Author: Garvi Gujarat

શબ્દોની પસંદગીમાં ભૂલ થઈ: અનુ કપૂર તમન્ના ભાટિયાને ‘દૂધિયા બદન’ કહેવા પાછળ શું હતી અનુ કપૂરની અસલી મનશા ? જાે મેં ‘દૂધિયા બદન’ ને બદલે ‘મિલ્કી બોડી’કહ્યું હોત, તો કદાચ કોઈ મુસીબત ન આવી હોત.”: અનુ કપૂર બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુ કપૂર હાલમાં પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. થોડા સમય પહેલા તેમણે અભિનેત્રી તમન્ના ભાટિયા માટે ‘દૂધિયા બદન’ જેવા શબ્દનો ઉપયોગ કર્યાે હતો. એવામાં અનુ કપૂરે પોતાની અસલી મનશા જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે.તમન્ના ભાટિયાને ‘દૂધિયા બદન’ કહેવા પાછળ શું હતી અનુ કપૂરની અસલી મનશા ? ખુલ્લેઆમ કરી નાખી ‘મનની વાત’બોલિવૂડ અભિનેતા અનુ કપૂરે થોડા મહિના પહેલા…

Read More

‘તે માત્ર એક વ્યવસાયિક ર્નિણય હતો’ કાજાેલે ‘કિસ’ ન કરવાની પોલીસી તોડવાનો શું ખુલાસો કર્યાે ? કાજાેલે ત્રણ દાયકાની કારકીર્દી પછી ‘કિસ’ માટેનો નિયમ ‘ધ ટ્રાયલ’ વેબસીરીઝ માટે તોડયો હતો કાજાેલે આખરે ’ધ ટ્રાયલ’ વેબ સિરીઝમાં પડદા પર કિસ ન કરવાના તેના જૂના નિયમને તોડવા વિશે ખુલીને વાત કરી છે. તેણે સંકેત આપ્યો કે આ ર્નિણય તેના પાત્ર સાથે ઊંડો જાેડાયેલો હતો, જે પાત્ર જીશુ સેનગુપ્તાની સામે હતું.પોતાની કારકિર્દીના લગભગ ત્રણ દાયકા પછી, કાજાેલે આ નિયમ તોડવા પાછળનું કારણ સમજાવતા કહ્યું કે, આ ર્નિણય સ્ક્રિપ્ટ અને પાત્રની માંગને કારણે લેવામાં આવ્યો હતો.કાજાેલે ૨૦૨૩ માં ‘ધ ટ્રાયલ – પ્યાર, કાનૂન, ધોખા’દ્વારા…

Read More

નયનતારા સાથેની ફિલ્મ ઈદ વખતે રીલિઝ કરાશે હિટ ફિલ્મ ખાતર સલમાન ફરી ઈદ વખતે નસીબ અજમાવશે ફલ્મ સાઉથના ડિરેક્ટર વામશી પેડિપલ્લી ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ હજુ તાજેતરમાં જ શરુ કરાયું છેલ્લાં કેટલાંય વર્ષાેથી કોઈ મોટી હિટ ફિલ્મ નહિ આપી શકેલો સલમાન ખાન આવતાં વર્ષે ફરી ઈદ વખતે નસીબ અજમાવશે. તેની નયનતારા સાથેની આગામી ફિલ્મ ઈદ વખતે રીલિઝ કરવાની જાહેરાત થઈ છે. વર્ષાે અગાઉ સલમાનની ફિલ્મ ઈદ વખતે રીલિઝ થાય એટલે હિટ જ થાય તેમ મનાતું હતું. પરંતુ, તાજેતરનાં વર્ષાેમાં આ માન્યતા પણ ખોટી સાબિત થઈ છે. સલમાન છેલ્લાં કેટલાંય વર્ષાેથી સાવ બેકાર સ્ક્રિપ્ટ પસંદ કરી રહ્યો છે અને…

Read More

શાહરૂખનાં ઘર પાસે જ ફલેટની ખરીદી શાહરૂખની મેનેજર પૂજાએ ૩૮ કરોડમાં ત્રણ ફલેટ લીધા પૂજાએ એક ફલેટ પોતાના નામે લીધો છે, જ્યારે બીજાે ફલેટ પતિ તથા ત્રીજાે ફલેટ પિતાના નામે બૂક કરાવ્યો શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ મુંબઇના બાંદરામાં ત્રણ ફલેટ ૩૮.૨૧ કરોડમાં ખરીદ્યા છે. આ બિલ્ડિંગનું બાંધકામ હજુ ચાલી રહ્યું છે. તેને ડિસેમ્બર ૨૦૨૮માં પઝેશન મળી શકે છે. પૂજાએ એક ફલેટ પોતાના નામે લીધો છે. જ્યારે બીજાે ફલેટ પતિ તથા ત્રીજાે ફલેટ પિતાના નામે બૂક કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે શાહરુખનો મન્નત બંગલો પણ બાંદરા વિસ્તારમાં જ છે. જાેકે, શાહરુખે હાલ મન્નતમાં વધુ બે ફલોરનાં એક્ટેન્શનનું કામ શરુ કરાવ્યું…

Read More

ભારતનું પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ.સ્કાયરૂટના વિક્રમ-૧ને તેલંગાણાના મુખ્યપ્રધાને શ્રીહરિકોટા માટે રવાના કર્યું.આ રોકેટ હવે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેના લોન્ચ સાઇટ માટે સત્તાવાર રીતે પ્રસ્થાન કરી ચૂક્યું છે.ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-૧’ને આજે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા હૈદરાબાદ સ્થિત કંપનીના મેક્સ-ક્યૂ કેમ્પસમાંથી વિધિવત રીતે રવાના કરવામાં આવ્યું હતું. આ રોકેટ હવે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેના લોન્ચ સાઇટ માટે સત્તાવાર રીતે પ્રસ્થાન કરી ચૂક્યું છે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ રોકેટના સ્પેસ-રેડી ‘પેલોડ ફેરિંગ‘ને લીલી ઝંડી બતાવી હતી. પેલોડ ફેરિંગ એવું માળખું છે જે ઉડાન દરમિયાન રોકેટની અંદર રહેલા ઉપગ્રહોને સુરક્ષિત રાખે છે. સ્કાયરૂટના કર્મચારીઓને સંબોધતા તેલંગાણાના મુખ્યમંત્રીએ…

Read More

કેજરીવાલ પર કપિલ મિશ્રાનો કટાક્ષ.સાંસદે AAP છોડી એટલે કેજરીવાલે ઘરનો કબજાે છોડવો પડ્યો.મિશ્રાએ કટાક્ષ કરતા કહ્યું કે, જે સાંસદના ઘરે કેજરીવાલ ડેરો નાખીને બેઠા હતા, તેમણે જ પાર્ટી છોડી દીધી છે.આમ આદમી પાર્ટીના ૭ રાજ્યસભા સાંસદોએ પક્ષ છોડીને ભાજપમાં જાેડાવાની જાહેરાત કરતા દિલ્હીના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. આ ઘટનાક્રમ બાદ ભાજપના નેતા કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલ પર જાેરદાર નિશાન સાધ્યું છે. મિશ્રાએ કટાક્ષ કરતા કહ્યું કે, જે સાંસદના ઘરે કેજરીવાલ ડેરો નાખીને બેઠા હતા, તેમણે જ પાર્ટી છોડી દીધી છે. કપિલ મિશ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું કે, સૌથી રમુજી વાત એ છે કે કેજરીવાલ આજે સવાર સુધી અશોક…

Read More

ટ્રમ્પના નેતાઓએ રજૂ કર્યું ખતરનાક બિલ!.શું ભારતીય IT એન્જિનિયરો માટે અમેરિકાના દરવાજા બંધ?.વિઝાની મર્યાદા ઘટશે, લઘુત્તમ પગાર ઇં૨૦૦,૦૦૦ થશે અને પરિવારને સાથે લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ.જાે તમે કે તમારા સ્વજનો અમેરિકા જઈને નોકરી કરવાનું સપનું જાેઈ રહ્યા છો, તો તમારા માટે એક ચિંતાજનક સમાચાર છે. અમેરિકાની સંસદ (કોંગ્રેસ)માં એક એવું બિલ રજૂ કરવામાં આવ્યું છે, જે પસાર થશે તો ૐ-૧મ્ વિઝા પ્રોગ્રામ ૩ વર્ષ માટે સંપૂર્ણપણે અટકી જશે. રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ અમેરિકન નાગરિકોની નોકરીઓ બચાવવાના નામે આ કડક બિલ રજૂ કર્યું છે. આ બિલમાં વિઝાની વાર્ષિક સંખ્યા ઘટાડવા, લઘુત્તમ પગાર વધારવા અને પરિવારને સાથે લઈ જવા પર પ્રતિબંધ મૂકવા…

Read More

તાત્કાલિક લઈ જવો પડ્યો હોસ્પિટલ.દિલ્હી કેપિટલ્સના ખેલાડીને બોલ વાગતા લોહીલુહાણ.સાહિલ પારખને ચહેરા પર બોલ વાગવાથી ગંભીર ઈજા.દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અક્ષર પટેલની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ ટીમ શનિવારે પંજાબ કિંગ્સ સામે ટકરાવાની છે. જેને લઈને ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી. ત્યારે ટીમના યુવા ખેલાડી સાહિલ પારખને ચહેરા પર બોલ વાગવાથી ગંભીર ઈજા થઈ હતી. આ ઈજા એટલી ગંભીર હતી કે તાત્કાલિક મેદાનમાં એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના શુક્રવારે અરુણ જેટલી સ્ટેડિયમમાં બની હતી, જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમ તેમની આગામી મેચ પહેલા પ્રેક્ટિસ સેશન કરી રહી હતી. જ્યારે ૧૮ વર્ષીય સાહિલ પારખ બેટિંગ…

Read More

એએપીના ૭ રાજ્યસભા સાંસદો ભાજપમાં જાેડાયા છે.વિલયને મંજૂરી મળશે તો રાજ્યસભામાં એનડીએના સભ્યોની સંખ્યા વધશે.રાજ્યસભાના કુલ પ્રભાવી સાંસદોની સંખ્યા ૨૪૪ છે, જેમાંથી બે તૃતિયાંશ બહુમતી માટે ૧૬૩ સાંસદોની જરૂર પડે છે.આમ આદમી પાર્ટીને શુક્રવારે જબરદસ્ત મોટો ઝટકો મળ્યો. રાજ્યસભાના ૧૦ સાંસદમાંથી ૭ સાંસદોએ પાર્ટી સાથે છેડો ફાડ્યો અને ભાજપમાં જાેડાઈ ગયા. જેમાં રાઘવ ચડ્ઢા, સંદીપ પાઠક, સ્વાતિ માલિવાલ, હરભજન સિંહ સહિત સાત સાંસદો સામેલ છે. હવે આ ડેવલપમેન્ટ બાદ એનડીએની રાજ્યસભામાં તાકાત વધી ગઈ છે અને ૧૪૫ સુધી પહોંચી ગઈ છે. જાે કે આ લીડ મહત્વપૂર્ણ છે પરંતુ આમ છતાં એનડીએ હજુ પણ બે તૃતિયાંશ બહુમતી કરતા દૂર છે. રાજ્યસભાના…

Read More

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મુખ્યમંત્રીએ મત કરવા કરી અપીલ.આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ છે, જેમાં ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ ગ્રામ પંચાયત તથા ૨૬૦ જેટલી તાલુકા પંચાયતોમાં મતદાન થશે.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તારીખ ૨૬ એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ૧૦૦ ટકા મતદાન કરવા સૌ નાગરિકોને અપીલ કરી છે. લોકશાહીના આ પવિત્ર મહાપર્વમાં રાજ્યના તમામ મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા તેમણે અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આપેલા સંદેશમાં જણાવ્યું કે, લોકશાહીમાં મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ નાગરિક તરીકેનું પવિત્ર કર્તવ્ય પણ છે. તો આ સાથે જ પ્રથમ વખત વોટ આપતાં યુવા મતદારોને ઝ્રસ્એ…

Read More