- રેવડી કલ્ચરનો રેલો અમેરિકા સુધી: મફતની લ્હાણીથી ચૂંટણી જીતવાની રાજનીતિ પર સવાલો
- ભાવનગરમાં આરોપીને જાહેરમાં માર મારતા પોલીસ સામે સવાલો, DGP અને સુપ્રીમ કોર્ટના આદેશોની અવગણના?
- Bookmakers hors ARJEL en France – bonus et promotions
- 1win — зеркало сайта букмекерской конторы 1вин
- Пин Ап Казино – Официальный сайт Pin Up Casino | Входи и играй
- Pinco Online Kazino 2026 – Strategiyalar və Məsləhətlər (Пинко Казино Онлайн)
- Leon casino en ligne – Particularités
- Vox Casino – czym jest to online casino i jak działa
Author: garvigujrat
સની કૌશલની કરિઅર અટકી, શર્વરીની ચાલી લવ સ્ટોરીમાં સકસેસ વિલન બની, શર્વરી અને સની કૌશલનું બ્રેક અપ ૨૦૨૦માં કબીર ખાનની મીની સિરિઝ ‘ધ ફરગોટન આર્મી-આઝાદી કે લિયે’ના સેટ પર સની અને શર્વરી પહેલીવાર મળ્યા હતા શર્વરી વાઘ અને સની કૌશલ વચ્ચે બ્રેક અપ થઈ ચૂક્યું હોવાની છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતી અફવાઓ ફરી સપાટી પર આવી છે. ફિલ્મ કેરિયરમાં શર્વરી સની કરતાં વધારે સફળ થતાં બંનેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયાનું કહેવાય છે. વિક્કી કૌશલનો નાનો ભાઇ સની કૌશલ છ વર્ષથી શર્વરી વાઘ સાથે ડેટિંગ કરતો હતો. દરમ્યાન સની કૌશલે પણ ફિલ્મોમાં સફળતા મેળવી પણ તેના ભાઇની જેમ તે ટોચનો હીરો…
ગોપાલ વર્મા દયા નાયકની બાયોપિક બનાવવા માટે થનગની રહ્યા છે રામ ગોપાલ વર્મા દયા નાયકની બાયોપિક બનાવે તેવી ચર્ચા મુંબઇના અંડરવર્લ્ડ વિશે સફળ ફિલ્મ બનાવનારા રામ ગોપાલ વર્માએ ૨૦૦૨માં ‘કંપની’ નામની ફિલ્મ બનાવી હતી ‘સત્યા’ અને ‘કંપની’ જેવી સફળ ક્રાઇમ થ્રીલર્સ આપનારા રામ ગોપાલ વર્મા ફરી એકવાર ક્રાઇમ થ્રીલર બનાવી રહ્યા હોવાની ચર્ચા છે. આ વખતે રામ ગોપાલ વર્મા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ દયા નાયકની બાયોપિક બનાવવા માટે થનગની રહ્યા છે. હાલ આ ફિલ્મની પટકથા ડેવલપ કરવામાં આવી રહી છે. મુંબઇના અંડરવર્લ્ડ વિશે સફળ ફિલ્મ બનાવનારા રામ ગોપાલ વર્માએ ૨૦૦૨માં ‘કંપની’ નામની ફિલ્મ બનાવી હતી. અજય દેવગણ, વિવેક ઓબેરોય અને મોહનલાલને લઇને…
આ એક મોટા સ્કેલની ફિલ્મ હશે, જે ભાગમાં બની શકે છે સલમાન અને ફરહાન અખ્તર વચ્ચે મોટી ઐતિહાસિક ફિલ્મ માટે વાટાઘાટો ચાલુ સલમાન આ ફિલ્મની વાર્તા અને તેનાં સ્તર બાબતે ઘણો હકારાત્મક વલણ ધરાવે છે, જે મોટા પડદે જાેવા લાયક ફિલ્મ બનશે સલમાનની માતૃભૂમિ અટવાયા પછી હવે તે નવા પ્રયોગોના મૂડમાં હોય એવું લાગે છે. તે પૈડીપલ્લીની ફિલ્મ તો કરે જ છે, સાથે જ તે ફેમિલી મેન જેવી સિરીઝના જાણીતા મેકર્સ રાજ અને ડિકે સાથે એક કોમેડી ફિલ્મ માટે ચર્ચા વિચારણા કરી રહ્યો હોવાના અહેવાલો પણ થોડાં મહિનાઓ પહેલાં આવ્યા હતા. ત્યારે હવે એવા અહેવાલો છે કે સલમાન ખાન અને…
આલિયા ભટ્ટ હાલ તેની આવનારી ફિલ્મ આલ્ફાના પ્રમોશનમાં વ્યસ્ત “હું નસીબદાર છું, પરંતુ ખરાબ દિવસો મારા પણ આવે છે” : આલિયા ભટ્ટ આલિયાએ એ પણ સ્વીકાર્યું કે ફિલ્મી પરિવારમાંથી આવવાને કારણે તેને કેટલાક લાભ સરળતાથી મળ્યા આલિયા ભટ્ટ હાલ તેની આવનારી ફિલ્મ આલ્ફાના પ્રમોશનમાં વ્યસ્ત છે, ત્યારે તાજેતરમાં યોજાયેલા અમૃત રત્ન ૨૦૨૬ સમિટ દરમિયાન અને બાદમાં એક મીડિયા ઇન્ટરવ્યુમાં આલિયાએ જણાવ્યું કે અભિનેત્રી બનવાનું તેનું સ્વપ્ન બાળપણથી જ હતું. પોતાની સફળતા, સંપન્ન પારિવારિક માહોલ અને બાળપણનાં સપનાઓ અંગે ખુલીને વાત કરી છે. જાણીતા ફિલ્મમેકર મહેશ ભટ્ટની પુત્રી અને ફિલ્મ નિર્માતા કરણ જાેહરના માર્ગદર્શન હેઠળ કારકિર્દી બનાવનાર આલિયા લાંબા સમયથી ‘નેપોટિઝમ’…
આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ ASAPના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના રાજમાં જે રીતે NEET નું પેપર ફૂટ્યું હતું એના કારણે વિદ્યાર્થીઓએ ફરીથી રી-નીટનું પેપર આપવાની નોબત આવી છે. દુઃખની બાબત છે કે સરકાર પરીક્ષા લેવાની બાબતમાં પણ સક્ષમ નથી. આના પરથી સાબિત થાય છે કે આ સરકાર વિદ્યાર્થી વિરોધી સરકાર છે, શિક્ષણ વિરોધી સરકાર છે. જ્યારે આ નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર વિદ્યાર્થીઓને મફત પરિવહનની સુવિધા આપી રહી છે તો અમારી માંગ છે કે, ગુજરાત…
ખેડૂતોના આંદોલન મુદ્દે આજે આમ આદમી પાર્ટી દ્વારા પુરાવા સાથે મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ અને ખેડૂત નેતા પંકજ રાણસરિયાએ રાજકોટ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે અમુક કારણોસર આજે અમારે ગુજરાત કોંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવી રહેલી ગેરમાહિતી અંગે સત્ય જનતા સમક્ષ મૂકવું જરૂરી બન્યું છે. અમારી આમ આદમી પાર્ટીની લડત ભાજપ સામે છે. અમે ભાજપની નીતિઓ અને સરકાર સામે પ્રશ્નો ઉઠાવવા માંગીએ છીએ. કોંગ્રેસ સાથે અમારી કોઈ લડાઈ નથી.…
મોસ્કોના તમામ એરપોર્ટ બંધ રશિયા પર યુક્રેનનો ભીષણ હુમલો, ઓઈલ રિફાઈનરી ભડભડ સળગી યુક્રેનના ૧૮૦ ડ્રોન તોડી પાડ્યાનો રશિયાનો દાવો રશિયાએ તાજેતરમાં જ ભીષણ હુમલો કરતા યુક્રેનમાં ૧૧ લોકોના મોત અને ૫૩ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, ત્યારે હવે યુક્રેને વળતો જડબાતોડ જવાબ આપીને રશિયાની રાજધાની મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. આ હુમલા બાદ સુરક્ષાને ધ્યાને રાખીને મોસ્કોના તમામ એરપોર્ટો પરથી ફ્લાઈટનું સંચાલન તાત્કાલીક અટકાવી દેવાયું છે. રશિયાની એવિએશન સંસ્થા રોસાવિયાત્સ્યે સત્તાવાર માહિતી આપી છે કે, મોસ્કોમાં એરપોર્ટોની સુરક્ષાને ધ્યાને રાખીને થોડા સમય માટે રન-વે પરની તમામ ફ્લાઈટોનું ઉડ્ડટન અટકાવી દેવાયું છે. રશિયન અધિકારીએ દાવો કર્યો છે…
મધ્યસ્થ તરીકે મેં મંજૂરી આપી: શહબાઝ શરીફ અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર બાદ શ્રેય લેવા કૂદી પડ્યું પાકિસ્તાન! ઈરાન તાત્કાલિક હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલી દેશે અને અમેરિકા પણ તેની દરિયાઈ નાકાબંધી હટાવશે : શરીફ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થઈ ગયા છે. હવે આ શાંતિ કરાર બાદ પાકિસ્તાન પણ મધ્યસ્થતાનો શ્રેય લેવા માટે કૂદી પડ્યું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના પ્રેસિડેન્ટ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે સમજૂતી પર ડિજિટલ હસ્તાક્ષર થયા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, મને આ જાહેરાત કરતાં ગર્વ થઈ…
રોહિત પવારે કર્યો મોટો દાવો શિવસેના UBT દરેક સાંસદને ૧૧૦ કરોડમાં ખરીદવામાં આવ્યા ભાજપનો ઉદ્દેશ્ય પરિસીમન બિલ લાવવાનો છે અને તેના કારણે તમામ સાંસદોને ખરીદવામાં આવી રહ્યા છે શિવસેના (UBT)માં બળવો કરનારા સાંસદોને લઈ રોહિત પવારે મોટો ખુલાસો કર્યો છે. એનસીપીના રોહિત પવારે ગુરુવારે દાવો કર્યો કે યૂબીટીના દરેક સાંસદને ૧૧૦ કરોડમાં ખરીદવામાં આવ્યા છે, જેમાંથી ૮૫ કરોડ રોકડા અને ફંડથી ૨૫ કરોડ આપવાના છે. તેમણે કહ્યું કે, ભાજપનો ઉદ્દેશ્ય પરિસીમન બિલ લાવવાનો છે અને તેના કારણે તમામ સાંસદોને ખરીદવામાં આવી રહ્યા છે. આ ઓપરેશન ટાઈગર નહીં પણ આ ઓપરેશન બજાર છે. રોહિત પવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ભાજપ બે…
મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય હાઇકોર્ટે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતાના પદને લઈને ચાલતા વિવાદ પર મહત્ત્વનો ચુકાદો આપ્યો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી માટે રાજકીય મુશ્કેલીઓ સતત વધી રહી છે. ચૂંટણી પરિણામો બાદ શરૂ થયેલો આંતરિક બળવો હવે કાનૂની વિવાદમાં ફેરવાયો છે. ૧૮ જૂનના રોજ કોલકાતા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતાના પદને લઈને ચાલી રહેલા વિવાદ પર મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે વિધાનસભા સ્પીકરના ર્નિણય પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે, જેનો અર્થ એ છે કે બળવાખોર ધારાસભ્ય વિપક્ષના નેતા પદે યથાવત્ રહેશે. રિપોર્ટ્સ અનુસાર, તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વરિષ્ઠ નેતા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


