- ઈરાનનો મોટો દાવો : અમેરિકા-ઈઝરાયલના કરાર ભંગ બાદ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ચેતવણી
- રાજકોટના શાપર-વેરાવળમાં ફિલ્મી ઢબે 2.47 કરોડની લૂંટ, 5 બુકાનીધારીઓ ફરાર
- તાઈવાન પર ચીનની નૌસેનાની ઘેરાબંધી વધતી, દરિયાઈ તણાવ ચરમસીમાએ
- શિવસેના સ્થાપના દિવસે શિંદેનો ઉદ્ધવ પર કટાક્ષ : “કૂતરા ભસે, ટાઈગર શિકાર કરે”
- આંધ્રપ્રદેશમાં 50 ટન સોનાનો ભંડાર મળ્યો, 4 વધુ સ્થળે માઇનિંગની તૈયારી
- ઈંગ્લેન્ડ શ્રેણી પહેલા ભારતને ઝટકો : હાર્દિક પંડ્યા બહાર, કોહલીનો નિર્ણય ફિટનેસ પર નિર્ભર
- 23 જૂનથી હવામાનમાં મોટો ફેરફાર શક્ય, ચોમાસું ફરી થશે સક્રિય : IMD આગાહી
- કેએસ ભરત દુબઈમાં નવી તક શોધવા નીકળ્યો, ભારતીય ક્રિકેટમાંથી દૂર થવાનો નિર્ણય
Author: Garvi Gujarat
યુદ્ધને આજે ૩૦ દિવસ થઈ ગયા યુદ્ધ ક્યારે સમાપ્ત થાય તેના કોઈ અણસાર દેખાતા નથી જે યુદ્ધ થોડા દિવસોમાં ખતમ થઈ જશે તેવી આશા હતી તે યુદ્ધ સતત હુમલાઓના કારણે ભીષણ બની રહ્યું છે ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેના યુદ્ધને આજે ૩૦ દિવસ થઈ ગયા છે. જે યુદ્ધ થોડા દિવસોમાં ખતમ થઈ જશે તેવી આશા હતી તે યુદ્ધ સતત હુમલાઓના કારણે ભીષણ બની રહ્યું છે. ઈરાનમાં સત્તા પરિવર્તન માટે શરૂ થયું હતું યુદ્ધ જેમાં અત્યાર સુધીમાં ૪૫૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે લાખો લોકો વિસ્થાપિત થયા છે. ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે હુમલા શરૂ કર્યા હતા. જાે કે, સુપ્રીમ લીડર અને…
શાંતિના નામે ટ્રમ્પનો ડ્રામા : ઈરાન ગુપ્ત રીતે જમીન પર સેના ઉતારવાની તૈયારીમાં અમેરિકા અમેરિકા માત્ર વાતચીત કરવાનો અને શાંતિનો દેખાડો કરે છે, પરંતુ તેઓ જમીન પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે : ઈરાન અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને આજે ૩૦ દિવસ થઈ ગયા છે, ત્યારે ઈરાની સંસદના સ્પીકરે અમેરિકા પર ગંભીર આક્ષેપ કર્યો છે. સ્પીકર મોહમ્મદ ગાલિબાફે દાવો કર્યો છે કે, ‘અમેરિકા માત્ર વાતચીત કરવાનો અને શાંતિનો દેખાડો કરે છે, પરંતુ તેઓ ગુપ્ત રીતે ઈરાનમાં ઘૂસી જમીન પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે.’ ઈરાની સંસદના સ્પીકરે યુદ્ધ વચ્ચે ચેતવણી આપી છે કે, ‘ઈરાન અમેરિકાના સહયોગી…
મન કી બાતમાં વડાપ્રધાન મોદીની અપીલ વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું આપણા વૈશ્વિક સંબંધો, વિવિધ દેશો તરફથી આપણને મળેલા સહયોગ અને છેલ્લા દાયકામાં આપણે જે શક્તિઓ બનાવી છે તેના કારણે ભારત આ પડકારોનો હિંમતપૂર્વક સામનો કરી શક્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સવારે ૧૧ વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશના લોકો સાથે સીધી વાત કરી. મન કી બાત કાર્યક્રમના ૧૩૨ મા એપિસોડમાં પીએમ મોદીએ કહ્યું, “માર્ચનો આ મહિનો વૈશ્વિક સ્તરે ખૂબ જ અશાંતિપૂર્ણ રહ્યો છે. આપણે બધાને યાદ છે કે ભૂતકાળમાં, કોવિડને કારણે સમગ્ર વિશ્વ લાંબા સમય સુધી ઘણી સમસ્યાઓનો સામનો કરી…
તપતી ગરમીમાં તરસ્યા પક્ષીઓ માટે ‘આદી ફાઉન્ડેશન’ની અનોખી પહેલ 1000થી વધુ પાણીના વાસણોનું વિતરણ, નાગરિકોએ લીધી સેવા કરવાની પ્રતિજ્ઞા અમદાવાદની કરકસર ગરમીમાં જ્યાં માનવજીવન મુશ્કેલ બની રહ્યું છે, ત્યાં બેઝુબાન પક્ષીઓ માટે પાણી મેળવવું જીવ-મરણનો પ્રશ્ન બની જાય છે। આવી પરિસ્થિતિમાં ‘આદી ફાઉન્ડેશન’ દ્વારા માનવતાભરી અને પ્રેરણાદાયક પહેલ હાથ ધરવામાં આવી છે। આજે ગુરુકુલ સ્થિત ઑક્સફર્ડ ટાવર ખાતે પક્ષીઓ માટે માટીના પાણીના વાસણોના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। આ અભિયાન અંતર્ગત 1000થી વધુ માટીના પાણીના વાસણો નાગરિકોને વિતરણ કરવામાં આવ્યા હતા, જેથી તેઓ પોતાના ઘર, છત, બાલ્કની અને આસપાસના વિસ્તારોમાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરી શકે। કાર્યક્રમમાં હાજર નાગરિકોએ આ સુંદર…
ગ્વાલિયર, 28 માર્ચ (પીટીઆઈ) ભારતીય સેનાની ફાયરપાવરને પ્રોત્સાહન આપવા માટે, એક ડિફેન્સ મેજરએ શનિવારે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ ઉત્પાદિત 2,000 ‘પ્રહાર’, લાઇટ મશીનગન (LMG) નો પ્રથમ બેચ પહોંચાડ્યો. 7.62 મીમી-કેલિબર હથિયારનું ઉત્પાદન અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ દ્વારા ગ્વાલિયરની બહાર સ્થિત તેના સ્મોલ આર્મ્સ કોમ્પ્લેક્સમાં કરવામાં આવ્યું છે. આર્મીને LMG સોંપવા માટે શનિવારે તેના પરિસરમાં એક સમારોહ યોજાયો હતો, જેમાં સંરક્ષણ મંત્રાલયના ડીજી એક્વિઝિશન એ અનબારાસુ, અદાણી ડિફેન્સ અને એરોસ્પેસના સીઈઓ આશિષ રાજવંશી અને ખાનગી કંપનીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. અનબારાસુએ બાદમાં સેના માટે LMGની પ્રથમ બેચ લઈ જતી ટ્રકોની શ્રેણીને લીલી ઝંડી આપી. ફ્લેગ ઓફ કર્યા પછી…
આજે આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ એક સરકારી રિપોર્ટની પોલ ખોલતા જણાવ્યું હતું કે, આજે સરકારે “ભરમાવો ભટકાવો” અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી ગુજરાતમાં 11,684 દૂધના સેમ્પલ લેવામાં આવ્યા અને એક પણ સેમ્પલનું દૂધ હાનિકારક નીકળ્યું નથી. અહીંયા હકીકતમાં શબ્દોની માયાજાળ રચવામાં આવી છે. જે રિપોર્ટ કરવામાં આવ્યા એમાં મોટાભાગનું દૂધ જોવા જઈએ તો એ પીવાલાયક નથી (અખાદ્ય છે) પરંતુ કહેવામાં આવે છે કે આ દૂધમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નહોતું તો હકીકતમાં આ શબ્દોની માયાજાળ છે, પહેલા કહેવામાં આવે છે કે દૂધ સબ સ્ટાન્ડર્ડ છે અને પછી કહ્યું કે આમાં…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. મુંબઈના દાદર પોલીસે આપેલી માહિતી મુજબ સિધ્ધવિનાયક મંદિરની કર્મચારી વીણા પાટીલને CCTV કેમેરાના ફૂટેજ તપાસતી વખતે દાનપેટીમાંથી ચોરી થતી હોવાનું જણાયું હતું. તેણે તાત્કાલિક તેના સિનિયર અધિકારીણે જાણ કરી હતી. ત્યાર બાદ ટ્રસ્ટના સભ્યોએ છેલ્લા આઠ થી ૧૦ દિવસના CCTV કેમેરાના ફૂટેજ તપસ્યા ત્યારે જાણવા મળ્યું કે આરોપી વારંવાર દાનપેટીઓમાંથી પૈસા ચોરી રહ્યો હતો. ત્યાર બાદ ટ્રસ્ટે દાદર પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે દાદર પોલીસે શુક્રવારે આરોપીની ધરપકડ કરી હતી. આમ મુંબઈના પ્રખ્યાત સિધ્ધવિનાયક મંદિરમાં કર્મચારી ધ્વારા જ ચોરી કરવાનો બનાવ બન્યો છે. તાજેતરમાં જ દાનપેટીમાંથી રૂપિયા ૧૦,૦૦૦/- અંકે રૂપિયા દસ હજાર ચોરી…
Lightweight face cream for summer —-Shahnaz Husain The skincare landscape has evolved significantly over the past decade, with consumers increasingly seeking formulations without the heaviness of traditional moisturisers, especially during the summer season, to keep their skin happy, hydrated and protected. Lightweight, water-based, or gel-based face creams are ideal for hot and humid weather as they hydrate without clogging pores, offer a non-greasy feel, and manage excessive sebum in high heat. Lightweight face creams represent this shift toward balanced, efficacious skincare that delivers results without compromising comfort or skin health. Lightweight face cream has become a staple for those who want hydrated, comfortable…
આમ આદમી પાર્ટી અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે દેહગામના ખેડુતો અને પશુપાલકો દ્વારા આજે સાંજે 8: 30 કલાકે દહેગામના કડજોદરા મુકામે એક જન સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું છે. દેહગામના ખેડુતો અને પશુપાલકોની એક જ માંગણી છે — “વાદ નહીં, વિવાદ નહીં અને મધુર સિવાય વાત નહીં”. તેમણે જણાવ્યું કે દહેગામના ખેડુતો અને પશુપાલકોની સંકલન સમિતિ દ્વારા આ સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેડુતો અને પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આંદોલન સંપૂર્ણપણે નિષ્પક્ષ અને નિઃસ્વાર્થ છે, અને તમામ લોકોને હાજરી આપવા માટે આવાહન…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણા ભારત દેશમાં ગાયને માતાનો દરજ્જો આપણે એની પવિત્ર પ્રાણી તરીકે પૂજા કરી ધન્યતા અનુભવીએ છીએ. ગાયનું માત્ર દૂધ જ નહીં એનું છાણ પણ બહુ મૂલ્યવાન હોય છે. એતો પૂરો દેશ જાણે છે. પરંતુ રસ્તામાં પડેલા કચરામાંથી આચરકુચર ખાતી ગાયોના પેટમાં થતી પથરી પણ મોંઘેરી છે. જેમ માણસોના શરીરમાં પથરી પેદા થાય એવું જ ગાયોમાં પણ થાય છે. જોકે ગાયોને પથરી થઈ છે એનું ન તો નિદાન થાય છે કે ન એની કોઈ સારવાર. જો કે ગાય જ્યારે મરી જાય ત્યારે અથવા તો કતલખાનામાં લઈ જવાય ત્યારે તેના શરીરમાંથી પથરી નીકળે છે. મોટાભાગે કતલખાનાઓ પણ ગાયના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



