- ધાર્મિક સ્વતંત્રતા સંપૂર્ણ નથી: ૩૦૦ શ્રદ્ધાળુઓની મંજૂરી મામલે પટણા હાઇકોર્ટની મહત્વપૂર્ણ ટકોર
- કંગના પર બાબા રામદેવનો પલટવાર: “તુચ્છ લોકો પર કમેન્ટ નથી કરવી”, Gen-Z વિવાદે લીધો ઉગ્ર વળાંક
- તહેવારોમાં ખાંડ બની કડવી: ભાવવધારા પાછળ ઇથેનોલ, અછત કે જમાખોરી?
- લોકશાહી સામે મોટો સવાલ: જ્યારે સમાજને તમારી સૌથી વધુ જરૂર હતી, ત્યારે તમે ક્યાં હતા?
- NCPના IT સેલ પ્રદેશ પ્રમુખ હાર્દિક પરીખ AAPમાં જોડાયા, ઘાટલોડિયામાં સંગઠનને નવી મજબૂતી
- દ્વારકાનું નાગેશ્વર જ્યોતિર્લિંગ: દારૂકાવનથી શિવપ્રગટ્તિ અને ધર્મવિજયની પૌરાણિક ગાથા
- અમેરિકાના 50% ટેરિફથી કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી વળતી કાર્યવાહીની જાહેરાત
- ગૌતમ ગંભીરનો ટ્રોલર્સને જવાબ: “મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ-વ્યૂ મેળવવાનું નહીં”
Author: garvigujrat
સ્ટેજ પર મચી અફરાતફરી! દિલજીત દોસાંઝના લાઈવ શોમાં ઘૂસ્યો ખાલિસ્તાની સમર્થક પોલીસે પ્રદર્શનકારીને પકડી પાડીને કસ્ટડીમાં લીધો હતો અને તેને સ્ટેજ પરથી બહાર ખસેડ્યો હતો અમેરિકાના સેન ળાન્સિસ્કોમાં પંજાબી સિંગર દિલજીત દોસાંજના લાઈવ કોન્સર્ટ દરમિયાન સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. દિલજીત સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે જ એક ખાલીસ્તાની પ્રદર્શનકારી દોડીને સ્ટેજ પર આવી ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.સ્ટેજ પર ધ્વજ ફરકાવી ડાન્સ કરવા લાગ્યોજ્યારે દિલજીત ગીત ગાવામાં મશગૂલ હતા ત્યારે આ પ્રદર્શનકારી અચાનક તેમની નજીક પહોંચી ગયો હતો. તે સ્ટેજ પર ધ્વજ ફરકાવવા લાગ્યો અને દિલજીતની બાજુમાં ઊભા…
કાશ્મીરને લગતો એક સંવાદ પણ બદલી દેવાયો અક્ષય કુમારની વેલકમ-ટુ ધી જંગલના ૧૮ સીન પર સેન્સરની કાતર ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, દિશા પટાણી, રવિના ટંડન, લારા દત્તા અર્શદ વારસી, પરેશ રાવલ અને શ્રેયસ તલપદેએ કામ કર્યું છે અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધી જંગલ’ના ૧૮ સીન સેન્સર બોર્ડ દ્વારા કાપી નાખવામાં આવ્યા છે. ઘણી જગ્યાઓ સંવાદો પણ બદલી નાંખવાની ફરજ ફિલ્મમેકર્સને પાડી છે. પોણા બે કલાક લાંબી આ ફિલ્મ ૨૬ જુને થિયેટર્સમાં રજૂ થવાની છે. ફિલ્મમાંથી દિશા પટણી અને જેક્લિન ફનાર્ન્ડિઝના બિકીની સીન પર સેન્સરે કાતર ફેરવી દીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ફિલ્મમાં સંવાદ કાલા પૈદા હુઆ હૈ…
આલિયા ભટ્ટનાં શૂટિંગ માટે સેટ બનાવાતો હતો લવ એન્ડ વોરના સેટ પર કારીગરનું મોત, ૪૦ લાખ વળતરની ઓફર વીજળીનો કરંટ લાગતાં મોત : ફિલ્મ સેટ પર સેફ્ટી એસઓપીની સંગઠનોની માંગ સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ના સેટ પર વીજળીનો કરંટ લાગતાં ૪૨ વર્ષના સુથાર ચન્દ્રધારી યાદવનું મોત થતાં ફિલ્મ લાઇનમાં કામ કરતાં કામદારોની સુરક્ષાનો મામલો ફરી ચગ્યો છે. ફિલ્મના સેટ પર સેફ્ટી એસઓપીની માંગ થઈ છે. ભણશાળીએ મૃતકના પરિવારને ૪૦ લાખનાં વળતરની ઓફર કરી હોવાનું કહેવાય છે. આલિયા ભટ્ટની એક સીકવન્સનાં શૂટિંગ માટે સેટ તૈયાર થઈ રહ્યો હતો તે વખતે ગઈ તા ૧૭મીએ મુંબઈના ગોરેગાંવ પૂર્વમાં આવેલા રોયલ પંપ…
ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં વિશ્વભરમાં ૪૩ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી સમંથા બનશે માતા; ‘મા ઇન્તિ બંગારમ’ની સફળતા વચ્ચે ડિરેક્ટરે કર્યાે ખુલાસો ઇન્તિ બંગારમની સફળતાની ઉજવણી દરમિયાન સમંથાના કેટલાક વીડિયો અને તસવીરો વાયરલ થયાં હતાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી સમંથા રૂથ પ્રભુના ચાહકો માટે ખુશખબર સામે આવી છે. ફિલ્મમેકર રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યાં બાદ સમંથા પોતાના પ્રથમ સંતાનની રાહ જાેઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે હવે તેની ફિલ્મ મા ઇન્તિ બંગારમની ડિરેક્ટર બી.વી. નંદિની રેડ્ડીએ સમંથાની પ્રેગનન્સીની પુષ્ટિ કરી છે.તાજેતરમાં મા ઇન્તિ બંગારમની સફળતાની ઉજવણી દરમિયાન સમંથાના કેટલાક વીડિયો અને તસવીરો…
પ્રિયંકા હોલિવૂડ અને ઇન્ડિયન સિનેમા બંનેમાં એક સાથે કામ કરી રહી છે પ્રિયંકા ચોપરા એન્જેલિના જાેલી સાથે કામ કરશે ફિલ્મનું શૂટિંગ જ્યોર્જિયા, એન્ટાર્કટિકા, આળિકા અને હૈદરાબાદ સહિત વિશ્વના અનેક સ્થળોએ કરવામાં આવ્યું વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવનાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જાેનાસે હોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી એન્જેલિના જાેલી સાથે કામ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. જાેકે આ પ્રોજેક્ટ અંગેની વધુ વિગતો તેણે જાહેર કરી નથી, તેમ છતાં આ જાહેરાતે ચાહકો અને ફિલ્મપ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જગાવી છે. તાજેતરમાં ફોર્ચ્યુન ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રિયંકાએ પોતાના આગામી પ્રોજેક્ટ્સ, કૅરિઅર અને તેને પ્રેરણા આપતી મહિલાઓ વિશે વાત કરી હતી. આ દરમિયાન તેણે ખુલાસો…
नाईट क्रीम से सौन्दर्य ——-शहनाज़ हुसैन ————————————————————————————————————————————————————————————————— नाईट क्रीम के बारे में आपने जरूर सुना होगा / दरअसल पुरे दिन काम की व्यस्तता , तनाव, गलत जीवन शैली और प्रदूषण की वजह से हमारी त्वचा बेजान हो जाती है/ रात के समय त्वचा खुद की मरम्मत करती है। इस दौरान नाईट क्रीम लगाना बेहद फायदेमंद होता है। यह त्वचा को गहराई से पोषण, नमी और चमक प्रदान करती है। / हालाँकि महिलाएं दिन में भी क्रीम का इस्तेमाल करती हैं लेकिन मेरा यह मानना है की डे क्रीम की बजाय नाईट क्रीम सौन्दर्य के लिए ज्यादा बेहतर साबित होती है / …
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણા દેશમાં નેશનલ ક્રાઈમ બ્યુરો રેકોર્ડ્સ દ્વારા (NCBR) દર વર્ષે આંકડા જારી કરાય છે. જો એ આંકડા નો અભ્યાસ કરવામાં આવે તો ખ્યાલ આવે કે ખરેખર કેટલી મોટી સંખ્યામાં બાળ તસ્કરી થઈ રહી છે.આમાં જો ઘરેથી ભાગી ગયા હોય, અથવા ભૂલા પડી ગયા હોય કે વિખૂટા પડી ગયા હોય એવા બાળકો તો મોટેભાગે મળી આવે છે પરંતુ જેઓ ખરેખર કોઈ ઉઠાંતરી કરનાર ટોળકીનો શિકાર બની ગયા હોય એવા બાળકોનું મળી આવવું ખૂબ જ મુશ્કેલ છે. અને ચોંકાવનારી બાબત તો એ છે કે બાળ તસ્કરીનો આવો અપરાધ દેશભરમાં ઠેર ઠેર ચાલી રહ્યો છે. આમ દેશમાંથી દરરોજ એટલા…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. શહેરમાં રસ્તે રખડતા પશુઓ રસ્તામાં પડેલા કચરામાંથી ખાવાનું શોધતા હોય છે. અને એ ખાવામાં ઘણીવાર પ્લાસ્ટિક અને વાળના ગુંચળા પશુઓ ખાઈ જવાના અને પાછળથી એમના પેટમાંથી નીકળવાના બનાવો તો નોંધાયા છે. અને એવા કિસ્સાઓ અખબારોમાં પણ ચમક્યા હોય છે. પરંતુ અહીં તો રાજસ્થાનમાં એક ગાય ચારાની સાથે ખીલો પણ ગળી ગઈ હતી. એને કારણે ગાયની હાલત કથળી ગઈ હતી. ચારો ખાધા પછી હજી ખીલો તેના જઠરમાં જ પડેલો હતો. આવા કેસમાં બે સંભાવનાઓ રહે છે એક તો સર્જરી કરીને જ્યાં ખીલો ફસાયો હોય ત્યાંથી કાઢવો. બીજો વિકલ્પ છે એ મળ વાટે બહાર નીકળે તેની રાહ જોવી.…
અમેરિકા-ઈરાન સંબંધોમાં રાહત ઈરાને હોર્મુઝ ખોલવાની શરતો સ્વીકારી, બદલામાં ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી છૂટ પ્રથમ તબક્કા બાદ અમેરિકી ટ્રેઝરી વિભાગે ઈરાન પર લાદેલા પ્રતિબંધોમાં ૬૦ દિવસની અસ્થાયી છૂટછાટ આપવાની જાહેરાત કરી અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોમાં નરમાઈના સંકેતો મળ્યા છે. સ્વિત્ઝરલેન્ડમાં બંને દેશો વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણાના પ્રથમ તબક્કા બાદ અમેરિકી ટ્રેઝરી વિભાગે ઈરાન પર લાદેલા પ્રતિબંધોમાં ૬૦ દિવસની અસ્થાયી છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. બદલામાં ઈરાને પણ અમેરિકાની બે મોટી શરતો સ્વીકારી લીધી છે. ઈરાને કઈ શરતો માની?: ઈરાન વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આંતરરાષ્ટ્રીય જહાજાેની મુક્ત અને સુરક્ષિત અવરજવર શરૂ કરવા સંમત થયું છે.…
ઉદ્ધવની શિવસેનામાં હડકંપ, ઈમરજન્સી બેઠક ૬ સાંસદો બાદ ૧૪ ધારાસભ્યો શિંદે સેનામાં જાેડાવા તૈયાર મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના પાસે હાલમાં કુલ ૨૦ ધારાસભ્યોનું સંખ્યાબળ છે મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર બહુ મોટો રાજકીય ભૂકંપ આવવાના સંકેતો મળી રહ્યા છે. જેમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેનું કથિત ‘ઓપરેશન ટાઇગર‘ સફળ થતું જાેવા મળી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શિવસેના યુબીટી (UBT) ના ૬ બળવાખોર સાંસદો બાદ હવે ઉદ્ધવ ઠાકરેના ૧૪ ધારાસભ્યો પણ એકનાથ શિંદેની શિવસેનામાં જાેડાવા અથવા અલગ જૂથ બનાવવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા છે. પક્ષમાં મોટા પાયે ભંગાણ પડવાની આ ભીતિને પગલે ઠાકરે જૂથમાં ભારે હડકંપ મચી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



