- હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં ઇતિહાસ રચ્યો, ત્રણેય ફોર્મેટમાં ફિફ્ટી ફટકારનારી પ્રથમ ભારતીય
- નીતિ આયોગના અહેવાલમાં દાવો: 10 વર્ષમાં 94 હજાર સરકારી શાળાઓ બંધ, શિક્ષણ પર ગંભીર ચિંતા
- રશિયન ઓઈલ ખરીદતા ભારત પર અમેરિકાના નવા બિલથી ભારે ટેરિફ અને પ્રતિબંધોનું જોખમ
- ન્યુઝીલેન્ડમાં મોદીએ 25-30 વર્ષ જૂનું ભેટમાં મળેલું મફલર યાદ કરી ભારતીયોને ભાવુક કર્યા
- E20 પેટ્રોલ વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, E10 વિકલ્પ, વીમા અને સ્પષ્ટ લેબલિંગની માંગ
- ચીને લોંગ માર્ચ-10A રોકેટ સમુદ્રમાંથી સફળતાપૂર્વક રિકવર કરી સ્પેસ ટેકનોલોજીમાં ઈતિહાસ રચ્યો
- ખાડીપૂર મુદ્દે PIL છતાં કાર્યવાહી નહીં, અધિકારીઓની બેદરકારીથી સુરતને નુકસાન: છગનલાલ મેવાડા
- સુરત પૂર મુદ્દે આપનો ભાજપ પર પ્રહાર, ‘ભાજપ સર્જિત હોનારત’ કહી બેદરકારી અને ભ્રષ્ટાચારના આરોપ
Author: Garvi Gujarat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. કલાને કોઈ સીમાડા નથી હોતા દિલ્હીના હાર્દ સમાન કનોટ પેલેસ નો અત્યંત ભાવુક કરી દેતો એક વિડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વૃદ્ધ કલાકાર રસ્તા ના કિનારે બેસીને વાંસળી વગાડતા જોવા મળે છે. તેમની મધુર ધૂન સાંભળીને ત્યાંથી પસાર થતા રાહદારીઓ મંત્રમુગ્ધ થઈને થોડીવાર માટે ત્યાં રોકાઈ જાય છે. આ વીડિયોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર તેમની પાસે રાખેલું એક બોર્ડ બન્યું છે જેના પર લખેલા શબ્દોએ લાખો લોકોને ભાવુક કરી દીધા છે. તેમની પાસે રાખેલા બોર્ડ પર અંગ્રેજીમાં લખ્યું છે: I AM NOT A BEGGER, JUST WANT TO…
વરસાદના કારણે મેચ રદ અભિષેક શર્માની તોફાની બેટિંગ છતાં પ્રથમ ટી૨૦ મેચ ધોવાઈ ભારતે પ્રથમ બેટિંગ કરતા ૧૯૦ રનનો વિશાળ લક્ષ્યાંક મૂક્યો હતો. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમu T20 મેચમાં વરસાદ વિલન બન્યો હતો. ભારતીય ઇનિંગ્સ પૂરી થયા બાદ સતત ભારે વરસાદ પડવાને કારણે બીજા હાફની રમત શક્ય બની ન હતી. વરસાદ બંધ ના થતા આખરે અમ્પાયરોએ આખરે મેચ રદ કરવાનો ર્નિણય લીધો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૮૯ રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર ૬૮ રનની ઇનિંગ રમી હતી. ભારતના…
નાસાના એક્સ-૫૯ વિમાનનું સફળ પરીક્ષણ સુપર સોનિક ફલાઇટ માટે યુએસ ૫૩ વર્ષ જુના પ્રતિબંધને હટાવવા નિયમો બદલશે અવાજ કરતાં બમણી ગતિએ ઉડતાં કોન્કોર્ડ વિમાનની સેવાઓ સંચાલન ખર્ચ ન પરવડતાં ૨૦૦૩માં બંધ કરી દેવી પડી હતી ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન-એફએએ- દ્વારા સુપર સોનિક ફલાઇટ દરમ્યાન પેદાં થતાં ધડાકા સમાન અવાજને કારણે તેના પર પ્રતિબંધ મુકતાં નિયમને બદલવામાં આવી રહ્યો છે. સૂચિત નિયમ અનુસાર એક કલાકના ૭૬૭ માઇલ્સ એટલે કે એક માક કરતાં વધારે ઝડપથી ઉડતાં વિમાનો જાે અવાજના નિશ્ચિત સ્તરથી ઓછો અવાજ કરે તો જમીન પરથી પણ તેમને ઉડ્ડયન કરવા દેવામાં આવશે. આ વર્ષેના અંતમાં એફઆઇઆઇ બીજાે નિયમ પણ રજૂ કરી સુપરસોનિક…
દુનિયા ફરી ટેન્શનમાં રશિયાએ કીવમાં બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરતાં યુક્રેનમાં અફરાતફરી રશિયન સેનાએ કીવને નિશાન બનાવીને એકસાથે ડઝનબંધ ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલોનો મારો ચલાવ્યો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ફરી એકવાર અત્યંત ભયાનક વળાંક પર પહોંચી ગયું છે. ગુરુવારે (બીજી જુલાઈ) વહેલી સવારે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર અત્યાર સુધીનો સૌથી મોટો ગણી શકાય તેવો જાેરદાર હવાઈ હુમલો કર્યાે છે. રશિયન સેનાએ કીવને નિશાન બનાવીને એકસાથે ડઝનબંધ ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલોનો મારો ચલાવ્યો હતો. આ હુમલાને પગલે સમગ્ર યુક્રેનમાં હડકંપ મચી ગયો છે, તો બીજી તરફ પડોશી દેશ પોલેન્ડે પણ પોતાની સરહદો પર હાઈ ઍલર્ટ જાહેર કરી દીધું…
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય તથા આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવાને તેમના પરિવાર અને આદિવાસી સમાજના બીજા આગેવાનો સહિતના ને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. તેના વિરોધમાં તથા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ નર્મદા દ્વારા “સામાજિક જનસમર્થન સભા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા, આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા સહિત આમ આદમી પાર્ટીના નેતા તથા…
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવાના હાઇકોર્ટમાંથી જામીન હજુ મંજુર નથી થયા, પણ ચૈતર વસાવાની સાથે અન્ય આરોપી તરીકે શકુંતલા વસાવા જે ૧૮ દિવસના બાળકની માતા છે તેમના જામીન મંજૂર થયા છે
કબીરના અન્ય યુવતી સાથે ફોટાથી અફવા ફેલાઈ હતી ક્રિતીએ કબીર સાથે નવા ફોટા મૂકી બ્રેક અપની અફવાઓ ફગાવી કેટલીક ક્ષણો ઈન્સ્ટા પર આવી નથી તેમ કહી અનેક ફોટા મૂક્યા : જાેકે, હજુ સંબંધોની સત્તાવાર ઘોષણા નહિ ક્રિતી અને બોય ફ્રેન્ડ કબીર દહિયા વચ્ચે બ્રેક અપની અફવા તાજેતરમાં ફેલાઈ હતી. હવે ક્રિતીએ પણ છેલ્લા છ મહિનાના ફોટા એક સાથે સોશ્યલ મિડિયા પર મૂક્યા તેમાં કબીર સાથે નવા ફોટા પોસ્ટ કરી પોતાની સ્ટાઈલથી બ્રેક અપની અફવા નકારી છે.કબીર અને ક્રિતી અનેકવાર જાહેરમાં એકસાથે જાેવા મળ્યા છે. કબીરે આ વર્ષની શરૂઆતમાં યોજાયેલાં ક્રિતીની બહેન નુપૂરના લગ્નમાં પણ હાજરી આપી હતી. એક વાઇરલ પોસ્ટ…
સમયનો નવો શો શરૂ થયો ત્યારે જ અફવાઓ ચગી સમય રૈના અને મેધા શંકર વચ્ચે ડેટિંગ ચાલતું હોવાની અટકળો સોશ્યલ મિડિયા પર વાઇરલ થયેલાં વિડિયોમાં બંને સાથે જાેવા મળ્યાં : મેધા શંકરે છેલ્લે ગિન્ની વેડ્સ સની ટુ ફિલ્મમાં કામ કર્યું હતું કોમેડિયન સમય રૈનાનો વિવાદિત શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શરૂ થયો છે એ જ અરસામાં સમય રૈના અને ટ્વેલ્થ ફેઇલની હિરોઇન મેધા શંકર વચ્ચે ડેટિંગ ચાલી રહ્યુ હોવાની અફવાઓ સોશ્યલ મિડિયા પર ચગાવવામાં આવી રહી છે. સોશ્યલ મિડિયા પર વાઇરલ થયેલાં વિડિયોમાં બંને સાથે દેખાઇ રહ્યા છે.આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે સમય રૈના અને મેધા શંકર એક જ સ્થળે…
તૃપ્તિ ડિમરી હાલમાં સફળતાના શિખરે છે ‘સ્પિરિટ’ જાેવીએ એક ખાસ અનુભવ હશે : તૃપ્તિ ડિમરી ‘સ્પિરિટ’માં તૃપ્તિ ફરી એકવાર સંદીપ રેડ્ડી વાંગા સાથે કામ કરી રહી છે. આ અગાઉ બંનેએ સુપરહિટ ફિલ્મ ‘એનિમલ’ (૨૦૨૩)માં સાથે કામ કર્યું હતું તૃપ્તિ ડિમરી હાલમાં સફળતાના શિખરે છે. ૨૦૨૬માં વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘ઓ’રોમિયો’માં તેનાં અભિનયની પ્રશંસા થઈ હતી. તૃપ્તિએ ત્યારબાદ ‘મા બહેન’ દ્વારા પણ દર્શકોનું દિલ જીત્યું છે. હવે તે સંદીપ રેડ્ડી વાંગાના ર્નિદેશનમાં બની રહેલી અને લાંબા સમયથી ચર્ચામાં રહેલી ફિલ્મ ‘સ્પિરિટ’માં પ્રભાસ સાથે જાેવા મળશે. તાજેતરમાં આપેલા એક ખાસ ઇન્ટરવ્યુમાં તૃપ્તિએ ફિલ્મને લઈને ઉત્સાહ વ્યક્ત કર્યાે હતો. તૃપ્તિએ જણાવ્યું કે, “‘સ્પિરિટ’ને લઈને…
વધુ એક વખત એક કોમેડી થ્રિલર ફિલ્મ બનાવશે પ્રિયદર્શન અભિનેતા અક્ષય કુમાર સાથે નવમી ફિલ્મ કરશે ફિલ્મનું નિર્માણ ટિપ્સ કરશે અને તેનું શૂટિંગ ૨૦૨૬ના અંતમાં, લગભગ ડિસેમ્બરમાં, શરૂ થવાની શક્યતા છે પ્રિયદર્શને હેરા ફેરી ૩માંથી અલગ થયા બાદ હવે પોતાની આગામી ફિલ્મ અંગે મહત્વની જાહેરાત કરી છે. પ્રિયદર્શને જાહેરાત કરી છે કે તેમની આગામી ફિલ્મમાં ફરી એકવાર અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. આ બંનેની સાથેની નવમી ફિલ્મ હશે.તાજેતરમાં નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ જાહેર કર્યું હતું કે પ્રિયદર્શન હવે હેરા ફેરી ૩નું ડિરેક્શન નહીં કરે. ત્યારબાદ પ્રિયદર્શને પણ આ વાતની સત્તાવાર પુષ્ટિ કરતા ચાહકોની આશાઓને ઝટકો લાગ્યો હતો.હવે આ અંગેના અહેવાલો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



