- સુરતમાં આંગડિયા ફંડિંગ મુદ્દે રાજકારણ ગરમાયું: મનીષ સિસોદિયાએ ભાજપ પર કર્યા આકરા સવાલ
- વડોદરામાં ચોંકાવનારો કેસ: વકીલના નામે ફેક ઈ-મેઈલથી જજોને ધમકી, સાયબર ક્રાઈમ તપાસની માંગ
- રાજકોટ AIIMS વિવાદ: સિક્યુરિટી ગાર્ડે દર્દીના સગા પર હુમલો, પોલીસ ફરિયાદ દાખલ અને તપાસ શરૂ
- વડોદરામાં સરકારવાડાનો ભાગ ધરાશાયી: જર્જરીત ગાયકવાડી ઇમારતનો હિસ્સો તૂટી પડ્યો, સ્કૂલ બંધ
- નિકોલમાં 31 એક્ટિવા ચોરીનો પર્દાફાશ: 23.25 લાખની ગેંગ ઝડપી, મુખ્ય આરોપી સહિત ચાર પકડાયા
- અમદાવાદમાં 7 દિવસ યલો એલર્ટ: તાપમાન 43°C સુધી જવાની શક્યતા, ગરમીનો ભારે પ્રહાર
- ભારતનો મોટો ર્નિણય: 2020 બાદ ચીની નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા ફરી શરૂ
- કેન્દ્રની સ્પષ્ટતા: પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગેના સમાચાર ખોટા, અફવાઓથી દૂર રહેવાની અપીલ
Author: Garvi Gujarat
છૂટાછેડા વિવાદ પર થલાપતિ વિજયની પહેલી પ્રતિક્રિયા ‘હું મારું ફોડી લઈશ, તમારે સમય બગાડવાની જરૂર નથી’ થલાપતિ વિજય તાજેતરમાં ચેન્નઈમાં પોતાની પોલિટિકલ પાર્ટી ‘તમિલગા વેત્રી કડગમ’ના મહિલા દિવસ કાર્યક્રમમાં સામેલ થયો હતો. સાઉથ એક્ટર અને રાજનેતા થલાપતિ વિજય આ દિવસોમાં છૂટાછેડાને કારણે વિવાદોમાં છે. તેની પત્નીએ એક્સ્ટ્રા મેરિટલ અફેર (લગ્નેત્તર સંબંધ)નો આરોપ લગાવતા છૂટાછેડાની અરજી આપી છે અને હવે એલિમોની (ભરણપોષણ)ની પણ ચર્ચા છે. આ દરમિયાન એક્ટરે પહેલીવાર આ સમગ્ર વિવાદ પર જાહેરમાં વાત કરી છે. તેણે ચાહકોને કહ્યું છે કે, તેના અંગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ તે પોતે જ ઉકેલી લેશે, તેમાં સમય બગાડવાની જરૂર નથી.થલાપતિ વિજય તાજેતરમાં ચેન્નઈમાં…
ખુશીએ રેપરની વાત પર હજું સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી ખુશી કપૂરના બોલ્ડ લૂક પર રેપર ભડક્યો: આપ્યું વિવાદાસ્પ નિવેદન એક્ટ્રેસના આવા ઢંગધડા વગરના કપડાં જાેઈને સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે રીતસર કોમેન્ટમાં ટોણા માર્યા સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્ઝર અને એક્ટ્રેસ ખુશી મુખર્જી પોતાના બોલ્ડ અને બેબાક અંદાજને કારણે ચર્ચામાં રહે છે. વિચિત્ર આઉટફિટ્સ પહેરીને નીકળે ત્યારે ટ્રોલ પણ થાય છે. હવે એક્ટ્રેસના બોલ્ડ લુક પર જાણીતા રેપર અને સિંગર સેટ્ટી શર્માનો ગુસ્સાનો જ્વાળામુખી ફાટ્યો છે. ખુશી તાજેતરમાં જ મુંબઈના રસ્તા પર વિચિત્ર આઉટફિટ સાથે જાેવા મળી હતી. પાપારાઝીને પોઝ આપતા વારંવાર પોતાના કપડાને વ્યવસ્થિત કરતી તે જાેવા મળી હતી. એક્ટ્રેસના…
ફિલ્મમાં અભિનેતા એક અલગ જ અવતારમાં જાેવા મળશે આદિત્ય રોય કપૂરની આગામી ફિલ્મ કરણ જાેહર સાથેની હશે ભૂતકાળમાં આદિત્ય રોય કપૂર અને કરણ જાેહરે યે જવાની હૈ દીવાની.ઓકે જાનુ ફિલ્મોમાં કામ કર્યું હતુ આદિત્ય રોય કપૂર લાંબા સમયથી રૂપેરી પડદાથી દૂર રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મો બોક્સઓફિસ પર ફ્લોપ ગઇ હોવા પછી તેનું નામ કોઇ ફિલ્મ સાથે જાેડાયેલું નહોતું. પરંતુ હવે અભિનેતાને લઇને એક રિપોર્ટ છે કે, તેની આગામી ફિલ્મ કરણ જાેહર સાથેની હશે. જેમાં તે એક નવા જ અવતારમાં જાેવા મળશે.આ ફિલ્મ એક કોમેડી હોવાનું કહેવાય છે. જેમાં રમુજી ડાયલોગ, મજેદાર પરફોર્મન્સ અને થોડી મારામારી તેમજ હિંસા પણ જાેવા…
ક્રૂડ તેલના વાયદામાં રૂ.1213નો તીવ્ર ઉછાળોઃ સોનાનો વાયદો ઘટીને રૂ.1.59 લાખ અને ચાંદીનો વાયદો રૂ.2.60 લાખને સ્પર્શ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.44698.23 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.192418.64 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17406.17 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39702 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.237118.29 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.44698.23 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.192418.64 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 39702 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.11262.48 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17406.17 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.160651ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.161511 અને નીચામાં રૂ.159826ના મથાળે અથડાઈ, રૂ.161634ના આગલા બંધ સામે રૂ.1384ના ભાવઘટાડા સાથે રૂ.160250 થયો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.1145 ઘટી…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક ગંભીર મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે અને આ કાયદો અને વ્યવસ્થા બુટલેગરો માટે ચાલતી હોય એવી પરિસ્થિતિ પેદા થઇ છે. આમ આદમી પાર્ટીના કચ્છ (પૂર્વ) પ્રમુખ અને એક જાંબાજ મહિલા કાયનાત અન્સારી, જેઓ વર્ષોથી સમાજ સેવા કરે છે અને પોતે ડોક્ટર પણ છે, તેઓએ જનતાના કહેવાથી પોલીસ મિત્રોના સંરક્ષણથી જે દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા હતા ત્યાં જનતા રેડ કરી હતી. તો આ દારૂના અડ્ડાઓ બંધ કરવાની જગ્યાએ કાયનાત અન્સારી પર એટ્રોસિટીની ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ…
આજે સુરતના ગોથાણ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ક્ષેત્રીય બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ગુજરાત પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક, સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયા, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી, નવસારી લોકસભા ઇન્ચાર્જ પંકજ તાયડે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના…
ગુજરાતના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે બીજા દિવસે પણ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જનતાને ભાજપ સરકારના દમનનો અંત લાવવા આહ્વાન કરતાં કહ્યું કે જાગો અને ઝાડુ ચલાવીને આ વખત પોતાની સરકાર બનાવો. 30 વર્ષમાં ભાજપવાળાઓગુજરાતનો વેપાર, રોજગાર, સ્કૂલ, હોસ્પિટલ, રસ્તા, નરેગા બધું જ ખાઈ ગયા. તેમણે લોકોને પૂછ્યું કે ભાજપ સરકારના ભ્રષ્ટાચાર, પેપર લીક, તૂટેલા રસ્તાઓ, ધરાશાયી થયેલા પુલો, હોસ્પિટલોમાં બાળકોના મોત પર ક્યાં સુધી ચૂપ રહેશો? આ વખતે સમગ્ર ગુજરાતમાં વિસાવદર જેવું કરવાનો અવસર છે. જેમ વિસાવદરની જનતાએ મોટા-મોટાના સિંહાસન હચમચાવી દીધા, એમ જ આ વખતે સમગ્ર ગુજરાતમાં કરવું છે. “AAP”…
કિસાન બચાવો પદયાત્રાના સમાપન બાદ સૌપ્રથમ વાર આમ આદમી પાર્ટી ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવિણ રામની પ્રતિક્રિયા સામે આવી હતી. વિડિયોના માધ્યમથી પ્રવિણ રામે જણાવ્યું હતું કે 108 દિવસની લાંબી જેલ કાપ્યા બાદ સોમનાથથી શરૂ થયેલી આમ આદમી પાર્ટી દ્વારા શરૂ થયેલી પરિવર્તન લાવો – કિસાન બચાવો યાત્રા ગઈકાલે ગાંધીનગર ખાતે એક વિશાળ જનસભા સાથે સમાપ્ત થઈ. આ વિશાળ જનસભામાં સમગ્ર ગુજરાતમાંથી હજારો ખેડૂતોએ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. ત્યારે ગુજરાતના તમામ ખેડૂતોનો આમ આદમી પાર્ટી ખૂબ આભાર વ્યક્ત કરે છે. સાથે સાથે આ કિસાન બચાવો યાત્રાના સમાપન કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને કટ્ટર ઈમાનદાર નેતા અરવિંદ કેજરીવાલજી…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. એક બાજુ આપણો દેશ મહાસત્તા બને તેના સપનાઓ જોઈએ છીએ પરંતુ સમાજનો એક મોટો વર્ગ શિક્ષણ, આરોગ્ય, પીવાનું શુધ્ધ પાણી કે શૌચાલય જેવી પ્રાથમિક સગવડો વગર જીવે છે ત્યારે આપણા વિકાસની વ્યાખ્યામાં આ મુદ્દાઓનો સમાવેશ થવો જોઈએ. આપણે પ્રશ્નોને ઉકેલવા માટે વૈશ્વિક સ્તરના ઉપાયો વિચારીએ છીએ પરંતુ સ્થાનિક સ્તરના ઉકેલો તરફ નજર નાખતા નથી. આપણે મોટા શહેરની નજીકના ગામડાની સ્થિતિથી અજાણી છીએ અરે? શહેરમાં જ આવેલી ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોના પ્રશ્નોથી યે અજાણ છીએ. પાયાની જરૂરિયાતો આમ આદમી સુધી પહોંચે તે માટે કરવાના પ્રયત્નોના પ્રશ્ને આપણા ચિંતકો વચ્ચે તીવ્ર ચર્ચાઓ કરાય છે. જેમાં કહેવાય છે પહેલા દેશે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણે જ્યારે વાંચન માટે મોટી-મોટી જાહેરાતો ના હોર્ડિગ લગાવીએ છીએ પ્રજા વાંચતી લખતી થાય એના માટે શિક્ષણ ની વાતો કરાય અને સરકાર બજેટ પણ ફાળવતી હોય છે ત્યારે બ્રાઝિલમાં અનોખો કાયદો છે. કેદી જો જેલમાં વર્ષે ૧૨ પુસ્તક વાંચે અને એ વિશેની નોંધ લખે તો વર્ષે ૪૮ દિવસની સજા ઘટી જાય છે. કારણ બ્રાઝિલમાં જેલમાં રહેલા કેદીઓનું રીહેબિલિટેશન એને જીવનમાં ફરી સ્થાપિત કરવો સરળ બને. જેલવાસ દરમ્યાન કેદીઓ કંઈક ભણે, શીખે અને જ્ઞાન પ્રાપ્ત કરીને સમૃધ્ધ થાય તો તેમને જેલની સજામાં ડિસ્કાઉન્ટ આપવાની સ્કીમ બહાર પાડવામાં આવી છે. આ પ્રોગ્રામ અંતર્ગત કેદીઓ સાહિત્ય,સાયન્સ કે ફિલોસોફી ના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



