારા હિટવેવ ને કારણે સ્થાનિક લોકોના આરોગ્ય ઉપર ગંભીર અસર ના પડે તે હેતુથી શહેરના દરેક ટ્રાફિક સિગ્નલો ઉપર ગ્રીન કાર્પેટવાળો મંડપ…
ટ્રાફિક નહીં હોય સિગ્નલ પર ઉભા નહીં રહેવું પડે હવે અમદાવાદ શહેરમાં AI થી થશે ટ્રાફિક કંટ્રોલ આ સિસ્ટમ હાઇ-ટેક કેમેરા અને સેન્સરથી સજ્જ છે જે રસ્તા પર વાહનોની સંખ્યા, તેમની ગતિ અને ટ્રાફિક ભીડના સ્તર પર સતત દેખરેખ રાખે છે આજના સમયમાં મોટા શહેરોની સૌથી મોટી સમસ્યા ટ્રાફિક જામ છે. લોકો રોજ સિગ્નલ પર લાંબા સમય સુધી ફસાયેલા રહે છે, જેનાથી સમય અને ફ્યુઅલ બંનેનો બગાડ થાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે હવે જૂની રીતોને બદલે નવી ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. અમદાવાદે આ દિશામાં એક મોટું ડગલું ભરતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સ્માર્ટ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ…
અમિત શાહે ટીએમસીના ગુંડાઓને આપી ધમકી બીજા ફેઝમાં પણ બહાર ન નીકળતા, નહીં તો ઉલ્ટા લટકાવીને સીધા કરીશું પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે, હવે ૨૯ એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે પશ્ચિમ બંગાળમાં ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન થયું. આ વખતે મતદાને બધા રેકોર્ડ તોડ્યા છે કારણ કે ૯૨ ટકા આસપાસ મતદાન થયું છે. બંપર મતદાનથી ભાજપ ખુબ ઉત્સાહિત છે. મતોની ટકાવારીના વધારામાં જીત નજરે ચડી રહી છે. આ જ કારણ છે કે અમિત શાહના સૂરમાં પણ ધમકી રેલાઈ રહી છે. એક રોડ શો દરમિયાન અમિત શાહે કહ્યું કે પહેલા ફેઝમાં દીદીના ગુંડાઓ…
યુદ્ધ વચ્ચે અમેરિકા-ઈઝરાયલને મોજતબાની ચેતવણી ઈરાનની અસાધારણ એકતાએ શત્રઓને નબળા પાડ્યા છે તેમણે મીડિયા દ્વારા લોકોના મગજ સાથે ખેલ ખેલવાનો આરોપ લગાવતા અમેરિકા-ઈઝરાયલને ચેતવણી આપી અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં ગંભીર રીતે ઘાયલ હોવાના અહેવાલો વચ્ચે ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ નવો સંદેશ જારી કરીને જવાબ આપ્યો છે. શુક્રવારે રાષ્ટ્રજાેગ સંદેશમાં ખામેનેઈએ કહ્યું કે, ઈરાનની અસાધારણ એકતાએ શત્રઓને નબળા પાડ્યા છે. તેમણે મીડિયા દ્વારા લોકોના મગજ સાથે ખેલ ખેલવાનો આરોપ લગાવતા અમેરિકા અને ઈઝરાયલને ચેતવણી પણ આપી છે. અગાઉ એક રિપોર્ટમાં મોજતબા ખામેનેઈ અંગે એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ ગંભીર રીતે ઘાયલ છે અને તેઓ બોલવા માટે પણ અસમર્થ…
ચોંકાવનારી માહિતી સામે આવી કાળા જાદુના કારણે મોજતબા ખામેનેઈ છૂપાઈ ગયા છે? એેવો દાવો થઈ રહ્યો છે કે ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ ગંભીર રીતે ઘાયલ થયા છે અમેરિકા અને ઈરાન વચ્ચે હાલ ભલે યુદ્ધની સ્થિતિ જાેવા નથી મળી રહી પરંતુ એક સમયે એવી ભીષણ તબાહી મચી હતી કે ઈરાનના અનેક ટોપ લીડર્સનો ખાતમો બોલાઈ ગયો. સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ પણ મૃત્યુ પામ્યા. હવે એવો દાવો થઈ રહ્યો છે કે અમેરિકી હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ પણ ખુબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમનો ચહેરો મહંદઅંશે બળી ચૂક્યો છે. તેમને બોલવામાં તકલીફ પણ થઈ રહી છે…
Uttar Pradesh ATSએ Noidaમાંથી ISI જોડાયેલા 2 શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપ્યા, મોટા કાવતરાનો ભાંડો ફૂટ્યો
VIP લોકોના ઘર પર ગ્રેનેડ હુમલાનું ઘડી રહ્યા હતા કાવતરું નોઈડામાં ISI સાથે જાેડાયેલા ૨ આતંકવાદીઓની ધરપકડ બંને શંકાસ્પદ આરોપીઓ સ્લીપર સેલ પણ બનાવી ચૂક્યા હતા : આતંકવાદી કૃત્યો માટે પૈસાની લાલચ અપાઈ હતી ઉત્તર પ્રદેશ એટીએસ (ATS) એ નોઈડાથી બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ આઈએસઆઈ (ISI) માટે કામ કરી રહ્યા હતા અને પાકિસ્તાની ગેંગસ્ટર શહઝાદ ભટ્ટી સાથે જાેડાયેલા હતા. તેમની પાસેથી પિસ્તોલ, કારતૂસ અને ચપ્પુ મળી આવ્યા છે. આ બંને શંકાસ્પદ આઈએસઆઈના ઈશારે ભારત વિરુદ્ધ મોટા કાવતરાની યોજના ઘડી રહ્યા હતા. એટીએસના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓની ઓળખ બાગપતના તુષાર ચૌહાણ ઉર્ફે હિઝબુલ્લા અલી ખાન તરીકે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી પાસેના સેમરીયા ગામના એક ખેતરમાં એક સાથે ૨૫ ગીધોના શબ મળી આવ્યા હતા. ગામવાળાઓએ એક કૂતરો વારંવાર બકરીઓ પર હુમલો કરતો હોવાથી એને મારવા માટે ઝેરી પેસ્ટીસાઇડસ મેળવેલા ભાત ખવડાવી દીધા હતા. ઝેરી ભાત ખાઈને કૂતરો મરી ગયો હતો. જોકે મરેલા કુતરાને ખુલ્લા ખેતરમાં પડેલો જોઈને ગીધોનું ટોળું ત્યાં આવી પડયુ. ગામવાળાઓને પણ નવાઈ લાગી અને આટલા બધા ગીધો ને આસમાનમાંથી ઉતરી પડેલા જોઈને ખુશ થઈ ગયા હતા. જો કે આ ખુશી બહુ ટકી ન હોતી. કૂતરાનું માંસ ઝેરી દવાને કારણે ઝેરી થઈ ચૂક્યું હતું અને એ માંસ જેણે ખાધું એ ગીધો…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશમાં ૮ નવેમ્બર,૨૦૧૬ ના દિવસે નોટબંધીની જાહેરાત થઈ હતી. અને અચાનક થયેલ નોટબંધીના કારણે કેટલાય લોકો સમય મર્યાદામાં રૂપિયા ૫૦૦ ની જૂની નોટો પણ બદલાવી નહીં શકેલા ત્યારે એવા જ સમય મર્યાદાના ભાગ રૂપે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે એક મહત્વપૂર્ણ ચુકાદામાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ને આદેશ આપ્યો છે કે નોટબંધીની જાહેરાત પછી પોલીસે જપ્ત કરેલી બે લાખની જૂની ૫૦૦ રૂપિયાની ચલણી નોટો બદલી આપવામાં આવે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જે ભૂલ અરજદારની નથી એની સજા તેને ન મળી શકે. જ્યારે અચાનક ૨૦૧૬ ની ૮ નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરાઈ હતી. ત્યારે અરજદાર ગિરીશ માલાણી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



