- જામનગરના 9 વર્ષીય વિહાને 5289 મીટર ફ્રેન્ડશીપ પિક સર કરી ઇતિહાસ રચ્યો
- NEET-UG પુન:પરીક્ષા શાંતિપૂર્ણ, વિદ્યાર્થીઓએ કહ્યું ફિઝિક્સ-કેમેસ્ટ્રી અઘરું
- India-A ચેમ્પિયન: શ્રીલંકાને 66 રને હરાવી ટ્રાય સિરીઝ જીતી
- ઈરાન ડીલ નિષ્ફળ જશે તો હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર ટોલ: ટ્રમ્પ
- ઇંગ્લેન્ડ ODI સિરીઝ માટે ટીમ જાહેર: બુમરાહની વાપસી, જયસ્વાલ બહાર
- NEET પરીક્ષાર્થીઓને તકલીફ ન પડે તે માટે મોદી 45 મિનિટ એરપોર્ટ પર રોકાયા
- નર્મદામાં કોંગ્રેસ-ભાજપના આગેવાનો AAPમાં જોડાયા, ચૈતર વસાવાએ કર્યો સ્વાગત
- મિશન 2027 માટે AAP સક્રિય: દરેક વિધાનસભામાં સંગઠન મંત્રીઓની નિમણૂક
Author: Garvi Gujarat
ઈઝરાયેલ અને લેબેનોન વચ્ચે ૧૦ દિવસનો યુદ્ધ વિરામ જાહેર ઇસ્લામાબાદમાં ડીલ પર હસ્તાક્ષર થાય તો હું કદાચ પાકિસ્તાન જઈશ : ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન-યુએસ યુદ્ધ વિરામ દરમિયાન પણ ઈઝરાયેલે લેબેનોન પર હુમલા ચાલુ રાખ્યા હતા ઈઝરાયેલ અને લેબેનોન ૧૦ દિવસના યુદ્ધ વિરામ માટે સંમત થયા હોવાનું યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું. ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે કહ્યું હતું કે, લેબેનોનના રાષ્ટ્રપતિ જાેસેફ એઓઉન અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ઉત્તમ વાતચીત થઈ હતી. પોતાના દેશમાં શાંતિ સ્થાપવા બંને નેતા પરસ્પર ૧૦ દિવસના યુદ્ધ વિરામ સાથે શરૂ કરી રહ્યા છે. ટ્રમ્પે મીડિયાને જણાવ્યું કે, “હું પાકિસ્તાન જઈશ, પાકિસ્તાન ખૂબ સારું રહ્યું છે……
લોકો પાસે પ્રતિભાવ માગતા મજાક ઊડી સાયબર ફ્રોડ રોકવા RBI એ નવા નિયમોનો મુસદ્દો તૈયાર કર્યાે ૨૦૨૫ ની સાલમાં આશરે રૂ. ૨૨,૯૩૧ કરોડ ળોડમાં ગયા પછી રિઝર્વ બેન્ક સફાળી જાગી છે ભારતીય રિઝર્વ બેન્કે ડિજિટલ પેમેન્ટમાં વધતા છેતરપિંડીના કેસોને નિયંત્રિત કરવા સુરક્ષાના નવા પગલાં લેવાના ઉદ્દેશથી નવા નિયમોના મુસદ્દા જાહેર કરેલા છે. ૨૦૨૫ ની સાલમાં આશરે રૂ. ૨૨,૯૩૧ કરોડ ફ્રોડમાં ગયા પછી રિઝર્વ બેન્ક સફાળી જાગી છે.૨૦૨૧ માં સાયબર ફ્રોડના ૨.૬ લાખ કેસ હતા (અંદાજે રૂ. ૫૫૧ કરોડ), જે ૨૦૨૫ માં વધીને ૨૮ લાખ કેસ અને રૂ. ૨૨,૯૩૧ કરોડ સુધી પહોંચી ગયા છે. નવા સૂચિત નિયમો અનુસાર રૂ. ૧૦,૦૦૦ થી…
હોર્મુઝ અંગે ઈરાનની ખુલ્લી ધમકી ‘અમેરિકા નાકાબંધી નહીં હટાવે તો પછી એક્શન લઇશું’ હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના ૨૦ ટકા કાચા તેલ અને ગેસના પુરવઠા માટેનો મુખ્ય માર્ગ છે. ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ આ માર્ગ આંશિક રીતે પ્રભાવિત થયો હતો મધ્ય-પૂર્વમાં વધતા તણાવ વચ્ચે હોર્મુઝની સામુદ્રધુની હવે વૈશ્વિક રાજનીતિનું કેન્દ્ર બની છે. ઈરાને આ જળમાર્ગથી પસાર થતા જહાજાે માટે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ની મંજૂરી લેવી ફરજિયાત કરી દીધી છે. આ સાથે જ ઈરાને અમેરિકા સામે શરત મૂકી છે કે જાે તેમના ફ્રીઝ કરવામાં આવેલા ફંડને મુક્ત કરવામાં નહીં આવે અને આર્થિક નાકાબંધી નહીં હટે, તો તેઓ આકરું વલણ અપનાવશે.બ્રિટિશ…
लंदन स्थित नेहरू सेंटर में आयोजित “संवेदनाओं का सफ़र” शीर्षक से साहित्यिक वार्ता एवं काव्य सत्र एक अविस्मरणीय और भावपूर्ण संध्या के रूप में सम्पन्न हुआ। इस कार्यक्रम में साहित्य, संवाद और संवेदनाओं का अद्भुत संगम देखने को मिला, जिसने उपस्थित सभी दर्शकों के हृदय को स्पर्श किया। इस गरिमापूर्ण आयोजन में श्री वीरेन्द्र शर्मा, लॉर्ड उदय नगराजु, डॉ. अनुराधा पांडेय, श्री कुलदीप शेखावत, मेयर प्रेरणा, रितु हिंदुजा जैसे अनेक प्रतिष्ठित अतिथियों की उपस्थिति रही। सभी गणमान्य अतिथियों ने लोढ़ा फाउंडेशन की अध्यक्षा तथा सुप्रसिद्ध साहित्यकार डॉ. मंजू मंगलप्रभात लोढ़ा के साहित्यिक योगदान और उनकी पुस्तकों पर अपने हृदयस्पर्शी विचार…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશમાં આમ તો પ્રજાના પૈસે તાગડધિન્ના કરતાં અને પોતાની સાત પેઢી તારી જાય એટલી કમાઈ કરી રહેલી. આ રાજકીય જમાત પ્રજાજીવી એટલેકે પ્રજા ના પૈસે જ જીવી રહી છે ત્યારે તેમની સંખ્યામાં અડધોઅડધ વધારો પ્રજાની કમ્મર તોડી નાંખશે. એમાં કોઈ શંકા છે ખરી? કેમકે આપણે આપણાં આ માનવીય સાંસદો, વિધાનસભ્યો કે મંત્રીઓના પગાર, ભાડાભથ્થા કે બંગલાઓનો જ બોજ નથી ઉઠાવતા પણ તેમનો સ્ટાફ, તેમના વેતનો અને વળી તેમના માટે નવી કચેરીઓ, રહેઠાણો, નવો સ્ટાફ ઉપરાંત બંદૂકધારીઓની ફોજ એટલે કે સુરક્ષા વ્યવસ્થા તો ખરી જ એટલું જ નહીં વળી આ સેવકોને પેન્શન પણ પાછું આપણા ખિસ્સામાંથી જ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. જીવ માત્ર માટે જળ મહત્વનું છે. જળ એટલે પાણી અને આ આપણી જરૂરિયાત છે. હાલમાં જ્યારે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે પાણીની જરૂર દરેક ને પડે અને એ જરૂરિયાતો પુરી કરવા હવે પાણી એક વેપારનો ભાગ બની ગયું છે. આ જરૂરિયાત ને ધ્યાનમાં રાખીને કેટલાક લેભાગુઓ હવે સફેદ પાણીના નામે કાળો કારોબાર કરી મબલખ રૂપિયા કમાઈ રહ્યા છે. આ પાણીનો વેપાર એટલે RO પ્લાન્ટ જેના બિઝનેસ માટે ઓછામાં ઓછી ૩૦૦x૫૦૦ સ્કેવર ફીટ જગ્યા જોઈએ. જેમાં RO મશીન, સ્ટોરેજ ટેન્ક અને ખાલી અને ભરેલા બોટલ તેમજ જગ રાખવાની જગ્યા. જ્યાં ૫૦૦ LPH (લીટર…
ઘણી રાહ જાેવાયા બાદ ભણસાલીની ‘લવ એન્ડ વોર’ હવે ૨૧ જાન્યુઆરીએ રિલીઝ થશે આ પહેલા સંજય લીલા ભણસાલીએ ૨૦૨૨માં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ હવે એકસાથે મોટા પડદા પર તેમની રોમેન્ટિક એક્શન ફિલ્મ ‘લવ એન્ડ વોર’ સાથે જાેવા મળશે, જેનું ડિરેક્શન સંજય લીલા ભણસાલીએ કર્યું છે. આ ફિલ્મ અંગે લાંબા સમયથી ચર્ચાઓ હતી અને લાંબા સમયથી આ ફિલ્મની રાહ જાેવાતી હતી. બોલિવૂડના આ ત્રણેય સ્ટાર્સ ફિલ્મની જાહેરાત બાદથી જ ચર્ચામાં રહ્યાં છે. હવે સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ માટે સત્તાવાર રીતે રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે, ૨૧ જાન્યુઆરી, ૨૦૨૭ના દિવસે ફિલ્મ…
આયર્નમેન અને ડોક્ટર ડૂમ હવે ઠોર સાથે લડશે માર્વેલની ‘એવેન્જર્સ : ડૂમ્સડે’ ક્રિસમસ વેકેશનમાં જાેવા મળશે ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ ૧૮ ડિસેમ્બરે રિલીઝ થશે, એ જ દિવસે ‘ડ્યૂન’ સીરિઝના ત્રીજા ભાગ સાથે ટકરાશે માર્વેલની બહુ અપેક્ષિત ફિલ્મ ‘એવેન્જર્સ: ડૂમ્સડે’નું પહેલું ટ્રેલર લાસ વેગાસમાં ચાલી રહેલા સિનેમાકોન દરમિયાન પસંદગીના દર્શકો—થિયેટર ઓનર્સ અને મીડિયા—માટે રજૂ કરવામાં આવ્યું હતું.આ ફિલ્મ ડિસેમ્બર રિલીઝ માટે તૈયાર છે અને તેમાં રોબર્ટ ડાઉની જુનિયર ફરી માર્વેલ યુનિવર્સમાં કમબૅક કરે છે. પરંતુ આ વખતે તે આયર્ન મેન નહીં, પરંતુ વિલન ડોક્ટર ડૂમના પાત્રમાં જાેવા મળશે. ટ્રેલર ડૂમની એન્ટ્રી અને ઓરિજિનલ એવેન્જર્સની વાપસીનો સંકેત આપે છે.સિનેમાકોનમાં રોબર્ટ ડાઉની જુનિયર અને ક્રિસ…
શ્રીલીલાએ કહ્યું કે ઇચ્છાશક્તિ અને ધીરજથી બધું જ શક્ય છે શ્રીલીલાએ વ્યસ્ત અભિનેત્રી હોવા છતાં એમબીબીએસ પૂર્ણ કરવા અંગે ખુલાસો કર્યાે તાજેતરમાં શ્રીલીલાએ પોલિટિકલ ડ્રામા ફિલ્મ પરાસક્તિ સાથે તમિલ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું, જેમાં તેણે તેલુગુ બોલતી કોલેજ છોકરીનું પાત્ર ભજવ્યું તાજેતરમાં શ્રીલીલાએ પોતાના નામ સાથે એક નવી ઓળખ ઉમેરેલી છે. તે એક લોકપ્રિય અભિનેત્રી છે, જેણે તેલુગુ સિનેમાના મોટા કલાકારો સાથે કામ કર્યું છે, તેણે તાજેતરમાં એમબીબીએસ ડિગ્રી પણ મેળવી છે. મેડિકલ અભ્યાસ અને ફિલ્મ કારકિર્દી વચ્ચે સંતુલન જાળવવું સહેલું નહોતું. આ લક્ષ્ય સુધી પહોંચવા માટે તેણે વર્ષાે સુધી પુસ્તકો અને ફિલ્મ સેટ વચ્ચે સંતુલન જાળવ્યું હતું.તાજેતરમાં એક પોડકાસ્ટમાં વાતચીતમાં,…
હંસિકા મોટવાણીએ ડિવોર્સના મહિના પછી કહ્યું, “ખોટી ટ્રેનમાં બેઠાં હો તો ઉતરી જવું સારું” હંસિકા અને સોહેલ ખાતુરિયાએ ડિસેમ્બર ૨૦૨૨માં જયપુરના મુન્ડોટા ફોર્ટ એન્ડ પેલેસમાં ભવ્ય લગ્ન કર્યા હતા સોહેલ ખાતુરિયા સાથેના ડિવોર્સનાં એક મહિના પછી હંસિકા મોટવાણીએ આ મુશ્કેલ સમય વિશે વાત કરી છે. તેણે જણાવ્યું કે હવે તે વધુ સારી સ્થિતિમાં છે, પરંતુ ડિવોર્સની વિગતો ખાનગી જ રાખશે.મુંબઈના બાંદ્રાની ફેમિલી કોર્ટ દ્વારા ૧૧ માર્ચે બંનેને પરસ્પર સંમતિથી ડિવોર્સ આપવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને ઘણી ચર્ચા થઈ હતી, છતાં હંસિકાએ તેની વિગત જાહેરમાં શેર ન કરવાનું પસંદ કર્યું છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું, “લોકોને ક્લિકબેટ જાેઈતું હતું, તેમને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



