Author: garvigujrat

(નીડર, નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા) સુરત ભારત દેશની લોકશાહીનો જીવંત મંચ એટલે ભારતીય સંસદ જે માત્ર કાયદા પસાર કરવાની કોઈ સંસ્થા નથી. પરંતુ વિરોધ પક્ષ દ્વારા પુછાયેલા સવાલોના જ્યાં સરકારે જવાબ આપવા પડે છે અને જનહિત ના મુદ્દાઓ પર લાંબી ચર્ચા થાય છે. પરંતુ દુઃખની વાત એ છે કે તાજેતરના ચોમાસુ સત્ર દરમિયાન અનેક મહત્વના વિધેયકો પૂરતી ચર્ચા વિચારણા કર્યા વિના જ પસાર થતાં લોકશાહીની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. જ્યારે કેટલાક મહત્વના વિધેયકો તો માત્ર થોડી જ મિનિટોમાં મંજૂર થઈ ગયા. જ્યારે લોકશાહીમાં બહુમતી સરકારને શાસન કરવાનો અધિકાર આપે છે પરંતુ ચર્ચા ટાળવાનો અધિકાર આપતી નથી. સંસદમાં…

Read More

(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ ઘણો જ વધી ગયેલ છે. આ કૂતરાઓના ત્રાસથી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. કુતરા કરડવાના કારણે અનેક લોકોએ ઇન્જેક્શનો મુકાવા પડે છે. આવા કુતરા કરડવાના કારણે અનેક લોકો માનસિક ત્રાસ અને પીડા અનુભવી રહ્યા છે. હાલમાં સુરત શહેરના મોડર્ન ટાઉન વિસ્તારમાં રખડતા કૂતરાઓએ અનેક લોકોને ઇજાગ્રસ્ત કરેલ છે. રખડતા કૂતરાઓને પકડી લોકોને નુકશાન (કરડે) નહીં તે જોવાની જવાબદારી સુરત મહાનગરપાલિકાની છે. તાજેતરમાં નામદાર સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓ બાબતે ચુકાદો આવેલ છે અને મહાનગરપાલિકાઓમાં કૂતરાઓના ત્રાસથી પ્રજાને નુકસાન ના પહોંચાડે તે જોવાની જરૂરિયાત છે. સુપ્રીમ કોર્ટનો તાજેતરમાં જ રખડતા કુતરા…

Read More

देश की प्रमुख सामाजिक एवं सांस्कृतिक संस्था स्नेहा इवेंट्स एंड मैनेजमेंट, मुंबई एवं मॉं कालिका धाम चैरिटेबल फाउंडेशन के संयुक्त तत्वावधान में आयोजित ‘विन्ध्य आइकॉनिक बिज़नेस अवॉर्ड–सीज़न 2’ का गरिमापूर्ण समारोह शुक्रवार, 7 अगस्त, 2026 की शाम सफलतापूर्वक सम्पन्न हुआ। मायानगरी मुंबई के लोअर परेल स्थित लोढ़ा एड्रिना सभागार में आयोजित इस समारोह में उद्योग, व्यापार, समाजसेवा, शिक्षा, रिसर्च, पेटेंट, कला, सिनेमा, मीडिया प्रबंधन, जनसम्पर्क, कानून, रियल एस्टेट, योग विद्या एवं जनसेवा सहित विभिन्न क्षेत्रों में उल्लेखनीय योगदान देने वाली लगभग 27 नामचीन हस्तियों को बॉलीवुड की लोकप्रिय अभिनेत्री एवं सेलेब्रिटी गेस्ट अमीशा पटेल तथा लोढ़ा फाउंडेशन की अध्यक्षा एवं…

Read More

ઇસ્લામના પવિત્ર સ્થળ મક્કામાં કરાર થયા પાકિસ્તાન ઇસ્લામિક નાટો બનાવવા માંડયુ, સાઉદી પછી તુર્કી પણ જાેડાયું પાક., સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચે ત્રિપક્ષીય સંરક્ષણ કરાર, એક પર હુમલો ત્રણેય પર હુમલો મનાશે પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીએ સંયુક્ત સંરક્ષણ કરાર પર સહીસિક્કા કર્યા છે. આ કરાર હેઠળ ત્રણેયમાંથીકોઈપણ દેશ પર થતા હુમલાને ત્રણેય દેશ પોતાના પર હુમલો માનીને સંયુક્ત કાર્યવાહી કરશે. પશ્ચિમ એશિયામાં વધતા જતાં તનાવના વચ્ચે આ ત્રણેય દેશો વચ્ચે આ કરાર કર્યા છે. જાે કે સાઉદી પર ઇરાન દ્વારા કરાતા મિસાઇલ હુમલા અંગે પાક.-તુર્કી બંનેએ મૌન ધારણ કર્યુ છે.પાક.ના વડાપ્રધાન શહબાઝ શરીફ, સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને…

Read More

કરીના આખરે ભણસાલીની ફિલ્મમાં લીડ રોલમાં જાેવા મળી શકે છે ભણસાલીએ ધનુષની પૌરાણિક જંગલ એડવેન્ચર ફિલ્મ માટે કરીનાનો સંપર્ક કર્યાે ભણસાલી અને કરીના વચ્ચેના મતભેદોની શરૂઆત ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં થઈ હતી ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી અને અભિનેત્રી કરીના કપૂર ખાન વચ્ચે વર્ષાેથી ચાલી રહેલા વ્યાવસાયિક મતભેદો હવે સમાપ્ત થવાના સંકેત મળી રહ્યા છે. અહેવાલો મુજબ, ભણસાલીએ પોતાની આગામી ધનુષ અભિનીત પૌરાણિક જંગલ આધારિત ફિલ્મમાં મુખ્ય મહિલા પાત્ર માટે કરીનાનો સંપર્ક કર્યાે છે.ભણસાલી અને કરીના વચ્ચેના મતભેદોની શરૂઆત ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં થઈ હતી. તે સમયે કરીનાએ ‘દેવદાસ’ માટે સ્ક્રીન ટેસ્ટ આપ્યો હતો, પરંતુ બાદમાં આ ભૂમિકા ઐશ્વર્યા રાય બચ્ચનને મળતાં કરીના…

Read More

સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અક્ષય કુમારે ૧૮મી ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની જાહેરાત કરી વર્ષાેથી આ ટુર્નામેન્ટ ભારતમાં કુડો રમતના પ્રચાર-પ્રસાર અને યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાઈ રહી છે અભિનેતા અને માર્શલ આર્ટ્સ પ્રેમી અક્ષય કુમારે ૧૮મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની સત્તાવાર જાહેરાત કરી છે. અક્ષયે ૫ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે ટુર્નામેન્ટની ૧૮મી આવૃત્તિ ૧૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ અમદાવાદમાં યોજાશે.અક્ષય કુમારે ઇવેન્ટનું પોસ્ટર શેર કરતાં હિન્દીમાં લખ્યું, “એક વધુ સફર. એક વધુ પડકાર. એક જ જુનૂન… કુડો ૧૮મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ માટે મળીએ અમદાવાદમાં. ૧૫ નવેમ્બર, ૨૦૨૬.” આ જાહેરાત…

Read More

પરેશ રાવલ પણ મહત્વની ભૂમિકામાં હશે માલામાલ વીકલી ટુમાં રવિના અને પરિણીતિ ચોપડાની એન્ટ્રી પરિણીતિએ તેની કારકિર્દીની શરૂઆત ૨૦૧૧ંમાં કોમેડી ફિલ્મ ‘લેડીઝ વર્સીસ રિકી બહેલ’થી કરી હતી બોલિવુડની લોકપ્રિય કોમેડી ફિલ્મ ‘માલામાલ વીકલી’નો બીજાે ભાગ ‘માલામાલ વીકલી ટુ ‘બની રહ્યો છે. આ ફિલ્મમાં હિરોઇનો તરીકે રવિના ટંડન અને પરિણીતિ ચોપડાને સાઇન કરી લેવામાં આવી છે. આ ફિલ્મમાં એક મહત્વની ભૂમિકા માટે પરેશ રાવલને પણ સાઇન કરી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.રવિના અને પરિણીતિ બંને તેમના કોમિક ટાઇમિંગ માટે જાણીતી છે. રવિનાએ તો ‘અંદાઝ અપના અપના’થી માંડી હમણાં આવેલી ‘વેલકમ ટુ જંગલ’માં પણ કોમેડી કરી છે. જ્યારે પરિણીતિએ તો તેની…

Read More

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ વડાપ્રધાન પોતાના સ્વતંત્રતા દિવસના ભાષણમાં Gen Z અને યુવાનો વિશે વાત કરે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ એક ખાસ વિનંતી કરી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યા બાદ હવે કોકરોચ જનતા પાર્ટી નવા મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છે. CJP ની કોર ટીમની બેઠક અભિજીત દીપકેના નિવાસસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં આગામી કાર્યયોજનાને લઈને ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ દીપકેએ ૧૫ ઑગસ્ટના વડાપ્રધાનના ભાષણ અંગે પોતાની માંગ વ્યક્ત કરી. અભિજીત દીપકેએ કહ્યું, “૧૫ ઑગસ્ટ આવી રહ્યો છે. દર વર્ષે આપણા વડાપ્રધાન લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરે છે. અમારી…

Read More

PM મોદી સાથે દિગ્ગજ નેતાની મુલાકાત શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે મોદી સાથે મુલાકાત કરી પંજાબના રાજકીય વર્તુળોમાં ભાજપ અને અકાલી દળના પુન: ગઠબંધનને લઈને અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે પંજાબ વિધાનસભા ચૂંટણીના આગમન પહેલાં રાજ્યની રાજનીતિમાં ભારે હલચલ જાેવા મળી રહી છે. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે શુક્રવારે દિલ્હીમાં સંસદ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક મહત્ત્વપૂર્ણ મુલાકાત કરી હતી. આ બેઠક બાદ પંજાબના રાજકીય વર્તુળોમાં ફરી એકવાર ભાજપ અને અકાલી દળના પુન: ગઠબંધનને લઈને અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. ખાસ કરીને ૨૦૨૭ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મુલાકાતને અત્યંત સૂચક માનવામાં આવી…

Read More

ગૃહમંત્રી અને કેન્દ્ર સરકાર પર પ્રિયંકા ગાંધીનો પ્રહાર સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છે : પ્રિયંકા ગાંધી કોંગ્રેસે RSS પ્રમુખ મોહન ભાગવતના જેન ઝી નિવેદન પર પણ પ્રહારો કર્યા, ૧૦ વર્ષમાં ૧ લાખ સરકારી શાળાઓ બંધ થવાનો આક્ષેપ કરાયો કોંગ્રેસ સાંસદોએ સરકાર પર આરોપ લગાવ્યો છે કે, તે વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે, અને કેન્દ્રીય ગૃહમંત્રી સંસદમાં આવીને જવાબ આપવાથી બચી રહ્યા છે. આ સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS ) પ્રમુખ મોહન ભાગવતના જેન ઝી (Gen Z) અંગેના નિવેદનને લઈને પણ કોંગ્રેસે સરકાર અને સંઘ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પ્રયાગરાજમાં પ્રસ્તાવિત છાત્રૌં કી…

Read More