
- Ranveer Singhની Dhurandhar 2 સુપરહિટ વચ્ચે વિવાદ, Feroz Khanની Qurbani સાથે સરખામણી
- Sayani Guptaનું ડિરેક્ટોરિયલ ડેબ્યૂ: Aasmaniથી 17 વર્ષનું સપનું પૂરું, નવી સર્જનાત્મક સફર શરૂ
- Kriti Sanonનો ખુલાસો: Mimiએ મારી કારકિર્દી બદલી, ટીકા છતાં લીધો મોટો નિર્ણય
- પોરબંદરમાં દારૂ વેચાણને છૂટ: ગાંધીભૂમિમાં નિર્ણય સામે AAPનો કડક વિરોધ
- પ્રવીણ રામનો આક્ષેપ: આઈ-ખેડૂત પોર્ટલ બંધ, ખેડૂતોને પરેશાની અને સરકારની જાહેરાતો પર સવાલ
- ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ: 35% ડ્રગ્સ ગાયબ, પોલીસ પર ગેરવહીવટ અને ગેરકાયદેસર વેચાણના ગંભીર સવાલV
- ઈસુદાન ગઢવીનો ભાજપ પર પ્રહાર: ડ્રગ્સ, ખોટી FIR અને કાયદો વ્યવસ્થા મુદ્દે સરકાર પર નિશાન
- પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂર્વે મતદાર યાદી વિવાદ: લાખો નામો દૂર, ટ્રિબ્યુનલ હજુ નથી બનેલું
Author: Garvi Gujarat
બંને ૨૬ ફેબ્રુઆરીએ ઉદયપુરમાં લગ્ન કરશે.વિજય દેવરકોંડા સાથે લગ્નની અટકળો પર રશ્મિક મંદાનાએ તોડ્યું મૌન.રશ્મિકા અને વિજયની ૨૦૧૮ની હિટ ફિલ્મ ગીતા ગોવિંદમ અને ૨૦૧૯ની ફિલ્મ ડિયર કોમરેડમાં સાથે કામ કર્યું હતું.છેલ્લા ઘણા મહિનાઓથી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ક્યારે લગ્ન કરશે તેને લઈને ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને ઓક્ટોબર ૨૦૨૫માં દશેરા ફિલ્મની રિલીઝ પહેલા વિજયની ટીમે તેમની સગાઈની પુષ્ટિ કરી હતી. એવા અહેવાલો હતા કે, વિજય અને રશ્મિકા ૨૬ ફેબ્રુઆરીએ ઉદયપુરમાં લગ્ન કરશે. હવે અભિનેત્રીએ તાજેતરમાં આ વિશે વાત કરી છે અને લગ્નની અટકળો પર મૌન તોડ્યું છે.એક કાર્યક્રમમાં પ્રીમા સાથેની વાતચીત દરમિયાન રશ્મિકાને પૂછવામાં આવ્યું કે શું વિજય…
નિર્માતા રમેશ તૌરાનીએ હવે પોતાનું મૌન તોડ્યું.ફિલ્મ ‘રેસ ૪’ માં અભિનેતા અક્ષય ખન્ના નહી જ હોય.“રેસ” ફ્રેન્ચાઇઝીના ચોથા હપ્તા પર હાલમાં કામ ચાલી રહ્યું છે, જેના કારણે વિવિધ અટકળો ઉભી થઈ.“ધુરંધર” ની બ્લોકબસ્ટર સફળતા પછી, અક્ષય ખન્નાની આગામી ફિલ્મ વિશે અટકળો તેજ થઈ ગઈ છે. અફવાઓ ફેલાઈ રહી છે કે અભિનેતાને “રેસ” ળેન્ચાઇઝીના ચોથા હપ્તામાં કાસ્ટ કરવામાં આવ્યો છે. નિર્માતા રમેશ તૌરાનીએ હવે પોતાનું મૌન તોડ્યું છે અને સત્ય સ્પષ્ટ કર્યું છે.“રેસ” ફ્રેન્ચાઇઝીના ચોથા હપ્તા પર હાલમાં કામ ચાલી રહ્યું છે, જેના કારણે એવી અટકળો થઈ રહી છે કે અક્ષય ખન્ના અને સૈફ અલી ખાન (જે બંને મૂળ ફિલ્મનો ભાગ…
સુપરસ્ટાર અલ્લુ અર્જુનની લોકપ્રિયતા વિશ્વભરમાં છે.અભિનેતા અલ્લુ અર્જુન જાપાની છોકરીને સામેથી મળવા દોડ્યો.વિડિઓ જાપાનમાં ફેન મીટમાં હાજર રહેલા ઇન્સ્ટાગ્રામ પ્રભાવકો કંચન અને પૃથ્વી દ્વારા શેર કરવામાં આવ્યો હતો.સુપરસ્ટાર અલ્લુ અર્જુનની લોકપ્રિયતા વિશ્વભરમાં છે, અને ટોક્યોથી તાજેતરની એક ક્ષણ ચર્ચાનો વિષય બની છે, જે તેમના વિશાળ ચાહક ફોલોઈંગને ઉજાગર કરે છે. તાજેતરમાં જાપાનમાં ‘પુષ્પા ૨: ધ રૂલ’ રિલીઝ થતાં, ફિલ્મના પ્રમોશન માટે તેના પરિવાર સાથે ટોક્યો આવેલા અભિનેતાએ એક જાપાની ચાહક સાથે હૃદયસ્પર્શી ક્ષણ શેર કરી. ક્લિપમાં, અલ્લુ અર્જુન ફિલ્મના પ્રમોશનના ભાગ રૂપે આયોજિત મુલાકાત અને શુભેચ્છા કાર્યક્રમ દરમિયાન ચાહકો સાથે વાતચીત કરતો જાેવા મળે છે. ઘણા ચાહકોને શુભેચ્છા પાઠવતી વખતે,…
ધમાલ ત્રિપુટી ફરી એક વખત મોટા પડદે ધૂમ મચાવશ.અજય દેવગન, રિતેશ દેશમુખ અને અર્શદ વારસીની ‘ધમાલ ૪’ ૧૨ જૂને રિલીઝ થશે.ફિલ્મમાં એશા ગુપ્તા, સંજીદા શેખ, અંજલી આનંદ, ઉપેન્દ્ર લીમયે, વિજય પાટકર અને રવિ કિશન પણ મહત્વના રોલમાં જાેવા મળશે.ધમાલ સિરીઝ આ વર્ષે નવી ફિલ્મ સાથે પરત ફરવાની છે અને મેકર્સે હવે ૧૨ જૂને ફિલ્મ રિલીઝની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. સિનેમાપ્રેમીઓ માટે એક મસ્ત કોમેડી એડવેન્ચર તૈયાર છે, કારણ કે ૧૭ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ધમાલ સિરીઝના મેકર્સે તેની આગામી ફિલ્મની રિલીઝની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર મુકાયેલી એક પોસ્ટમાં લખાયું હતું, ‘ધમાલ ટાઈમ્સ, બ્રેકિંગ ન્યૂઝ’. આ તસવીરમાં રિલીઝ…
A booth workers’ convention was held in Vadodara in the presence of the National Convenor of the Aam Aadmi Party and former Chief Minister of Delhi, Arvind Kejriwal. Along with Arvind Kejriwal, state in-charge Gopal Rai, co-in-charge Durgesh Pathak, state president Isudan Gadhvi, MLAs Gopal Italia and Chaitar Vasava, state general secretary Manoj Sorathia, Sagar Rabari, Rajubhai Solanki, Brijraj Solanki, Vadodara Lok Sabha in-charge Viren Rami, Vadodara city president and East Zone in-charge Ashok Oza, Chhota Udepur district president Radhika Rathwa, Narmada district president Niranjan Vasava, and other leaders, as well as a large number of people including Vadodara booth…
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં વડોદરામાં બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં અરવિંદ કેજરીવાલની સાથે, પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ-પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા, સાગર રબારી, રાજુભાઈ સોલંકી, બ્રિજરાજ સોલંકી, વડોદરા લોકસભા ઇન્ચાર્જ વિરેન રામી, વડોદરા શહેર પ્રમુખ અને ઇસ્ટ ઝોન પ્રભારી અશોક ઓઝા, છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા તથા અન્ય નેતાઓ અને કાર્યકરો વડોદરા બૂથ કાર્યકર્તા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સભાને…
સોનાનો વાયદો રૂ.1.45 લાખ અને ચાંદીનો વાયદો રૂ.3.04 લાખને પારઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.63 લપસ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.56746.91 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.187508.13 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 46765.46 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39812 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.244270.04 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.56746.91 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.187508.13 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 39812 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.4441.5 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 46765.46 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.143321ના ભાવે ખૂલી, ઉપરમાં…
કાશ્મીરથી લઈને તાજિકિસ્તાન સુધી ધરા ધ્રૂજી.લદાખમાં ૫.૭ની તીવ્રતાનો આવેલો શક્તિશાળી ભૂકંપ.આ ભૂકંપને કારણે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી.કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં સોમવાર ૧૯ જાન્યુઆરીના રોજ ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે લેહ સહિતના વિસ્તારોમાં દહેશતનો માહોલ ફેલાયો હતો. આ ભૂકંપની અસર કાશ્મીર અને પડોશી દેશ તાજિકિસ્તાન સુધી જાેવા મળી હતી. રાહતની વાત એ છે કે આ ભૂકંપને કારણે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ( NCS) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, લદાખમાં સોમવારે સવારે ૧૧ વાગીને ૫૧ મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૫.૭ માપવામાં આવી હતી. NCS એ જણાવ્યું કે આ…
સગીરાનું જાતીય શોષણ કરવાનો આરોપ.જાણીતા કથાવાચક શ્રવણદાસ મહારાજની ધરપકડ કરાઈ.પીડિતાએ લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી શોષણ કર્યાનો અને ગર્ભપાત માટે દબાણ કર્યાનો ગંભીર આક્ષેપ.બિહારના મિથિલાંચલ વિસ્તારમાં જાણીતા કથાવાચક શ્રવણદાસ મહારાજ ઉર્ફે શ્રવણ ઠાકુરની એક સગીરા પર જાતીય શોષણ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ કિસ્સાએ સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચાર જગાવી છે. પીડિતાએ લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી શોષણ કર્યાનો અને ગર્ભપાત માટે દબાણ કર્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. દરભંગાના એસએસપી જગુનાથ રેડ્ડીએ આ મામલે પૃષ્ટિ કરતા જણાવ્યું હતું કે, એસડીપીઓ રાજીવ કુમારની આગેવાની હેઠળની એસઆઈટી (SIT)એ બાતમીના આધારે હાઉસિંગ બોર્ડ કોલોનીમાંથી શ્રવણદાસની ધરપકડ કરી છે.…
હિલાની એક ભૂલ અને ૨૦ દિવસનું મોતનું જાેખમ.ડૉક્ટરોની કુશળતાથી સેફટી પીન ગળી ગયેલી મહિલાનું જીવન બચ્યું.દાંત સાફ કરતા ખેંચ આવતા સેફ્ટી પીન ગળી જતા અન્ન નળીમાં ભરાઈ ગઈ : ડોક્ટરોએ પીન બહાર કાઢી.સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની કુશળતાથી સેફટી પીન ગળી ગયેલી મહિલાનું જીવન બચ્યું છે. દાંત સાફ કરતા ખેંચ આવતા સેફ્ટી પીન ગળી જતા અન્ન નળીમાં ભરાઈ ગઈ સિવિલના ઈએનટી વિભાગના ડોક્ટરોએ મહા મહેનતે બહાર કાઢી દર્દીનો જીવ બચાવ્યો. સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના વડા ઈલા ઉપાધ્યાય આ કેસની વધુ વિગતો આપતા જણાવ્યું કે, એક ૪૮ વર્ષીય મહિલા દર્દી સરૂબાલા રમેશચંદ્રને સિવિલના ઈમરજન્સી વિભાગમાં તારીખ ૧૫ જાન્યુઆરીના રોજ વીસ દિવસ પહેલા ગળામાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



