
- પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂર્વે મતદાર યાદી વિવાદ: લાખો નામો દૂર, ટ્રિબ્યુનલ હજુ નથી બનેલું
- ટ્રમ્પ ઈરાનને ધમકી: હોર્મુઝ બંધ રહેશે તો ખાર્ગ ટાપુ, પાવર પ્લાન્ટ્સ બોમ્બથી તબાહ
- નવો કોરોના વેરિઅન્ટ “સિકાડા” ફેલાયો ૨૩ દેશોમાં, ૭૦+ મ્યૂટેશન સાથે ચેતવણી
- પેટ્રોલ પમ્પ ડિલર્સમાં અસમંજસ: કેરોસીન વિતરણ અંગે કંપની પાસેથી કોઈ સૂચના નથી
- ONGC શરૂ કરે દમણ પ્રોજેક્ટથી ગેસ ઉત્પાદન, ગુજરાત નજીક એનર્જી સપ્લાય મજબૂત
- જર્મનીમાં ટ્રમ્પ વિરોધ: ૪૦,૦૦૦ અમેરિકન સૈનિકો અને હથિયારો બહાર કાઢવાની માગ
- અમૃતસર સરહદે પાકિસ્તાન દ્વારા ડ્રોનથી નકલી નોટો લાવવામાં આવી, બે લાખની જપ્ત
- યોગી આદિત્યનાથે નોઇડાની અંધશ્રદ્ધાને તોડી, વિકાસની દિશામાં પગલાં ભરે
Author: Garvi Gujarat
અરવલ્લીના રક્ષણ મુદ્દે સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશ.અરવલ્લીમાં ખનન તાત્કાલિક બંધ કરાવો, તપાસ માટે નિષ્ણાત સમિતી બનાવો.જાે અરવલ્લીમાં ગેરકાયદે ખનન તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે, તો પર્યાવરણને એવું નુકસાન થશે જે ક્યારેય ભરપાઈ કરી શકાશે નહીં : સુપ્રીમ.અરવલ્લી પર્વતમાળામાં ચાલી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે સુપ્રીમ કોર્ટે આજે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જાે અરવલ્લીમાં ગેરકાયદે ખનન તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે, તો પર્યાવરણને એવું નુકસાન થશે જે ક્યારેય ભરપાઈ કરી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સહિતના સંબંધિત રાજ્યોને કડક સૂચના આપી છે કે, અરવલ્લી ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનું ખનન ન થાય…
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.શાહરૂખ ખાને ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી.શાહરૂખ ખાનના આ વાયરલ વીડિયોને જાેઈને સોશિયલ મીડિયા યુઝર જુદી જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે. સઉદી અરબના રિયાધ શહેરમાં જાેય એવોર્ડ્સ યોજાયો હતો, જ્યાં હોલીવુડ અને બોલીવુડના ઘણા એક્ટર-એક્ટ્રે્સે ભાગ લીધો હતો. આ એવોર્ડ્સમાં શાહરૂખ ખાને પણ હાજરી આપી હતી. આ દરમિયાન શાહરૂખ ખાને સ્ટેજ પર ફેન્સ સાથે સેલ્ફી લેવાનું ટાળ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોના કારણે કેટલાક લોકો શાહરૂખ ખાનની ટીકા કરી રહ્યા છે.જાેય એવોર્ડ્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જાેઈ શકાય છે કે શાહરૂખ ખાનને…
મલાઇકએ અર્જુન સાથેના બ્રેકઅપ બાદની જિંદગી વિશે વાત કરી.અર્જુન મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે : મલાઇકા.મલાઇકા અરોરા અને અર્જુન કપૂરે થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ ૨૦૨૪માં તેઓ અલગ થઇ ગયાં હતાં.મલાઇકા અરોરા અને અર્જુન કપૂરે થોડા વર્ષાે સુધી ડેટિંગ કર્યા બાદ ૨૦૨૪માં તેઓ અલગ થઇ ગયાં હતાં. તેમના બ્રેકઅપ છતાં, બંને જાહેર મંચ પર એકબીજા સાથે પ્રેમ અને સન્માનપુર્ણ સંબંધ જાળવી રહ્યાં છે.મલાઇકા અરોરા અને અર્જુન કપૂરે જ્યારે પોતાની રિલેશનશિપને ઇન્સ્ટા-ઓફિશિયલ બનાવી ત્યારે તેઓ બી-ટાઉનનાં સૌથી હોટ કપલ ગણાતાં હતાં. જાેકે, આ સાથે તેમને ટ્રોલિંગ અને નકારાત્મક કમેન્ટ્સનો પણ સામનો કરવો પડ્યો હતો. કમનસીબ વર્ષાે સુધી ડેટિંગ કર્યા બાદ…
મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ.રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં વિવેક ઓબેરોય ફસાયો.આ કેસ પ્રાથમિક તપાસના તબક્કામાં છે અને દસ્તાવેજાે તથા બેંક લેવડદેવડની સુક્ષ્મ તપાસ કરાઈ રહી છે.મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ(ઈઓડબ્લ્યુ) રૂપિયા ૩૪.૭૫ કરોડ રૂપિયાની હીરાની છેતરપિંડીના મામલમાં એફઆઈઆર નોંધી છે. આ એફઆઈઆર ક્યુપિડ ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર દ્વારા નોંધાવવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફરિયાદમાં સતીશ દર્યાનાની, રિકી વસંદાની અને બૉલીવુડ ફિલ્મોના અભિનેતા વિવેક ઓબેરોયના નામો સામેલ છે. ક્યુપિડ ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરનો આક્ષેપ છે કે આરોપીઓએ ષડયંત્ર રચીને કેટલાય વર્ષાે સુધી આયોજનબદ્ધ રીતે છેતરપિંડી કરી હતી. ફરિયાદ અનુસાર, હીરા છેતરપિંડીનું આ…
‘ધ રાજા સાબ’ ૯ જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થઈ હતીપ્રભાસની રાજા સાબ ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ.ફિલ્મના પ્રમોશન દરમિયાન દિગ્દર્શક મારુતિએ ફિલ્મના સારા પ્રદર્શનનો દાવો કર્યો હતો, પરંતુ રિલીઝ પછી આ તમામ દાવાઓ ખોટા સાબિત થયા.પ્રભાસની ફિલ્મ ‘ધ રાજા સાબ’ લાંબા સમયથી ચર્ચામાં હતી અને દર્શકોને ફિલ્મ પાસેથી મોટી અપેક્ષાઓ હતી. જાેકે, બોક્સ ઓફિસ પર ફિલ્મ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી નથી. મારુતિના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મે ધીમી ગતિથી આગળ વધતાં રિલીઝના ૧૦ દિવસ બાદ વિશ્વભરમાં ૨૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે, પરંતુ પ્રભાસની અગાઉની ફ્લોપ ફિલ્મોની તુલનામાં પણ ‘ધ રાજા સાબ’ની કમાણીની ગતિ નબળી રહી છે.‘ધ રાજા સાબ’…
સોના-ચાંદીમાં વણથંભી તેજી સાથે સોનાનો વાયદો રૂ.4469 અને ચાંદીનો વાયદો રૂ.14625 વધુ ઊછળ્યો ક્રૂડ તેલના વાયદામાં રૂ.31ની વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.121826 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.277302 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.112484 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 41869 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.399151.87 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.121826.48 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.277302.02 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 41869 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.6632.25 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.112484.63 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ…
Aam Aadmi Party MLA Chaitar Vasava submitted a representation to the Chairman of the Gujarat Subordinate Service Selection Board. He stated that in the recently conducted Revenue Talati recruitment process by the Gujarat Subordinate Service Selection Board, a mandatory minimum of 40 percent marks has been fixed in each paper for tribal (Scheduled Tribe – ST) candidates, which is against constitutional provisions and the reservation policy. Aam Aadmi Party MLA Chaitar Vasava has written a letter and submitted a representation to the Chairman of the Gujarat Subordinate Service Selection Board in this regard. He said that recently a recruitment process…
Two years ago, innocent young children lost their lives in the Harni boat tragedy in Vadodara. Even today, the parents of these innocent children are wandering in search of justice; at such a time, the Aam Aadmi Party, which is emerging as the opposition in the state, is standing with the victims. As the National Convenor of the Aam Aadmi Party and former Chief Minister of Delhi, Arvind Kejriwal is on a visit to Vadodara, the victim family of the Harni boat tragedy met Arvind Kejriwal. Arvind Kejriwal listened to the anguish of the families who lost their little children.…
ગુજરાતના ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે સતત લડત લડતા અને છેલ્લા 90 દિવસથી વધુ સમયથી જેલવાસ ભોગવી રહેલા આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રમુખ રાજુ કરપડાનો આજે જન્મદિવસ છે. આ પ્રસંગે આમ આદમી પાર્ટી મજબૂતીથી રાજુભાઈ કરપડા તથા ખેડૂતોના સમર્થનમાં ઊભી છે. આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા રાજુ કરપડાના જન્મદિવસની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી રહી છે. તે અંતર્ગત અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં કેક કાપીને રાજુ કરપડાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ…
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને આવેદનપત્ર આપ્યું હતું. તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાયેલી રેવન્યુ તલાટી ભરતી પ્રક્રિયામાં આદિવાસી (અનુસૂચિત જનજાતિ – ST) ઉમેદવારો માટે દરેક પેપરમાં 40 ટકા ફરજિયાત લઘુતમ ગુણ નક્કી કરવામાં આવ્યા છે, જે બંધારણીય જોગવાઇ અને અનામત નીતિની વિરુદ્ધ હોવાનું જણાવી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને પત્ર લખી રજુઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે તાજેતરમાં અંદાજે 2389 જેટલી રેવન્યુ તલાટી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં ગુજરાતી અને અંગ્રેજી વિષયમાં આદિવાસી ઉમેદવારો માટે 40 ટકા લઘુતમ ગુણ ફરજિયાત…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



