Author: garvigujrat

જુનેદ સાથેની ‘એકદિન’ની રિલીઝ પહેલાં થોડી નર્વસ જાેવા મળી.બોલીવુડ એન્ટ્રી પર સાઈ પલ્લવીએ તેની નબળી હિંદી માટે માફી માંગી.કાર્યક્રમમાં મારે બોલવું પડશે તે જાણતીનહોતી. મને જાણ હોત તો હિંદીમાં થોડી તૈયારી કરી લેત. તો ભૂલો બદલ મને માફ કરવામાં આવે.સાઈ પલ્લવી આમિર ખાનના પુત્ર જુનેદ ખાન સાથે ફિલ્મ “એક દિન’થી બોલીવુડ કારકિર્દી શરૂ કરવા જઈ રહી છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં એક ઈ વેન્ટનું આયોજન થયું હતું. તે ઇવેન્ટમાં આમિર ખાન સહિત ફિલ્મના કલાકારો પણ હાજર રહ્યા હતા. સાઈ પલ્લવી પણ ઈવેન્ટમાં પહોંચી હતી. ઈ વેન્ટમાં તેણે એક લાગણીસભર સ્પીચ આપી હતી. પોતાની નબળી હિંદી ભાષાને મુદ્દે માફી માંગતાં…

Read More

રામાયણ ફિલ્મનાં વીએફએક્સને નેગેટિવ કોમેન્ટ મળી રહી છે. ધુરંધર ટ્રેલર લોન્ચ બાદ ટ્રોલ થઈ હતી, હવે રામાયણ પણ ભારે ટ્રોલ.ધુરંધરને લઈને ઈન્ટરર્નેટ બે ભાગમાં વહેચાયેલું રહ્યું છે. ખુબ લોકોએ તેને બહુ પસંદ કરી છે જ્યારે કેટલાક લોકો તેને પ્રોપેગેન્ડા ફિલ્મ કહી રહ્યા છે.ધુરંધર ફિલ્મની જંગી સફળતા તેને બેસ્ટ ફિલ્મમાં મુકી રહી છે ત્યારે નોંધનીય છે કે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું હતું ત્યારે કેટલાક લોકોએ તેને ટ્રોલ કરી હતી. આ ફિલ્મના કાસ્ટિંગ ડાઈરેક્ટર મુકેશ છાબડા હતાં. ફિલ્મની સફળતા બાદ સૌથી વધારે પ્રસંશા મુકેશ છાબડાની થઈ હતી કેમ કે તેના કલાકારો અસલ જીવનના કેરેક્ટર્સ સાથે એટલા બધા મેચ થતાં હતાં કે…

Read More

દીપિકાની પ્રેગનન્સીને ધ્યાને રાખીને ર્નિણય.રાકામાં દીપિકાનાં એક્શન દ્રશ્યો માટે બોડી ડબલનો ઉપયોગ થશે.‘રાકા’ની જાહેરાત કરતી વખતે જ જણાવ્યું હતું કે તેમાં અલ્લુ અર્જુન સાથે દીપિકાનાં પણ એક્શન દ્રશ્યો હશે.દીપિકા પદુકોણ હાલ બીજીવાર પ્રેગનન્ટ છે તેમ છતાં પણ તે અલ્લુ અર્જુન સાથેની ફિલ્મ ‘રાકા’નું શૂટિંગ ચાલુ રાખવાની છે. જાેકે, આ ફિલ્મમાં હવે તે એક્શન દ્રશ્યોનું શૂટિંગ નહીં કરે. તેને બદલે તેના માટે બોડી ડબલનો ઉપયોગ કરાશે. દિગ્દર્શક એટલી દીપિકાના ક્લોઝ અપ્સ લઈ લેશે. બાદમાં દીપિકાનાં એક્શન દ્રશ્યોમાં વીએફએક્સની મદદથી તે મિક્સ કરી દેવાશે. દીપિકાનું કુલ ૫૦ દિવસનું શૂટિંગ છે. તે દરમિયાન તે ઈમોશનલ દ્રશ્યોનું શૂટિંગ રાબેતા મુજબ ચાલુ રાખશે. એટલીએ ‘રાકા’ની…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારતના બંધારણમાં કલમ-૧૯ માં “ભારતના નાગરિકોને વાણી સ્વતંત્ર્ય વગેરે સંબંધી અમુક અધિકારોનું રક્ષણ” શીર્ષક હેઠળ ભારતના નાગરિકોના જે મૂળભૂત અધિકારો સ્વીકારવામાં આવ્યા છે તેમાં લખવામાં આવ્યું છે કે, તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો અધિકાર છે. ઉપરાંત તેમાં એ પણ લખવામાં આવ્યું છે કે શાંતિપૂર્વક અને હથિયારો વિના એકઠા થવાનો અધિકાર તમામ નાગરિકોને છે. જે રીતે વિપક્ષો દ્વારા આયોજિત રેલીઓ સામે ગુજરાતની ભાજપ સરકારની પોલીસ જે રીતે કાર્યવાહી કરે છે એ સંપૂર્ણપણે ભારતના બંધારેલા સ્વીકારેલા નાગરિકોના મૂળભૂત અધિકારોના ભંગ સમાન છે. પોલીસ વિપક્ષોને સંમેલન કે રેલી ન કરવા અનેક બહાના બતાવી પરમિશન નથી આપતી એ પણ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અનેક સફાઈ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણના લાભથી વંચિત રાખવામાં આવી રહેલ છે. સરકાર અને સુરત મ.ન.પા માં ફરજ બજાવતા કર્મચારીઓ જેઓ એક જ પોસ્ટ ઉપર ૧૦ વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવતા અને જેઓને બઢતીનો લાભ મળેલ ના હોય તેવા કર્મચારીઓને ૧૦ વર્ષ પુરા થયા બાદ ઉચ્ચતર પગારનો લાભ આપવામાં આવે છે. અને હાલમાં સુધારેલ નિયમ મુજબ ૧૦,૨૦,૩૦ વર્ષ સુધી એક જ જગ્યા ઉપર ફરજ બજાવી હોય અને તેઓને બઢતીનો લાભ ના મળેલ હોય તેઓને ૧૦,૨૦,૩૦ વર્ષ પૂરો થતાં ઉચ્ચતર પગારનો લાભ આપવામાં આવે છે. સુરત મ.ન.પા માં અનેક કર્મચારીઓ ૧૦,૨૦,૩૦ વર્ષ…

Read More

ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની પેનલની જીત, રાહુલ ગાંધીએ અભિનંદન પાઠવ્યા.રાહુલ ગાંધીએ ખાસ ફોન કરીને ખાડિયા વોર્ડની જીત માટે ઇમરાન ખેડાવાલા અને વિજેતા ઉમેદવારોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની આંધી વચ્ચે કોંગ્રેસે જૂના શહેરના ગઢ ગણાતા ખાડિયા વોર્ડમાં મોટો ઉલટફેર કર્યો છે. ખાડિયા વોર્ડની ચારેય બેઠકો પર કોંગ્રેસની પેનલનો ભવ્ય વિજય થયો છે. આ જીતની ગુંજ છેક દિલ્હી સુધી પહોંચી છે અને ખુદ રાહુલ ગાંધીએ આ જીતને વધાવી છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ દાવો કર્યો છે કે, ખાડિયામાં કોંગ્રેસની પેનલના વિજય બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. રાહુલ ગાંધીએ ખાસ ફોન કરીને ખાડિયા વોર્ડની જીત માટે…

Read More

નારી વંદન સંમેલનમાં PM મોદીને હૂંકાર.મહિલા આરક્ષણનું લક્ષ્ય હું પૂરૂં કરીને જ રહીશ.તેમનું મુખ્ય લક્ષ્ય લોકસભા અને વિધાનસભાઓમાં મહિલા અનામતનો અમલ કરવાનું છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ‘નારી શક્તિ વંદન સંમેલન‘ દરમિયાન કાશી અને દેશને આશરે ?૬,૩૫૦ કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની ભેટ આપી છે. આ કાર્યક્રમ માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઉદ્ઘાટન પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ પ્રધાનમંત્રીએ દેશની મહિલાઓને રાજકીય મુખ્યધારામાં લાવવા માટેના તેમના મક્કમ નિર્ધારને પણ ફરી એકવાર દોહરાવ્યો છે. પીએમ મોદીએ સભાને સંબોધતા કાશીને માતા અન્નપૂર્ણા, માતા શ્રૃંગાર ગૌરી અને ગંગા મૈયા જેવી દૈવી શક્તિઓની ભૂમિ ગણાવી હતી. તેમણે કહ્યું કે જ્યારે આટલી મોટી સંખ્યામાં બહેનો અને દીકરીઓ…

Read More

ડ્રાઈવર વગર દોડશે ‘ઈવા કેબ‘.ચીનની કંપનીએ રજૂ કરી સ્ટીયરિંગ વ્હીલ વગરની અદ્યતન રોબોટેક્સી.સામાન્ય રીતે ઘણી કંપનીઓ અસ્તિત્વ ધરાવતી કારમાં સેન્સર્સ લગાવીને તેને ઓટોમેટિક બનાવવાનો પ્રયાસ કરે છે.વિશ્વભરમાં જ્યારે ડ્રાઇવરલેસ ટેકનોલોજી પર સંશોધનો થઈ રહ્યા છે, ત્યારે ચીની ઓટોમેકર ગીલી (Geely) એ પોતાની અત્યંત અદ્યતન રોબોટેક્સીનો પ્રોટોટાઇપ રજૂ કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. આ વાહન માત્ર એક કાર નથી, પરંતુ આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એન્જિનિયરિંગનો અદભૂત સમન્વય છે, જે ભવિષ્યમાં શહેરી પરિવહનનું ચિત્ર બદલી શકે છે. સામાન્ય રીતે ઘણી કંપનીઓ અસ્તિત્વ ધરાવતી કારમાં સેન્સર્સ લગાવીને તેને ઓટોમેટિક બનાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ ગીલીની આ ‘ઈવા કેબ‘ ની ખાસિયત એ છે કે…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત ૦૧ ,મે ગુજરાત સ્થાપના દિવસને કામદાર દિવસ તરીકે ઉજવવામાં આવી રહેલ છે. અને ગુજરાત સ્થાપના દિવસથી કામદાર દિવસ તરીકે મોટી-મોટી જાહેરાતો, મોટી-મોટી મીંટિંગો, અને પોતાના પાંચ કાર્યકરોને ભેગા કરી નેતાઓ પોતાનો અહમ સંતોષતા હોય છે. કામદારોના હિત કરતા કામદારોના હિત વિરુધ્ધ કામગીરી વધુ થઈ રહેલી છે.કામદારો વિરુધ્ધ કેટલાક કાયદાઓ બહાર પાડી કામદારોને અન્યાય કરવામાં આવી રહેલ છે. કામદારોનું આર્થિક શોષણ, પાયાનો પ્રશ્ન છે. કામદારોના રહેઠાણ, સ્વચ્છ આવાસ જેવા પાયાના પ્રશ્નો અંગે કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નથી. જે લોકો અવાજ ઉઠાવે છે તેનો અવાજ સરકારના બહેરા કાન સાંભળતા નથી. કામદારોના હિતમાં રોકવામાં આવેલા અધિકારીઓ તેઓની જવાબદારી નિભાવવામાં…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાતમાં ભાજપની સરકારે ૧૨ વર્ષ ઉપરાંત ના ભરચક પ્રયાસો પછી ત્રણ પ્રકારની પ્રજા ઊભી કરી હોય એમ લાગે છે. પ્રજામાં આ જે નવો અને મજબૂત વર્ગ ઊભો થયો છે તેને ભાજપના ખાસ કરીને મોદીના ટેકેદાર થવાની ફરજ પડી છે. જે પ્રથમ વર્ગ છે તે લાભાન્વિત બેનિફિશીયરી વર્ગ છે. લાભાન્વિત વર્ગ એટલે કે એવો વર્ગ કે જેને મોદી સરકારની નીતિઓને કારણે લાભ થયો છે. વડાપ્રધાને ઘણા બધા ઉત્સવો કર્યા. આ ઉત્સવોથી અનેક પ્રકારનું ઉત્પાદન થયું. મંડપવાળા,ખુરશીવાળા, કેટરર્સવાળા, લાઈટોવાળા, બાઈકવાળા,ટ્રાવેલ્સવાળા,પાથરણાવાળા વિગેરેને ખૂબ જ લાભ થયો. એ જ રીતે મોદી સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડ બંધ કરી દીધું એટલે મકાનો…

Read More