- બિહારમાં મોબાઇલ ચોર ટ્રેનની બારીમાં ઝડપાયો, 8-9 કિમી સુધી લટક્યો બાદ પોલીસે ઝડપી લીધો
- નવા મતદારો માટે ફોર્મ-6માં માતા-પિતાની SIR વિગતો આપવી ફરજિયાત
- લોર્ડ્સમાં ભારતની દીકરીઓનો ઐતિહાસિક વિજય, ઈંગ્લેન્ડને 270 રને હરાવ્યું
- પંકજ રાણસરીયાનો આરોપ: ખેડૂતોના અવાજને દબાવવા ભાજપ તંત્રનો ઉપયોગ કરે છે
- નિરંજન વસાવાનો આરોપ: કામદારોના મુદ્દે બોલનાર આપ નેતાઓ પર ખોટા કેસ કરાયા
- ગોપાલ ઇટાલિયાનો પાટીદાર આંદોલન મુદ્દે આરોપ: ‘જનરલ ડાયર’ને સજા કરવાની માંગ
- ઈસુદાન ગઢવીનો આરોપ: ખેડૂતોના સમર્થકો પર કાર્યવાહી, ભાજપ કંપનીઓ માટે કામ કરે છે
- Report Against Ahmedabad IT Officers for Alleged Failure to Act on Tax Evasion Evidence
Author: garvigujrat
કેબિનેટ બેઠકમાં બોલ્યા વડાપ્રધાન મોદી વિપક્ષે મોટી ભૂલ કરી, હવે અંજામ ભોગવવો પડશે વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું કે મહિલા અનામત બિલને સમર્થન આપવાનો વિરોધ પક્ષનો ઇનકાર મોટી રાજકીય ભૂલ છે મહિલા અનામત બિલને લઈને સંસદમાં ચાલી રહેલા રાજકીય ટકરાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટની બેઠકમાં વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું કે મહિલા અનામત બિલને સમર્થન આપવાનો વિરોધ પક્ષનો ઇનકાર એક “મોટી રાજકીય ભૂલ” છે અને તેના ગંભીર પરિણામો તેમને ભવિષ્યમાં ભોગવવા પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદ ભવનમાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં પીએમ મોદીએ મહિલા અનામત સાથે જાેડાયેલું બંધારણ સુધારણા બિલ લોકસભામાં પસાર ન…
૨૦ લાખથી વધુની કિંમતનો ૪૦ કિલોથી વધુ ગાંજાે જપ્ત વડાલી પોલીસે ડ્રોનની મદદથી કેશરપુરાની સીમમાંથી ગાંજાનું વાવેતર ઝડપ્યું વડાલી પોલીસે ડ્રોન ફૂટેજમાં શંકાસ્પદ છોડ દેખાતાં પોલીસની ટીમ સાથે ખેતરમાં દરોડો પાડ્યો હતો વડાલી તાલુકાના કેશરપુરા ગામની સીમના એક ખેતરમાંથી ગુરુવારે વડાલી પોલીસે ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરની વિગતો મેળવી હતી. ઉપરાંત મળેલી બાતમી બાદ પોલીસે રૂ. ર૦ લાખની કિંમતનો અંદાજે ૪૦ કિલોથી વધુ નશીલા પદાર્થ તરીકે ઓળખાતા લીલા ગાંજાના છોડ કબજે લઈને એક વ્યકિતની અટકાયત કરી એનડીપીએસ એકટ અંતર્ગત ગુનો નોંધી ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે વડાલીના પીઆઈ ડી.આર.પઢેરીયા તથા સ્ટાફને ગુરુવારે મળેલી બાતમી મળી હતી કે, કેશરપુરા ગામની સીમમાં…
વધુ એક ઠગાઈનો કિસ્સો અમદાવાદના દંપતી સાથે સોનાના બિસ્કીટ આપવાના નામે ઠગાઈ બોરસદના નાપા ગામે બોલાવી એન્ટીક રૂપિયો અને સોનાના બિસ્કીટના નામે રૂ.૪૬.૮૭ લાખની છેતરપિંડી કરનાર ૬ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો અમદાવાદના દંપતીને એન્ટીક રૂપિયો અને સસ્તા ભાવે સોનાના પાંચ બિસ્કીટ આપવાની લાલચ આપીને બોરસદના નાપા ગામના ફાર્મ હાઉસ ખાતે બોલાવી ૬ શખ્સોએ ભેગાં મળીને રૂ. ૪૬,૮૭,૫૦૦ની છેતરપિંડી આચર્યાની ફરિયાદ બોરસદ રૂરલ પોલીસમથકમાં નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં રહેતાં અંજનાબેન ઉર્ફે અંજલી પરીક્ષીતભાઈ પટેલ અમદાવાદ ખાતે અંજની નિધિ લિ. અને અંજની મલ્ટીબેઝ લિ. નામની કંપની પતિ સાથે મળીને ચલાવે છે. એક વર્ષ અગાઉ તારીખ ૧૫/૭/૨૦૨૫ના રોજ અંજનાબેને ફેસબુક એકાઉન્ટ ઉપર…
ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો કરંટ કે દુર્ઘટનાથી વ્યક્તિનું મોત થાય તો વીજ કંપની વળતર ચૂકવવા જવાબદાર કોર્ટે ટ્રાયલ કોર્ટના વળતરના હુકમને બહાલ રાખતા મૃતકોના પરિવારજનોને તાત્કાલિક વળતર ચૂકવવા આદેશ આપ્યો ગુજરાત હાઈકોર્ટે વીજ કરંટના કારણે થતા મોતના કિસ્સામાં એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, વીજળી જેવી જાેખમી સેવા પૂરી પાડતી કંપનીઓનીએ જવાબદારી છે કે તેઓ નાગરિકોની સુરક્ષાનું ધ્યાન રાખે. જાે કોઈ દુર્ઘટના સર્જાય, તો વીજ કંપની વળતર ચૂકવવાની પોતાની નૈતિક અને કાયદાકીય જવાબદારીમાંથી મુક્ત થઈ શકતી નથી.આ કેસ વર્ષ ૧૯૮૮નો છે, જ્યારે સુરતના રાંદેર રોડ વિસ્તારમાં બે સગા ભાઈઓ મકાનની છત પર ટીવી એન્ટેના રિપેર કરી રહ્યા…
ઈઝરાયેલ અને લેબેનોન વચ્ચે ૧૦ દિવસનો યુદ્ધ વિરામ જાહેર ઇસ્લામાબાદમાં ડીલ પર હસ્તાક્ષર થાય તો હું કદાચ પાકિસ્તાન જઈશ : ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન-યુએસ યુદ્ધ વિરામ દરમિયાન પણ ઈઝરાયેલે લેબેનોન પર હુમલા ચાલુ રાખ્યા હતા ઈઝરાયેલ અને લેબેનોન ૧૦ દિવસના યુદ્ધ વિરામ માટે સંમત થયા હોવાનું યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું. ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે કહ્યું હતું કે, લેબેનોનના રાષ્ટ્રપતિ જાેસેફ એઓઉન અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ઉત્તમ વાતચીત થઈ હતી. પોતાના દેશમાં શાંતિ સ્થાપવા બંને નેતા પરસ્પર ૧૦ દિવસના યુદ્ધ વિરામ સાથે શરૂ કરી રહ્યા છે. ટ્રમ્પે મીડિયાને જણાવ્યું કે, “હું પાકિસ્તાન જઈશ, પાકિસ્તાન ખૂબ સારું રહ્યું છે……
લોકો પાસે પ્રતિભાવ માગતા મજાક ઊડી સાયબર ફ્રોડ રોકવા RBI એ નવા નિયમોનો મુસદ્દો તૈયાર કર્યાે ૨૦૨૫ ની સાલમાં આશરે રૂ. ૨૨,૯૩૧ કરોડ ળોડમાં ગયા પછી રિઝર્વ બેન્ક સફાળી જાગી છે ભારતીય રિઝર્વ બેન્કે ડિજિટલ પેમેન્ટમાં વધતા છેતરપિંડીના કેસોને નિયંત્રિત કરવા સુરક્ષાના નવા પગલાં લેવાના ઉદ્દેશથી નવા નિયમોના મુસદ્દા જાહેર કરેલા છે. ૨૦૨૫ ની સાલમાં આશરે રૂ. ૨૨,૯૩૧ કરોડ ફ્રોડમાં ગયા પછી રિઝર્વ બેન્ક સફાળી જાગી છે.૨૦૨૧ માં સાયબર ફ્રોડના ૨.૬ લાખ કેસ હતા (અંદાજે રૂ. ૫૫૧ કરોડ), જે ૨૦૨૫ માં વધીને ૨૮ લાખ કેસ અને રૂ. ૨૨,૯૩૧ કરોડ સુધી પહોંચી ગયા છે. નવા સૂચિત નિયમો અનુસાર રૂ. ૧૦,૦૦૦ થી…
હોર્મુઝ અંગે ઈરાનની ખુલ્લી ધમકી ‘અમેરિકા નાકાબંધી નહીં હટાવે તો પછી એક્શન લઇશું’ હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના ૨૦ ટકા કાચા તેલ અને ગેસના પુરવઠા માટેનો મુખ્ય માર્ગ છે. ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ આ માર્ગ આંશિક રીતે પ્રભાવિત થયો હતો મધ્ય-પૂર્વમાં વધતા તણાવ વચ્ચે હોર્મુઝની સામુદ્રધુની હવે વૈશ્વિક રાજનીતિનું કેન્દ્ર બની છે. ઈરાને આ જળમાર્ગથી પસાર થતા જહાજાે માટે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ની મંજૂરી લેવી ફરજિયાત કરી દીધી છે. આ સાથે જ ઈરાને અમેરિકા સામે શરત મૂકી છે કે જાે તેમના ફ્રીઝ કરવામાં આવેલા ફંડને મુક્ત કરવામાં નહીં આવે અને આર્થિક નાકાબંધી નહીં હટે, તો તેઓ આકરું વલણ અપનાવશે.બ્રિટિશ…
लंदन स्थित नेहरू सेंटर में आयोजित “संवेदनाओं का सफ़र” शीर्षक से साहित्यिक वार्ता एवं काव्य सत्र एक अविस्मरणीय और भावपूर्ण संध्या के रूप में सम्पन्न हुआ। इस कार्यक्रम में साहित्य, संवाद और संवेदनाओं का अद्भुत संगम देखने को मिला, जिसने उपस्थित सभी दर्शकों के हृदय को स्पर्श किया। इस गरिमापूर्ण आयोजन में श्री वीरेन्द्र शर्मा, लॉर्ड उदय नगराजु, डॉ. अनुराधा पांडेय, श्री कुलदीप शेखावत, मेयर प्रेरणा, रितु हिंदुजा जैसे अनेक प्रतिष्ठित अतिथियों की उपस्थिति रही। सभी गणमान्य अतिथियों ने लोढ़ा फाउंडेशन की अध्यक्षा तथा सुप्रसिद्ध साहित्यकार डॉ. मंजू मंगलप्रभात लोढ़ा के साहित्यिक योगदान और उनकी पुस्तकों पर अपने हृदयस्पर्शी विचार…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશમાં આમ તો પ્રજાના પૈસે તાગડધિન્ના કરતાં અને પોતાની સાત પેઢી તારી જાય એટલી કમાઈ કરી રહેલી. આ રાજકીય જમાત પ્રજાજીવી એટલેકે પ્રજા ના પૈસે જ જીવી રહી છે ત્યારે તેમની સંખ્યામાં અડધોઅડધ વધારો પ્રજાની કમ્મર તોડી નાંખશે. એમાં કોઈ શંકા છે ખરી? કેમકે આપણે આપણાં આ માનવીય સાંસદો, વિધાનસભ્યો કે મંત્રીઓના પગાર, ભાડાભથ્થા કે બંગલાઓનો જ બોજ નથી ઉઠાવતા પણ તેમનો સ્ટાફ, તેમના વેતનો અને વળી તેમના માટે નવી કચેરીઓ, રહેઠાણો, નવો સ્ટાફ ઉપરાંત બંદૂકધારીઓની ફોજ એટલે કે સુરક્ષા વ્યવસ્થા તો ખરી જ એટલું જ નહીં વળી આ સેવકોને પેન્શન પણ પાછું આપણા ખિસ્સામાંથી જ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. જીવ માત્ર માટે જળ મહત્વનું છે. જળ એટલે પાણી અને આ આપણી જરૂરિયાત છે. હાલમાં જ્યારે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે પાણીની જરૂર દરેક ને પડે અને એ જરૂરિયાતો પુરી કરવા હવે પાણી એક વેપારનો ભાગ બની ગયું છે. આ જરૂરિયાત ને ધ્યાનમાં રાખીને કેટલાક લેભાગુઓ હવે સફેદ પાણીના નામે કાળો કારોબાર કરી મબલખ રૂપિયા કમાઈ રહ્યા છે. આ પાણીનો વેપાર એટલે RO પ્લાન્ટ જેના બિઝનેસ માટે ઓછામાં ઓછી ૩૦૦x૫૦૦ સ્કેવર ફીટ જગ્યા જોઈએ. જેમાં RO મશીન, સ્ટોરેજ ટેન્ક અને ખાલી અને ભરેલા બોટલ તેમજ જગ રાખવાની જગ્યા. જ્યાં ૫૦૦ LPH (લીટર…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



