Author: Garvi Gujarat

નવારોનો વધુ એક લવારો.ભારત અને ચીનમાં AI સેવા માટે અમેરિકા કેમ ખર્ચો કરે છે.ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ એડવાઈઝરે યુએસની કંપનીઓના ભારતમાં એઆઈ ક્ષેત્રે રોકાણ સામે સવાલ કર્યો.ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર મુદ્દે કોકડું ગૂંચવાયું છે. બન્ને દેશો વચ્ચે વાટાઘાટ થઈ રહી છે પરંતુ તેની જાહેરાત અંગે અનેક તર્કવિતર્ક છે. ટ્રમ્પે ભારત પર આકરો ટેરિફ લાગુ કર્યાે છે અને ૫૦૦ ટકા ટેરિફની ધમકી પણ ઉચ્ચારી છે ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારોએ ભારતને લઈને ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે યુએસ કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સેવાને લઈને ટિપ્પણી કરી હતી. નવારોએ જણાવ્યું કે,…

Read More

જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચની સુનાવણી.ફક્ત અપમાનજનક ભાષાનો પ્રયોગ SC-ST એક્ટ હેઠળ અપરાધ નથી: સુપ્રીમ કોર્ટ.આરોપી દ્વારા કરવામાં આવેલું અપમાન અથવા ધાકધમકી તે વ્યક્તિના ‘જાતિગત દરજ્જા’ના આધારે જ હોવી જાેઈએ : એસસી. Indian Judiciary: સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૯ના સંદર્ભમાં એક સીમાચિહ્નરૂપ અવલોકન કર્યું છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે માત્ર અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવો એ આ કાયદા હેઠળ ગુનો બનતો નથી, સિવાય કે તે શબ્દો પાછળ વ્યક્તિને તેની જાતિના આધારે અપમાનિત કરવાનો સ્પષ્ટ ઈરાદો હોય.જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચે પટણા હાઈકોર્ટના આદેશને પડકારતી કેશવ કુમાર મહતોની અરજી પર સુનાવણી હાથ ધરી…

Read More

દાયકાઓનો સૌથી મોટો ઘટાડો નોંધાયો.ડોનાલ્ડ ટ્રમ્પ સરકારમાં ભારતીય વિદ્યાર્થીઓનો US પ્રત્યે મોહભંગ.નિષ્ણાતોના મતે, વધતી જતી તપાસ અને પોસ્ટ-એન્ટ્રી સ્ક્રિનિંગને કારણે ૧ લાખથી વધુ વિઝા રદ કરવામાં આવ્યા છે, જેમાં ૮,૦૦૦ વિદ્યાર્થી વિઝાનો પણ સમાવેશ થાય છે.અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાના ભારતીય વિદ્યાર્થીઓના સપના પર ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિઓએ ગ્રહણ લગાવ્યું છે. ટ્રમ્પ સરકારના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષમાં જ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના એડમિશનમાં ૭૫% જેટલો ધરખમ ઘટાડો નોંધાયો છે, જે છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી તીવ્ર ઘટાડો છે.અહેવાલ મુજબ, હૈદરાબાદ સ્થિત કન્સલ્ટન્સીના અરવિંદ મંડુવાએ જણાવ્યું કે, “દાયકાઓમાં પહેલીવાર આટલો તીવ્ર ઘટાડો જાેવા મળ્યો છે, જ્યાં ટોચની ૪૦ અમેરિકન યુનિવર્સિટીઓમાં અરજી કરવાથી પણ…

Read More

બંને ૨૬ ફેબ્રુઆરીએ ઉદયપુરમાં લગ્ન કરશે.વિજય દેવરકોંડા સાથે લગ્નની અટકળો પર રશ્મિક મંદાનાએ તોડ્યું મૌન.રશ્મિકા અને વિજયની ૨૦૧૮ની હિટ ફિલ્મ ગીતા ગોવિંદમ અને ૨૦૧૯ની ફિલ્મ ડિયર કોમરેડમાં સાથે કામ કર્યું હતું.છેલ્લા ઘણા મહિનાઓથી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ક્યારે લગ્ન કરશે તેને લઈને ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને ઓક્ટોબર ૨૦૨૫માં દશેરા ફિલ્મની રિલીઝ પહેલા વિજયની ટીમે તેમની સગાઈની પુષ્ટિ કરી હતી. એવા અહેવાલો હતા કે, વિજય અને રશ્મિકા ૨૬ ફેબ્રુઆરીએ ઉદયપુરમાં લગ્ન કરશે. હવે અભિનેત્રીએ તાજેતરમાં આ વિશે વાત કરી છે અને લગ્નની અટકળો પર મૌન તોડ્યું છે.એક કાર્યક્રમમાં પ્રીમા સાથેની વાતચીત દરમિયાન રશ્મિકાને પૂછવામાં આવ્યું કે શું વિજય…

Read More

નિર્માતા રમેશ તૌરાનીએ હવે પોતાનું મૌન તોડ્યું.ફિલ્મ ‘રેસ ૪’ માં અભિનેતા અક્ષય ખન્ના નહી જ હોય.“રેસ” ફ્રેન્ચાઇઝીના ચોથા હપ્તા પર હાલમાં કામ ચાલી રહ્યું છે, જેના કારણે વિવિધ અટકળો ઉભી થઈ.“ધુરંધર” ની બ્લોકબસ્ટર સફળતા પછી, અક્ષય ખન્નાની આગામી ફિલ્મ વિશે અટકળો તેજ થઈ ગઈ છે. અફવાઓ ફેલાઈ રહી છે કે અભિનેતાને “રેસ” ળેન્ચાઇઝીના ચોથા હપ્તામાં કાસ્ટ કરવામાં આવ્યો છે. નિર્માતા રમેશ તૌરાનીએ હવે પોતાનું મૌન તોડ્યું છે અને સત્ય સ્પષ્ટ કર્યું છે.“રેસ” ફ્રેન્ચાઇઝીના ચોથા હપ્તા પર હાલમાં કામ ચાલી રહ્યું છે, જેના કારણે એવી અટકળો થઈ રહી છે કે અક્ષય ખન્ના અને સૈફ અલી ખાન (જે બંને મૂળ ફિલ્મનો ભાગ…

Read More

સુપરસ્ટાર અલ્લુ અર્જુનની લોકપ્રિયતા વિશ્વભરમાં છે.અભિનેતા અલ્લુ અર્જુન જાપાની છોકરીને સામેથી મળવા દોડ્યો.વિડિઓ જાપાનમાં ફેન મીટમાં હાજર રહેલા ઇન્સ્ટાગ્રામ પ્રભાવકો કંચન અને પૃથ્વી દ્વારા શેર કરવામાં આવ્યો હતો.સુપરસ્ટાર અલ્લુ અર્જુનની લોકપ્રિયતા વિશ્વભરમાં છે, અને ટોક્યોથી તાજેતરની એક ક્ષણ ચર્ચાનો વિષય બની છે, જે તેમના વિશાળ ચાહક ફોલોઈંગને ઉજાગર કરે છે. તાજેતરમાં જાપાનમાં ‘પુષ્પા ૨: ધ રૂલ’ રિલીઝ થતાં, ફિલ્મના પ્રમોશન માટે તેના પરિવાર સાથે ટોક્યો આવેલા અભિનેતાએ એક જાપાની ચાહક સાથે હૃદયસ્પર્શી ક્ષણ શેર કરી. ક્લિપમાં, અલ્લુ અર્જુન ફિલ્મના પ્રમોશનના ભાગ રૂપે આયોજિત મુલાકાત અને શુભેચ્છા કાર્યક્રમ દરમિયાન ચાહકો સાથે વાતચીત કરતો જાેવા મળે છે. ઘણા ચાહકોને શુભેચ્છા પાઠવતી વખતે,…

Read More

ધમાલ ત્રિપુટી ફરી એક વખત મોટા પડદે ધૂમ મચાવશ.અજય દેવગન, રિતેશ દેશમુખ અને અર્શદ વારસીની ‘ધમાલ ૪’ ૧૨ જૂને રિલીઝ થશે.ફિલ્મમાં એશા ગુપ્તા, સંજીદા શેખ, અંજલી આનંદ, ઉપેન્દ્ર લીમયે, વિજય પાટકર અને રવિ કિશન પણ મહત્વના રોલમાં જાેવા મળશે.ધમાલ સિરીઝ આ વર્ષે નવી ફિલ્મ સાથે પરત ફરવાની છે અને મેકર્સે હવે ૧૨ જૂને ફિલ્મ રિલીઝની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. સિનેમાપ્રેમીઓ માટે એક મસ્ત કોમેડી એડવેન્ચર તૈયાર છે, કારણ કે ૧૭ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ધમાલ સિરીઝના મેકર્સે તેની આગામી ફિલ્મની રિલીઝની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર મુકાયેલી એક પોસ્ટમાં લખાયું હતું, ‘ધમાલ ટાઈમ્સ, બ્રેકિંગ ન્યૂઝ’. આ તસવીરમાં રિલીઝ…

Read More

A booth workers’ convention was held in Vadodara in the presence of the National Convenor of the Aam Aadmi Party and former Chief Minister of Delhi, Arvind Kejriwal. Along with Arvind Kejriwal, state in-charge Gopal Rai, co-in-charge Durgesh Pathak, state president Isudan Gadhvi, MLAs Gopal Italia and Chaitar Vasava, state general secretary Manoj Sorathia, Sagar Rabari, Rajubhai Solanki, Brijraj Solanki, Vadodara Lok Sabha in-charge Viren Rami, Vadodara city president and East Zone in-charge Ashok Oza, Chhota Udepur district president Radhika Rathwa, Narmada district president Niranjan Vasava, and other leaders, as well as a large number of people including Vadodara booth…

Read More

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં વડોદરામાં બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં અરવિંદ કેજરીવાલની સાથે, પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ-પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા, સાગર રબારી, રાજુભાઈ સોલંકી, બ્રિજરાજ સોલંકી, વડોદરા લોકસભા ઇન્ચાર્જ વિરેન રામી, વડોદરા શહેર પ્રમુખ અને ઇસ્ટ ઝોન પ્રભારી અશોક ઓઝા, છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા તથા અન્ય નેતાઓ અને કાર્યકરો વડોદરા બૂથ કાર્યકર્તા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સભાને…

Read More

સોનાનો વાયદો રૂ.1.45 લાખ અને ચાંદીનો વાયદો રૂ.3.04 લાખને પારઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.63 લપસ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.56746.91 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.187508.13 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 46765.46 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39812 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.244270.04 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.56746.91 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.187508.13 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 39812 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.4441.5 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 46765.46 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.143321ના ભાવે ખૂલી, ઉપરમાં…

Read More