- હાથરસમાં પુસ્તકોના વેપારી પાસેથી 5.6 ટન સિક્કા જપ્ત, નેટવર્કની તપાસ માટે પોલીસની વિશેષ ટીમ રચાઈ
- શાહરુખ ખાન બન્યા નંબર-1 સેલિબ્રિટી બ્રાન્ડ, રણવીર સિંહે વિરાટ કોહલીને પાછળ છોડી બીજું સ્થાન મેળવ્યું
- અમેરિકામાં અંગ્રેજી ન બોલી શકતા 28 હજારથી વધુ ટ્રક ડ્રાઇવરોના લાયસન્સ રદ, ભારતીયોને મોટો ઝટકો
- રાષ્ટ્રગાન-રાષ્ટ્રગીત માટે ગૃહ મંત્રાલયની નવી ગાઇડલાઇન્સ, ખોટા ઉચ્ચારણ કે નિયમભંગ પર થશે કાર્યવાહી
- ગુજરાતમાં ગ્લુ ટ્રેપ પર સંપૂર્ણ પ્રતિબંધ, ઉત્પાદન-વેચાણ-ઉપયોગ કરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી
- ટ્રમ્પની ટેરિફ નીતિ સામે 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં, ભારત સહિત 60 દેશો પર લાગેલા ટેરિફને પડકાર
- શમા સિકંદરની સ્ટ્રગલ સ્ટોરી: 16 વર્ષે ડેબ્યૂ, ડિપ્રેશન સામે લડાઈ અને આત્મહત્યાના પ્રયાસ બાદ કમબેક
- ‘ગજની’ના વિલન પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે નિધન, બ્લડ કેન્સરથી બોલિવૂડમાં શોકની લહેર
Author: garvigujrat
लंदन स्थित नेहरू सेंटर में आयोजित “संवेदनाओं का सफ़र” शीर्षक से साहित्यिक वार्ता एवं काव्य सत्र एक अविस्मरणीय और भावपूर्ण संध्या के रूप में सम्पन्न हुआ। इस कार्यक्रम में साहित्य, संवाद और संवेदनाओं का अद्भुत संगम देखने को मिला, जिसने उपस्थित सभी दर्शकों के हृदय को स्पर्श किया। इस गरिमापूर्ण आयोजन में श्री वीरेन्द्र शर्मा, लॉर्ड उदय नगराजु, डॉ. अनुराधा पांडेय, श्री कुलदीप शेखावत, मेयर प्रेरणा, रितु हिंदुजा जैसे अनेक प्रतिष्ठित अतिथियों की उपस्थिति रही। सभी गणमान्य अतिथियों ने लोढ़ा फाउंडेशन की अध्यक्षा तथा सुप्रसिद्ध साहित्यकार डॉ. मंजू मंगलप्रभात लोढ़ा के साहित्यिक योगदान और उनकी पुस्तकों पर अपने हृदयस्पर्शी विचार…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશમાં આમ તો પ્રજાના પૈસે તાગડધિન્ના કરતાં અને પોતાની સાત પેઢી તારી જાય એટલી કમાઈ કરી રહેલી. આ રાજકીય જમાત પ્રજાજીવી એટલેકે પ્રજા ના પૈસે જ જીવી રહી છે ત્યારે તેમની સંખ્યામાં અડધોઅડધ વધારો પ્રજાની કમ્મર તોડી નાંખશે. એમાં કોઈ શંકા છે ખરી? કેમકે આપણે આપણાં આ માનવીય સાંસદો, વિધાનસભ્યો કે મંત્રીઓના પગાર, ભાડાભથ્થા કે બંગલાઓનો જ બોજ નથી ઉઠાવતા પણ તેમનો સ્ટાફ, તેમના વેતનો અને વળી તેમના માટે નવી કચેરીઓ, રહેઠાણો, નવો સ્ટાફ ઉપરાંત બંદૂકધારીઓની ફોજ એટલે કે સુરક્ષા વ્યવસ્થા તો ખરી જ એટલું જ નહીં વળી આ સેવકોને પેન્શન પણ પાછું આપણા ખિસ્સામાંથી જ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. જીવ માત્ર માટે જળ મહત્વનું છે. જળ એટલે પાણી અને આ આપણી જરૂરિયાત છે. હાલમાં જ્યારે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે પાણીની જરૂર દરેક ને પડે અને એ જરૂરિયાતો પુરી કરવા હવે પાણી એક વેપારનો ભાગ બની ગયું છે. આ જરૂરિયાત ને ધ્યાનમાં રાખીને કેટલાક લેભાગુઓ હવે સફેદ પાણીના નામે કાળો કારોબાર કરી મબલખ રૂપિયા કમાઈ રહ્યા છે. આ પાણીનો વેપાર એટલે RO પ્લાન્ટ જેના બિઝનેસ માટે ઓછામાં ઓછી ૩૦૦x૫૦૦ સ્કેવર ફીટ જગ્યા જોઈએ. જેમાં RO મશીન, સ્ટોરેજ ટેન્ક અને ખાલી અને ભરેલા બોટલ તેમજ જગ રાખવાની જગ્યા. જ્યાં ૫૦૦ LPH (લીટર…
ઘણી રાહ જાેવાયા બાદ ભણસાલીની ‘લવ એન્ડ વોર’ હવે ૨૧ જાન્યુઆરીએ રિલીઝ થશે આ પહેલા સંજય લીલા ભણસાલીએ ૨૦૨૨માં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ હવે એકસાથે મોટા પડદા પર તેમની રોમેન્ટિક એક્શન ફિલ્મ ‘લવ એન્ડ વોર’ સાથે જાેવા મળશે, જેનું ડિરેક્શન સંજય લીલા ભણસાલીએ કર્યું છે. આ ફિલ્મ અંગે લાંબા સમયથી ચર્ચાઓ હતી અને લાંબા સમયથી આ ફિલ્મની રાહ જાેવાતી હતી. બોલિવૂડના આ ત્રણેય સ્ટાર્સ ફિલ્મની જાહેરાત બાદથી જ ચર્ચામાં રહ્યાં છે. હવે સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ માટે સત્તાવાર રીતે રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે, ૨૧ જાન્યુઆરી, ૨૦૨૭ના દિવસે ફિલ્મ…
આયર્નમેન અને ડોક્ટર ડૂમ હવે ઠોર સાથે લડશે માર્વેલની ‘એવેન્જર્સ : ડૂમ્સડે’ ક્રિસમસ વેકેશનમાં જાેવા મળશે ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ ૧૮ ડિસેમ્બરે રિલીઝ થશે, એ જ દિવસે ‘ડ્યૂન’ સીરિઝના ત્રીજા ભાગ સાથે ટકરાશે માર્વેલની બહુ અપેક્ષિત ફિલ્મ ‘એવેન્જર્સ: ડૂમ્સડે’નું પહેલું ટ્રેલર લાસ વેગાસમાં ચાલી રહેલા સિનેમાકોન દરમિયાન પસંદગીના દર્શકો—થિયેટર ઓનર્સ અને મીડિયા—માટે રજૂ કરવામાં આવ્યું હતું.આ ફિલ્મ ડિસેમ્બર રિલીઝ માટે તૈયાર છે અને તેમાં રોબર્ટ ડાઉની જુનિયર ફરી માર્વેલ યુનિવર્સમાં કમબૅક કરે છે. પરંતુ આ વખતે તે આયર્ન મેન નહીં, પરંતુ વિલન ડોક્ટર ડૂમના પાત્રમાં જાેવા મળશે. ટ્રેલર ડૂમની એન્ટ્રી અને ઓરિજિનલ એવેન્જર્સની વાપસીનો સંકેત આપે છે.સિનેમાકોનમાં રોબર્ટ ડાઉની જુનિયર અને ક્રિસ…
શ્રીલીલાએ કહ્યું કે ઇચ્છાશક્તિ અને ધીરજથી બધું જ શક્ય છે શ્રીલીલાએ વ્યસ્ત અભિનેત્રી હોવા છતાં એમબીબીએસ પૂર્ણ કરવા અંગે ખુલાસો કર્યાે તાજેતરમાં શ્રીલીલાએ પોલિટિકલ ડ્રામા ફિલ્મ પરાસક્તિ સાથે તમિલ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું, જેમાં તેણે તેલુગુ બોલતી કોલેજ છોકરીનું પાત્ર ભજવ્યું તાજેતરમાં શ્રીલીલાએ પોતાના નામ સાથે એક નવી ઓળખ ઉમેરેલી છે. તે એક લોકપ્રિય અભિનેત્રી છે, જેણે તેલુગુ સિનેમાના મોટા કલાકારો સાથે કામ કર્યું છે, તેણે તાજેતરમાં એમબીબીએસ ડિગ્રી પણ મેળવી છે. મેડિકલ અભ્યાસ અને ફિલ્મ કારકિર્દી વચ્ચે સંતુલન જાળવવું સહેલું નહોતું. આ લક્ષ્ય સુધી પહોંચવા માટે તેણે વર્ષાે સુધી પુસ્તકો અને ફિલ્મ સેટ વચ્ચે સંતુલન જાળવ્યું હતું.તાજેતરમાં એક પોડકાસ્ટમાં વાતચીતમાં,…
હંસિકા મોટવાણીએ ડિવોર્સના મહિના પછી કહ્યું, “ખોટી ટ્રેનમાં બેઠાં હો તો ઉતરી જવું સારું” હંસિકા અને સોહેલ ખાતુરિયાએ ડિસેમ્બર ૨૦૨૨માં જયપુરના મુન્ડોટા ફોર્ટ એન્ડ પેલેસમાં ભવ્ય લગ્ન કર્યા હતા સોહેલ ખાતુરિયા સાથેના ડિવોર્સનાં એક મહિના પછી હંસિકા મોટવાણીએ આ મુશ્કેલ સમય વિશે વાત કરી છે. તેણે જણાવ્યું કે હવે તે વધુ સારી સ્થિતિમાં છે, પરંતુ ડિવોર્સની વિગતો ખાનગી જ રાખશે.મુંબઈના બાંદ્રાની ફેમિલી કોર્ટ દ્વારા ૧૧ માર્ચે બંનેને પરસ્પર સંમતિથી ડિવોર્સ આપવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને ઘણી ચર્ચા થઈ હતી, છતાં હંસિકાએ તેની વિગત જાહેરમાં શેર ન કરવાનું પસંદ કર્યું છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું, “લોકોને ક્લિકબેટ જાેઈતું હતું, તેમને…
રાજકોટમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત આકરા તાપ અને લૂ ને પગલે શહેરમાં લોકડાઉન જેવી સ્થિતિ બપોરે તાપમાનનો પારો સડસડાટ ઉંચકાયો હતો. આકરા તાપ અને લૂ ને પગલે જનજીવન પ્રભાવિત થયું છે શહેરમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે એપ્રિલ મહિનો ફરી ગરમ મહિનો બન્યો હોય તેમ એક દિવસની રાહત પછી ફરી સુર્યનારાયણ કાળઝાળ બન્યા છે.ગઈકાલે જુનાગઢ અને રાજકોટમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રીને આંબી જતા શહેરીજનો ગરમીથી ત્રસ્ત બન્યા હતા.બપોરે ગરમાગરમ લુથી જનજીવન પ્રભાવીત થયું છે.ગઈકાલે સવારે રાજકોટ, વેરાવળ, પોરબંદર, દીવ, કંડલા સહિતના શહેરોમાં ભેજનું પ્રમાણ વધતા આ વિસ્તારમાં ઠંડકનો અહેસાસ થયો હતો.જાે કે, બપોરે તાપમાનનો પારો સડસડાટ ઉંચકાયો હતો. આકરા તાપ…
હાઈકોર્ટે અપીલ ફગાવી અમદાવાદમાં ૫૦૦ કરોડની જમીન પર બનેલો આસારામનો આશ્રમ ગમે ત્યારે તૂટશે વારંવાર નિયમોના ભંગ બદલ ગુજરાત હાઈકોર્ટ આસારામ આશ્રમ પર લાલઘુમ થઈ અને રાહત આપવાનો ઈનકાર કર્યો અમદાવાદમાં આસારામ આશ્રમ તોડવાનો માર્ગ મોકળો બની ગયો છે. ગુજરાત હાઈકોર્ટની ડબલ બેન્ચ દ્વારા આસારામ આશ્રમની અપીલ ફગાવી દેવાઈ છે. હાઈકોર્ટના સિંગલ જજનો આદેશ યથાવત રાખવામાં આવ્યો છે. હવે ગમે તે ઘડીએ આસારામ આશ્રમ તોડી પાડવામાં આવશે. નવી નોટિસ આપી સરકાર આસારામ આશ્રમની જમીન પરત મેળવશે. તેમજ કલમ ૨૦૨ હેઠળ નોટિસ આપી આશ્રમનો કબજાે લેવાશે. અમદાવાદ સ્થિત મોઢેરામાં આવેલ આસારામ આશ્રમનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો. આસારામઆશ્રમની જમીન પાછી લેવા…
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ્યો પત્નીનું અફેર હોવાથી પતિ આત્મહત્યા કરે એ ઉશ્કેરણી ન માની શકાય છત્તીસગઢ હાઈકોર્ટના જૂના આદેશને રદબાતલ ઠેરવ્યો સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જાે કોઈ વ્યક્તિ પોતાના જીવનસાથીના ગેરકાયદે સંબંધો (એક્સ્ટ્રા મેરિટલ અફેર)થી પરેશાન થઈને આત્મહત્યા કરે છે, તો માત્ર આ સંબંધોના આધારે પાર્ટનર પર આત્મહત્યા માટે ઉકસાવવાનો(દુષ્પ્રેરણ) કેસ ચલાવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ અતુલ ચંદુરકરની બેન્ચે આ મામલે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, આત્મહત્યા માટે ઉકસાવવાનો ગુનો(કલમ ૩૦૬) ત્યારે જ ગણાય જ્યારે આરોપીએ કોઈ એવું સક્રિય કામ કર્યું હોય જેનાથી વ્યક્તિ મરવા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



