Author: Garvi Gujarat

Uproar Over Jamnagar’s Burning Zone Changes and “Gold-Making” Schemes from Garbage In India, an agriculture-based nation, reducing agricultural land and changing land-use zones to benefit industries has once again triggered controversy. Recent maneuvers by the Jamnagar Area Development Authority (JADA) regarding zone changes, which have not yet received final approval from the state government, have put various questions that is there any one non government person is involved in alleged financial dealings or not? and is there irregular transactions under pressure ? At the same time, serious concerns have surfaced in Jamnagar regarding the Abellon Clean Energy “Waste to Energy”…

Read More

Institute of national importance-ITRA jamnagar enters in new era of Ayurved resaearch, due to visionary Prime Minister Modi sa.,says Director with high regards Government to Establish Regional Medical Hubs to Boost Medical Value Tourism Major Incentives Announced in Union Budget for AYUSH Infrastructure and Global Outreach WHO Global Traditional Medicine Centre, Jamnagar to be Upgraded Union Finance Minister Smt. Nirmala Sitharaman, while presenting the Union Budget on 1st February 2026, announced a series of transformative measures aimed at establishing India as a global hub for Medical Value Tourism (MVT) and strengthening the AYUSH ecosystem with a focus on quality, research,…

Read More

ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીને દબોચ્યો બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો માસ્ટરમાઈન્ડ ઝબ્બે પોલીસ હવે આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે અન્ય રાજ્યોની પોલીસ સાથે પણ સંપર્ક સાધી રહી છે બનાસકાંઠા અને ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બાળકોની તસ્કરી કરતા એક મોટા આંતરરાજ્ય રેકેટના મુખ્ય સૂત્રધાર યુનુસની ધરપકડ કરી છે. આ ટોળકી માસૂમ બાળકોનું અપહરણ કરી તેમને અન્ય રાજ્યોમાં વેચવાનું વ્યવસ્થિત નેટવર્ક ચલાવતી હતી. અગાઉ આ કેસમાં એટીએસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ મુખ્ય આરોપી યુનુસ ફરાર હતો. પોલીસને બાતમી મળી હતી કે એક માસૂમ બાળકને હૈદરાબાદ ખાતે વેચવાની પેરવી કરવામાં આવી રહી છે, જે પહેલા જ…

Read More

રાષ્ટ્પતિ શાસન હટ્યા બાદ રાજ્યપાલે લેવડાવ્યા શપથ યુમનામ ખેમચંદ સિંહ બન્યા મણિપુરના નવા મુખ્યમંત્રી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાની જાહેરાત કરી હતી મણિપુરમાં લાંબા સમય બાદ ફરી એકવાર લોકશાહી શાસનનો સૂર્યોદય થયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાની જાહેરાત કરી છે. આ આદેશ સાથે જ રાજ્યમાં લગભગ એક વર્ષથી ચાલી રહેલા કેન્દ્રીય શાસનનો અંત આવ્યો છે. બીજી તરફ એનડીએએ મણિપુરમાં સરકાર બનાવી છે. લોકભવન ખાતે મણિપુર વિધાનસભા પક્ષના નેતા યુમનામ ખેમચંદ સિંહે રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. મણિપુરના રાજ્યપાલ અજય ભલ્લાએ શપથ લેવડાવ્યા. ગૃહ મંત્રાલયે આ…

Read More

શિવાલિક હાઇટ્સમાં સગીર કારચાલકનું બેફામ ડ્રાઇવિંગ ૧૫ વર્ષીય સગીરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પૂરપાટ ઝડપે કાર વિરમભાઈ સાથે અથડાવી હતી મેગા સિટી અમદાવાદમાં સગીર વયના બાળકોને લક્ઝરી કાર આપવાની માતા-પિતાની ઘેલછા વધુ એકવાર નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થતા રહી ગઈ છે. અમદાવાદ શહેરના પોશ ગણાતા સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા ‘શિવાલિક હાઇટ્સ‘ એપાર્ટમેન્ટમાં એક ૧૫ વર્ષીય સગીરે બેફામ ગતિએ કાર હંકારી એક યુવકને જાેરદાર ટક્કર મારી હતી. આ સમગ્ર રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના ત્યાં લાગેલા ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ થઈ ગઈ છે. ગત ૨૮ જાન્યુઆરીના રોજ વિરમ રબારી નામના યુવક શિવાલિક હાઇટ્સની મુલાકાતે આવ્યા હતા. તે સમયે સોસાયટીના કેમ્પસમાં…

Read More

વિમાન ક્રેશના ૮ મિનિટ પહેલાનો ઓડિયો વાઈરલ! અજિત પવારે કરેલી છેલ્લી ટેલિફોનિક વાતચીત સામે આવી આ વાતચીત દર્શાવે છે કે ‘દાદા’ તેમના છેલ્લા શ્વાસ સુધી સામાજિક સંતુલન અને પક્ષના કાર્યકરો માટે ચિંતિત હતા મહારાષ્ટ્રના રાજકારણના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધન બાદ સમગ્ર રાજ્ય હજુ પણ આઘાતમાં છે. ૨૮મી જાન્યુઆરીના રોજ બારામતીમાં થયેલા વિમાન અકસ્માતના થોડા સમય પહેલા અજિત પવારે કરેલી છેલ્લી ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ હવે સામે આવી છે. અકસ્માતના માત્ર ૮ મિનિટ પહેલા થયેલી આ વાતચીત દર્શાવે છે કે ‘દાદા’ તેમના છેલ્લા શ્વાસ સુધી સામાજિક સંતુલન અને પક્ષના કાર્યકરો માટે ચિંતિત હતા. દિવંગત અજિત…

Read More

સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ મુંબઈની ગલીઓમાં ેંજીછ ટીમના ખેલાડીઓએ ઝાપટી પાણીપૂરી! ખેલાડીઓએ સ્થાનિક સ્ટોલ પર ઊભા રહીને મુંબઈના તીખા-ચટાકેદાર સ્ટ્રીટ ફૂડનો આનંદ માણ્યો હતો. આગામી T20 વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ભારત આવી પહોંચેલી અમેરિકન ક્રિકેટ ટીમ હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે ભારતીય છ ટીમ સામેની પ્રેક્ટિસ મેચ પૂર્ણ કર્યા બાદ, અમેરિકાના ખેલાડીઓ મુંબઈમાં ‘પાણીપુરી‘ પર તૂટી પડતા જાેવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ વીડિયોમાં ખેલાડીઓ સ્થાનિક સ્ટોલ પર ઊભા રહીને મુંબઈના તીખા-ચટાકેદાર સ્ટ્રીટ ફૂડનો આનંદ માણી રહ્યા છે. અમેરિકાની વર્તમાન ટીમમાં મોટાભાગના ખેલાડીઓ ભારતીય મૂળના છે, જેમના માટે આ મુલાકાત ભાવનાત્મક…

Read More

એન્જિનમાંથી નિકળ્યા ધૂમાડા, ૨૩૬ મુસાફરો સવાર હતા કોલકાતા એરપોર્ટ પર તૂર્કીની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કાઠમંડુથી ઇસ્તંબુલ જઈ રહેલા વિમાનમાંથી ધુમાડો નીકળતા કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી કોલકાતા એરપોર્ટ પર બુધવારે એક વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. કાઠમંડુથી ઇસ્તંબુલ જઈ રહેલા વિમાનમાંથી ધુમાડો નીકળતા કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. વિમાન તુર્કીશ એરલાઇન્સનું હતું. બધા મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે અને વિમાનની તપાસ કરવામાં આવી રહી છે. તુર્કીશ એરલાઇન ફ્લાઇટ કાઠમંડુથી ઇસ્તંબુલ માટે ઉડાન ભરી હતી, પરંતુ તેના એન્જિનમાંથી ધુમાડો નીકળતો હોવાની શંકા હતી. ત્યારબાદ, વિમાને કોલકાતાના નેતાજી ઇન્ટરનેશનલ ટર્મિનલ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. હાલમાં બધા…

Read More

ટ્રેડ ડીલ પર બોલ્યા શિવસેના (યુટીબી) સાંસદ સંજય રાઉત અમેરિકાએ આપણને ખરીદી લીધા, સરકાર બ્લેકમેલ થઈ ગઈ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સાથે જે ટ્રેડ ડીલ થઈ છે, જેનાથી આપણા દેશને લગભગ અમેરિકાના ચરણોમાં સમર્પિત કરી દીધો છે : સાંસદ સંજય રાઉત ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર શિવસેના (ેંમ્) સાંસદ સંજય રાઉતે સવાલ ઉઠાવ્યા છે. સંજય રાઉતે કહ્યું કે, આ ડીલ હેઠળ અમેરિકાએ ભારતને ખરીદી લીધું છે. આ સાથે જ તેમણે કેન્દ્રીય મંત્રીઓ પર જૂઠું બોલવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, સરકારના લોકોને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે. અને સરકાર બ્લેકમેલ થઈ ગઈ. સંજય રાઉતે ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈને મોદી સરકાર પર…

Read More

વર્ષ ૨૦૨૫માં નક્સલવાદી હિંસાની માત્ર ૨૩૪ ઘટનાઓ બની ૨૦૧૯થી અત્યાર સુધી ૭,૪૦૦ નક્સલીઓની ધરપકડ કરાઈ ૨૦૧૦ની તુલનામાં નક્સલી હિંસામાં ૮૮%નો ઘટાડો : હાલ દેશના ફક્ત આઠ જિલ્લા નક્સલવાદથી પ્રભાવિત છે: ગૃહ રાજ્યમંત્રી કેન્દ્ર સરકારના ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં માહિતી આપીને જણાવ્યું કે ૨૦૧૯થી અત્યાર સુધીમાં ૭,૪૦૦થી વધુ નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે અને ૫,૮૮૦ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. વર્ષ ૨૦૧૦માં નક્સલવાદ સંબંધિત હિંસાની ૧,૯૩૬ ઘટનાઓ બની હતી, જેમાં ભારે ઘટાડો થયો છે અને વર્ષ ૨૦૨૫માં નક્સલવાદી હિંસાની માત્ર ૨૩૪ ઘટનાઓ બની, એટલે કે આ પ્રકારની હિંસાની ઘટનાઓમાં ૮૮ ટકાનો ઘટાડો થયો છે.એક પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી…

Read More