- 7 વર્ષ બાદ ભારત-ચીન નજીક આવ્યા, PM મોદી-શી જિનપિંગ વચ્ચે 7 મુદ્દાઓ પર મોટી સહમતિ
- ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું, બાબર આઝમે કહ્યું- ટીમમાં ભૂલો સુધારવા ચર્ચા જરૂરી
- મોદીના બાળપણના મિત્રની જમીન પર કબજાનો આરોપ, CBI તપાસની માગ સાથે PM મોદીને મળ્યા
- BRICS સમિટમાં મોદીનો સંદેશ: કોઈની વિરુદ્ધ નહીં, વૈશ્વિક શાસનમાં સુધારા અને સરહદે શાંતિ જરૂરી
- 18મું BRICS સંમેલન પૂર્ણ: PM મોદીએ કહ્યું- હવે દુનિયાને વિચાર નહીં, ઠોસ પરિણામોની આશા
- કેજરીવાલની મોટી જાહેરાત: ગોવામાં ‘ગોવા ફર્સ્ટ’ ગઠબંધન ભાજપ-કોંગ્રેસનો મજબૂત વિકલ્પ
- હેમંત ખવાએ સરકારને ઘેરી: સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય આપવાની માંગ
- Railway Board Chairman Satish Kumar visited DFCCIL and emphasized safety and technology.
Author: garvigujrat
NV kasyno – wpłaty i wypłaty w kasynie online ▶️ GRAĆ Содержимое Wpłaty w kasynie NVWpłaty kartą kredytowąWypłaty w kasynie NV Jeśli szukasz kasyna online, które oferuje bezpieczne i wygodne rozwiązanie dla swoich potrzeb, NV kasyno jest idealnym wyborem. W tym artykule przedstawimy wam informacje o wpłatach i wypłatach w kasynie online NV, aby pomóc wam zrozumieć, jak funkcjonują te procesy. NV kasyno to jeden z najpopularniejszych kasyn online, które oferują szeroki wybór gier i atrakcyjne bonusy. Jednak, aby móc korzystać z tych możliwości, musisz wiedzieć, jak dokonać wpłaty i otrzymać wypłatę swoich wygranych. Wpłata w NV kasyno jest procesem…
Roobet Casino En Ligne pour les joueurs français – Service client et assistance disponible ▶️ JOUER Содержимое Roobet Casino En Ligne pour les joueurs français : Service client et assistance disponibleLes avantages de Roobet Casino En LigneLa plateforme de jeu en ligneLes avantages de jouer sur Roobet CasinoLes jeux disponibles sur Roobet Casino en ligneLe service client : assistance disponibleLes moyens de paiement acceptés par le Roobet Casino en ligneCartes de crédit et de débitE-walletsLes conditions de jeuÂge minimum et vérification de l’identité Si vous cherchez un casino en ligne qui répond à vos attentes, vous êtes au bon endroit…
Roobet Avis en France – Guide complet du casino en ligne et de ses services ▶️ JOUER Содержимое Qu’est-ce que Roobet ?Les avantages de RoobetLes avantages de jouer sur RoobetLes jeux disponibles sur RoobetLes jeux de casinoLes méthodes de paiement acceptées par RoobetLes conditions de jeu et les règles de RoobetConseils pour jouer responsablement sur Roobet Vous cherchez un casino en ligne sécurisé et fiable ? Vous êtes au bon endroit ! Dans ce guide, nous allons vous présenter les principaux aspects de Roobet, un casino en ligne populaire en France, ainsi que ses services et fonctionnalités. Roobet est un…
Roobet Casino En Ligne en France – Méthodes de dépôt et de retrait pour les joueurs ▶️ JOUER Содержимое Roobet Casino En Ligne en France : Méthodes de dép&ot et de retrait pour les joueursMéthodes de dép&otMéthodes de retraitMéthodes de dépôtConseils pour les joueursMéthodes de RetraitRetrait par Carte BancaireRetrait par Virement BancaireLes avantages de jouer au Roobet Casino En LigneAvantages de jeu en ligne Si vous cherchez un casino en ligne fiable et sécurisé, vous êtes au bon endroit ! roobet casino est l’un des meilleurs choix pour les joueurs français, avec une offre de jeux variée et des méthodes…
આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ટ્રાન્સમિશન લાઈનને લઈને સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તે પરિપત્ર ગુજરાતના ખેડૂતોની વિરુદ્ધમાં છે અને આ ફક્ત આક્ષેપ નથી. જેતપરના ખેડૂતોએ આંદોલન યથાવત રાખ્યું છે. ખેડૂતોએ વિશાળ સંખ્યામાં પદયાત્રા કરીને કદાચ એક-બે દિવસ પહેલા કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું હતું અને ગુજરાતના ખેડૂતોએ સ્વીકાર્યું છે કે આ પરિપત્ર ગુજરાતના ખેડૂતોના હિતમાં નથી પરંતુ કંપનીઓના હિતમાં છે. માટે જેતપરનું જે આંદોલન ચાલી રહ્યું છે એ યથાવત છે. વધુમાં આમ આદમી પાર્ટીના કિસાન નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું…
ચોટીલા તાલુકાના નાની મોરસલ ગામની સિંચાઈ યોજના આજે માત્ર શોભાના ગઠિયા સમાન બની ગઈ છે. નર્મદાના સિંચાઈના પાણી માટે હીરાસર, મોરસલ, અકાળા, હબીયાસર અને કાંધાર વગેરે ગામોના ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. છેલ્લા ૧૫ વર્ષથી દર ચૂંટણી સમયે ખેડૂતોને ખોટા વાયદા કરવામાં આવે છે અને ખેડૂતોને ‘મામુ’ બનાવીને ભાજપ મતો લઈ જાય છે. દરેક ચૂંટણી પહેલાં નર્મદાની લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે, પરંતુ આ કેવું કામ છે કે જે હજી સુધી પૂરું જ થતું નથી! આ ગંભીર મામલે સ્થળ પર મુલાકાત લઈને વાત કરતા આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત આગેવાન રમેશ મેરએ જણાવ્યું હતું કે, અમે અત્યારે નાની…
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીએ સુરત પૂરના મુદ્દે સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, સુરત શહેરમાં ભાજપ શાસિત તંત્રની નિષ્ફળતાના કારણે સર્જાયેલી ખાડીપૂરની હોનારતને આજે સાત દિવસ વીતી ગયા છે. સાત દિવસ બાદ રાજ્ય સરકારે વેપારીઓ અને કારખાનેદારો માટે એક સહાય પેકેજની જાહેરાત કરી ખરી, પરંતુ આ પેકેજ જોઈને મને આપણી જૂની કહેવત યાદ આવી ગઈ કે – ‘અંધેરી નગરી ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા’. જ્યારે અણસમજુ નેતાઓ પ્રજા પર શાસન કરતા હોય ત્યારે કેવાં ગંભીર દુષ્પરિણામો આવે છે, તે આપણી નજર સામે છે. છેલ્લા ચાર દિવસથી જે પેકેજની મોટી-મોટી વાતો…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી ડો. કરન બારોટ, પ્રદેશ ઉપપ્રમુખ ડો. જ્વેલ વસરા, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર સહિતના પ્રદેશ નેતાઓ તેમજ અમદાવાદ શહેરના હોદ્દેદારો અને અગ્રણી કાર્યકર્તાઓ જતિન પટેલ, યાત્રિક પટેલ, મુકેશ ચૌહાણ, ભરત પ્રજાપતિ, સંદીપ શર્મા, પારસ શાહ, રીના પંચાલ અને હર્ષિલ પ્રજાપતિ સહિતના આગેવાનોએ રથયાત્રા અગાઉ ભગવાન શ્રી જગન્નાથના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને ગુજરાત સહિત સમગ્ર દેશની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.રથયાત્રા અગાઉ ભગવાન શ્રી જગન્નાથના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને ગુજરાત સહિત સમગ્ર દેશની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ શુભ પ્રસંગે વાત કરતા ‘આપ’ નેતા ડો. કરન બારોટે જણાવ્યું હતું કે, “જય…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાતના અલગ અલગ વિભાગોમાં અંદાજિત ૬૦ હજાર કર્મીઓ છે કે જેઓની ભરતી પ્રક્રિયા ૨૦૦૫ પહેલા થઈ હતી. પરંતુ વહીવટી કારણોસર કે કાનૂની વિવાદના કારણે નિમણૂંક ૨૦૦૫ બાદ થઈ હતી. આ તમામ કર્મચારીઓ વર્ષોથી જૂની પેન્શન સ્કીમ (OPS) ની માંગ કરી રહ્યા છે. ત્યારે સરકારે આ કર્મીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની તૈયારીઓ શરૂ કરી છે. પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ નિયામક કચેરીએ તમામ વિભાગો પાસેથી નાણાં વિભાગના વર્ષ ૨૦૨૪ના ઠરાવ મુજબ જે કર્મચારીઓ OPS માં જોડાવવા પાત્ર છે તેઓની વિગત મંગાવવામાં આવી છે. રાજય સરકારના નાણાં વિભાગે વર્ષ ૨૦૦૫ બાદ ભરતી થયેલા કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓને જૂની…
(સુરતના નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત શહેર અને સમગ્ર ગુજરાતમાં અશાંતધારાનો રાજહંસ ગ્રુપ ધ્વારા ભારે લાભ ઉઠાવવામાં આવે છે. અને અશાંતધારા વિસ્તારમાં જ્યાં સામાન્ય જનતાને એક નાનું સરખું બાંધકામ માટે પણ મંજૂરી મળતી નથી. ત્યાં રાજકારણીના આશીર્વાદ અને ભ્રષ્ટ અધિકારીઓના પાપે અશાંતધારા વિસ્તારમાં સહેલાયથી બાંધકામની મંજૂરી મળતી હોય છે. રાંદેરનો ગોરાટ વિસ્તારમાં જે અશાંતધારામાં આવે છે ત્યાં ૧૧ હાઈરાઇઝ બિલ્ડીંગો બની ગઈ છે અને બની રહી છે. એક વ્યક્તિને પોતાના મકાન પૂરતું અશાંતધારાની મંજૂરી મેળવતા નાકે દમ આવી જાય છે. પરંતુ રાજહંસ ગ્રુપનો એટલો મોટો પ્રભાવ છે કે દેશના પ્રધાનમંત્રીની સાથે દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ સાથે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


