- Pinco casino Türkiye’de – gerçek para ile oyun
- Jojobet – Bahis ve Casinoda Tek Adres – Jojobet Giriş ve Üyelik
- Mostbet Casino Giriş Türkiye – Resmi casino ve spor bahisleri
- Chicken Road – Online Casino Slot Celebrating Chickens Braving Busy Roads
- Casino NV – rejestracja i tworzenie konta w kasynie online
- Casino Yep w Polsce – Bezpieczeństwo danych i ochrona użytkowników
- Vavada online kasiino Eestis – kuidas registreerida ja konto avada
- Casino med rask utbetaling i Norge
Author: garvigujrat
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો ર્નિણય.ખેડૂતો પેટ્રોલ પંપ પરથી એકસાથે ૨૦૦ લીટર સુધીનું ડીઝલ મેળવી શકશે.સરકારના અને પુરવઠા વિભાગના આ ર્નિણયથી ખેડૂતોનો કિંમતી સમય અને પેટ્રોલ પંપ સુધી જવા-આવવાનું ઈંધણ બંને બચશે.રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં વધુ એક ખૂબ જ મહત્વનો ર્નિણય લીધો છે. હવેથી ખેડૂતો પોતાના ખેતીના કામકાજ માટે કોઈપણ પેટ્રોલ પંપ પરથી એકસાથે ૨૦૦ લીટર સુધીનું ડીઝલ સરળતાથી મેળવી શકશે. પુરવઠા વિભાગ દ્વારા ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને ખેતીકામ સરળ બનાવવાના હેતુથી આ ડીઝલ વિતરણની મર્યાદા સત્તાવાર રીતે નક્કી કરવામાં આવી છે. ખેતીની સિઝનમાં ખેતરમાં ટ્રેક્ટર ચલાવવા અને પાણીના પંપસેટ માટે ડીઝલની વારંવાર અને મોટા જથ્થામાં જરૂર પડતી…
દેશની ૬૬ હસ્તીઓ પદ્મ પુરસ્કારોથી સન્માનિત.સ્વર્ગસ્થ પીઢ અભિનેતા ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અભિનેત્રી અને ભાજપ સાંસદ હેમા માલિનીને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.ભારત સરકારે સ્વર્ગસ્થ પીઢ અભિનેતા ધર્મેન્દ્ર સિંહ દેઓલને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અભિનેતા અને ભાજપ સાંસદ હેમા માલિનીને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. આજે દેઓલ પરિવાર માટે ભાવનાત્મક ક્ષણ હતી. ભારત સરકારે સ્વર્ગસ્થ પીઢ અભિનેતા ધર્મેન્દ્ર સિંહ દેઓલને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અભિનેત્રી અને ભાજપ સાંસદ હેમા માલિનીને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. ધર્મેન્દ્રની પુત્રી, આહના દેઓલ, સમારંભ દરમિયાન સ્પષ્ટપણે ભાવુક થઈ ગઈ.…
પેટ્રોલ પંપ પર નો સ્ટોકના પાટિયા.એક્સાઇઝ ડ્યુટી અને વેટમાં ઘટાડો કરવા માંગલોકો સરકારની નીતિઓ અને ખાસ કરીને ચૂંટણી પછી તરત જ થયેલા ભાવ વધારા સામે સવાલો ઉઠાવી રહ્યા છે.ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગણતરીના દિવસોમાં ચોથી વખત વધારો ઝીંકવામાં આવતા સામાન્ય જનતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જાેડાયેલા લોકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. એક તરફ ભાવવધારાનો આકરો માર છે, તો બીજી તરફ કેટલાક પેટ્રોલ પંપો પર ઈંધણ ના હોવાના પાટિયા લાગી ગયા છે. ડીઝલના વેચાણ પર માત્ર ૧૦૦૦ રૂપિયાની મર્યાદા લાદવામાં આવતા વાહનચાલકોની હાલાકી બેવડાઈ છે. આંતરરાષ્ટ્રીય બજાર અને યુદ્ધના કારણો વચ્ચે લોકો સરકારની નીતિઓ અને…
ધોધમાર વરસાદનું એલર્ટ જાહેર.૬ દિવસ પહેલા કેરળમાં પહોંચી જશે ચોમાસું.સામાન્ય સમયથી છ દિવસ પહેલા જ કેરળના કિનારે ટકરાવાનું છે મોનસૂન કેરળમાં ૨૬ મેએ પ્રવેશ કરી શકે છે, જ્યારે તેની સામાન્ય તારીખ ૧ જૂન હોય છે.ભીષણ ગરમી અને લૂથી પરેશાન લોકોને આ સમાચાર રાહત પહોંચાડી શકે છે. ભારતીય હવામાન વિભાગ પ્રમાણે આ વર્ષે સાઉથવેસ્ટ મોનસૂન પોતાના સામાન્ય સમય કરતા છ દિવસ વહેલું કેરળ પહોંચી શકે છે. કેરળમાં ૨૬ મે એટલે કે આવતીકાલે ચોમાસાનું આગમન થઈ શકે છે. હવામાન વિભાગે ચોમાસાની જાહેરાત સાથે દેશના ઘણા વિસ્તારમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. IMD પ્રમાણે આ સમયે ચોમાસાને આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ બનેલી…
CBI તપાસની હતી માંગકોકરોચ જનતા પાર્ટી સામે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર.એડવોકેટ રાજા ચૌધરી દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં માત્ર ‘કોકરોચ જનતા પાર્ટી‘ આંદોલનનો જ વિરોધ નહોતો કરાયો.એડવોકેટ રાજા ચૌધરી દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં માત્ર ‘કોકરોચ જનતા પાર્ટી‘ આંદોલનનો જ વિરોધ નહોતો કરાયો.કરવાને બદલે સોશિયલ મીડિયા અને આરટીઆઈ (CBI) એક્ટિવિઝમ તરફ વળી રહ્યા છે. કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, કેટલાક યુવાનો ‘કોકરોચ‘ની જેમ આ પ્રોફેશનમાં રોજગાર મેળવી શકતા નથી અને સોશિયલ મીડિયા કે CBI એક્ટિવિસ્ટ બનીને સમાજ પર બોજ બની રહ્યા છે. જાેકે, બાદમાં વિવાદ વધતાં ચીફ જસ્ટિસે સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઈશારો સામાન્ય બેરોજગાર…
ચીનની ચિંતામાં વધારો!.ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ ભારતની મુલાકાત લેશે.હાલમાં અસ્થિર વૈશ્વિક પરિસ્થિતિમાં, ક્વાડ દેશોની ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.હિન્દો-પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા અને સુરક્ષા વધારવાના ઉદ્દેશ્ય સાથે, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ સત્તાવાર મુલાકાતે ભારત આવી રહ્યા છે. તેઓ નવી દિલ્હીમાં આયોજિત ‘ક્વાડ ફોરેન મિનિસ્ટર‘ મીટિંગમાં ખાસ હાજરી આપશે. ભારત ઉપરાંત, યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) અને જાપાનના લોકો પણ આ હાઇ-પ્રોફાઇલ મીટિંગમાં ભાગ લે તેવી અપેક્ષા છે. ભારતમાં વિદેશ મંત્રીઓ પણ ભેગા થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીએ આ મુલાકાત અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે, હાલમાં અસ્થિર વૈશ્વિક પરિસ્થિતિમાં, ક્વાડ દેશોની ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ સાબિત…
પદ્મ પુરસ્કારો દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે, જે ત્રણ શ્રેણીઓમાં એનાયત કરવામાં આવે છે, એટલે કે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. આ પુરસ્કારો વિવિધ વિષયો / પ્રવૃત્તિઓના ક્ષેત્રોમાં આપવામાં આવે છે, જેમ કે- કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે. ‘પદ્મ વિભૂષણ’ અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે; ‘પદ્મ ભૂષણ’ ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે અને ‘પદ્મ શ્રી’ કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. દર વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસર પર આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના 5 વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. જેઓની વિગત નીચે પ્રમાણે છેઃ શ્રી રતીલાલ બોરીસાગર શ્રી રતિલાલ મોહનલાલ બોરીસાગર એ હાસ્યરસ અને…
વધતી કિંમત વચ્ચે CTI ની સરકાર પાસે મોટી માંગ ૧૦-૧૫ રુપિયા સસ્તું થઈ શકે છે પેટ્રોલ અને ડીઝલ.ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) એ આ સતત વધતી જતી ફુગાવામાંથી તાત્કાલિક રાહત મેળવવાની માંગ કરી.પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધ્યા છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ હવે પ્રતિ લિટર રૂ.૧૦૨.૧૨ અને ડીઝલનો ભાવ રૂ.૯૫.૨૦ પર પહોંચી ગયો છે. છેલ્લા ૧૦ દિવસમાં આ ચોથી વખત છે જ્યારે બંને ઇંધણના ભાવમાં તીવ્ર વધારો થયો છે, જેનાથી ગ્રાહકો અને વેપારીઓની મુશ્કેલીઓ વધી છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) એ આ સતત વધતી જતી ફુગાવામાંથી તાત્કાલિક રાહત મેળવવાની માંગ કરી છે.…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારતમાં હાલ ગુજરાત હોય, રાજસ્થાન હોય કે દિલ્હી યુપી, મધ્યપ્રદેશ, બિહાર વિગેરે હોય આ બધા મોટાભાગના રાજયોમાં ગરમી કાળો કેર વર્તાવી રહી છે. કપાતા જંગલો અને વધતા શહેરીકરણ (કોંક્રિટના જંગલો)થી અગાઉ કરતાં તાપમાન ચાર-પાંચ ડિગ્રી વધુ રહેવા લાગ્યું છે. જેના કારણે પૂર્વોત્તર ભારતના પહાડી વિસ્તારો સિવાય મેદાની વિસ્તારોમાં સર્વત્ર અગનગોળા વરસી રહ્યા છે. ત્યારે સ્વાભાવિક છે કે લોકો આનો સામનો કરવા માટે A.C, કુલર જેવા ઠંડક આપતા ઉપકરણોનો બેફામ ઉપયોગ કરવા લાગ્યા છે અને તેમાંથી નીકળતા હાનિકારક વાયુઓ કે ગરમીથી પર્યાવરણને નુકસાનની સાથે સાથે વાતાવરણ વધુ ગરમ થઇ રહ્યું છે. અને એના કારણે જમીન પર તાપમાન…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર, કૂતરા કરડવાથી થતા રોગ હડકવાથી મૃત્યુના 36% કેસ ફક્ત ભારતમાં જ નોંધાયા છે. ઉપરાંત કૂતરા કરડવાથી ઘાયલોની યોગ્ય સારવારનો અભાવ પણ એક મોટી સમસ્યા છે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં શેરીઓમાં રખડતા કૂતરાઓને ખોરાક આપવા કે ના આપવા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. કોર્ટે એ અરજદારને પૂછ્યું છે કે જેમણે આરોપ લગાવ્યો છે કે તેમને કૂતરાઓને ખોરાક આપવા બદલ હેરાન કરવામાં આવી રહ્યા છે કે તમે શેરીમાં અથવા જે તે વિસ્તારમાં દરેક કૂતરાને ઘરે કેમ ખોરાક નથી આપતા? નિ:શંકપણે આ પ્રશ્ન વ્યાજબી છે. કારણ કે રસ્તાની બાજુમાં કે શેરીઓમાં ખોરાક આપતી વખતે એક જ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


