
- બાંગ્લાદેશ BPL: ઢાકા કેપિટલ્સના સહાયક કોચ મહબૂબ અલી ઝાકી, 59, મેદાન પર હાર્ટએટેકથી નિધન
- જામનગર GETCO-એપ્રેન્ટીસ લાઇનમેન ભરતી કૌભાંડ: 107 જગ્યામાં 35 બોગસ ઉમેદવાર, યુવરાજસિંહ જાડેજાનો ધડાકો
- અમિત શાહ ગુજરાત પ્રવાસ: સરખેજ, વણઝર, થલતેજ અને સાણંદમાં વિકાસ કાર્યક્રમો, બિઝનેસ-સાંસ્કૃતિક મુલાકાત
- પ્રભાતપુર: ગેરકાયદે મોર શિકાર કેસમાં શખ્સને ધરપકડ, મોરનું માંસ કબજે મળી આવ્યું
- ગાંધીનગર વાવોલ શાળા: પ્રિન્સિપાલે કાર કાચ તૂટતા ધોરણ 6-8ના બાળકોને ઢોર માર્યો
- અમદાવાદ ન્યુ યર ટ્રાફિક એડવાઇઝરી: સી.જી. રોડ અને સિંધુ ભવન પર 31 ડિસેમ્બર-1 જાન્યુઆરી પ્રતિબંધ
- મોદીની જમીન પર બેસેલી તસવીર શેર કરી દિગ્વિજય સિંહે સંગઠન શક્તિની પ્રશંસા કરી, રાહુલ ગાંધીને સલાહ
- અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતા સિંગર આરતી સાંગાણી વિવાદમાં, સામાજિક બહિષ્કારની માંગ
Author: Garvi Gujarat
ફિલ્મ ૧૯ માર્ચ, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.મૃણાલ ઠાકુરની ડકૈત એક પ્રેમ કથાની ટક્કર ધુરંધર-૨ ફિલ્મ સાથે થશે.ટીઝરમાં મૃણાલની સાથે આદિવી શેષ હીરો તરીકે જાેવા મળી રહ્યો છે, આ ફિલ્મ જાેરદાર એક્શન અને રોમાન્સથી ભરપૂર છે.હિન્દી ઉપરાંત દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ પોતાની આગવી છાપ છોડનારી અભિનેત્રી મૃણાલ ઠાકુર ટૂંક સમયમાં ડકૈત એક પ્રેમ કથામાં મહત્વની ભૂમિકામાં જાેવા મળશે. મૃણાલે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં અનેક મહત્વની અને યાદગાર ભૂમિકાઓ ભજવી છે. હવે મૃણાલ ટૂંક સમયમાં ‘ડકૈત એક પ્રેમ કથા’માં હિરોઈન તરીકે જાેવા મળશે. ફિલ્મના મેકર્સે ગુરુવારે તેનું ટીઝર રિલીઝ કર્યું હતું. ટીઝરમાં મૃણાલની સાથે આદિવી શેષ હીરો તરીકે જાેવા મળી રહ્યો…
કાર્તિક-અનન્યાની ફિલ્મ તુ મેરી મે તેરા, મે તેરા તુ મેરીનું ટ્રેલર લોન્ચ.અનન્યા મારી સાથે હોવાથી હું ખુદને ભાગ્યશાળી માનું છું : કાર્તિક.કાર્તિક આર્યન અને અનન્યા પાંડે હાલમાં તેમની આગામી ફિલ્મના પ્રમોશનને લઈને જુદા જુદા શહેરોમાં ફરી રહ્યા છે.બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન ક્રિસમસ પર તેની આગામી ફિલ્મ તુ મેરી મે તેરા, મે તેરા તુ મેરીને લઈને આશાવાદી જણાય છે. આ ફિલ્મમાં તેની સાથે હીરોઈન તરીકે અનન્યા પાંડે જાેવા મળશે. કાર્તિકે અનન્યા પ્રત્યે પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યું કે, અનન્યા ફિલ્મમાં મારી સાથે છે, તે મારી સાથે હોવાથી હું મારી જાતને ભાગ્યશાળી માનું છું.કાર્તિકે તેની આગામી ફિલ્મના ટ્રેલર લોન્ચ પ્રસંગે આમ જણાવ્યું…
ટૂંક સમયમાં મેટ્રોનો પણ થશે સમાવેશ.AMTS અને BRTS માં હવે એક જ ટિકિટ ચાલશે.આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે AMC એ એક ખાનગી કંપનીને જવાબદારી સોંપી છ.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની પરિવહન વ્યવસ્થાને લઈને એક ક્રાંતિકારી ર્નિણય લેવામાં આવ્યો છે. હવે અમદાવાદીઓએ AMTS અને BRTS માં મુસાફરી કરવા માટે અલગ-અલગ ટિકિટ લેવાની પળોજણમાંથી મુક્તિ મળશે. છસ્ઝ્રની સ્ટેન્ડિંગ કમિટીએ ‘સિંગલ ટિકિટ વિન્ડો સિસ્ટમ‘ને મંજૂરી આપી દીધી છે, જેનાથી લાખો મુસાફરોનો સમય અને શક્તિ બચશે.આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે છસ્ઝ્ર એ એક ખાનગી કંપનીને જવાબદારી સોંપી છે. આ આધુનિક સિસ્ટમ ઊભી કરવા પાછળ અંદાજે રૂપિયા ૪૭૨ કરોડનો ખર્ચ કરવામાં આવશે. જે નવી…
છેલ્લા દોઢ મહિનાથી આરોપી નકલી ક્રીમનું વેચાણ કરતો હતો.સુરતમાં ડુપ્લીકેટ ક્રીમ બનાવતું કારખાનું ઝડપાયું.સ્ટીકર, રેપર, હીટ ગન મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે, છેલ્લા દોઢ મહિનાથી આરોપી નકલી ક્રીમનું વેચાણ કરતો હતો.સુરત પોલીસે ૧.૯૯ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પોલીસે ૨૧ વર્ષીય યુવક અર્ષિત દેસાઇની ધરપકડ કરી છે, સ્ટીકર, રેપર, હીટ ગન મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે, છેલ્લા દોઢ મહિનાથી આરોપી નકલી ક્રીમનું વેચાણ કરતો હતો. સુરતમાં ફરી ઝડપાયો નકલીનો વેપલો અને ત્વચાને કોમળ અને ખીલ સહિતના કાળા ડાઘ ઘટાડવાની ક્રીમ નકલી બનાવતા હતા, પુણા વિસ્તારમાં ડુપ્લીકેટ સ્કિન ક્રીમ બનાવી વેચવાનું કારખાનું ઝડપાયું છે, ૨૧ વર્ષીય યુવક…
મેયર-કમીશનર સહિતના મહાપાલિકાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.જામનગરમાં રાજ્ય સરકાર દ્વારા રૂ.૮૫ કરોડ ફાળવાયા.મુખ્યમંત્રીના હસ્તે આઠેય મહાપાલીકાઓ વચ્ચે રૂા.૨,૮૦૦ કરોડની રકમના અલગ-અલગ ચેક અર્પણ સમારોહ યોજવામાં આવ્યો છે.જામનગર શહેરના વિવિધ વિકાસકાર્યો કરવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે જામનગર મહાનગરપાલીકાને ગઈકાલે બુધવારે ફક્ત રૂા. ૮૫ કરોડનો ચેક આપવામાં આવ્યો હતો. જેમાં મેયર-કમીશનર સહિતના મહાપાલિકાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જામનગર સહિત આઠેય મહાનગરપાલિકાના વિકાસના કામો ગ્રાન્ટના ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. બુધવારે બપોરે ૩ વાગ્યે ઓડા ઓડીટોરીયમ હોલ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે આઠેય મહાપાલીકાઓ વચ્ચે રૂા.૨,૮૦૦ કરોડની રકમના અલગ-અલગ ચેક અર્પણ સમારોહ યોજવામાં આવ્યો છે. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી અને…
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અંતિમ મેચ.અમદાવાદમાં ક્રિકેટ ફીવર: ટીમ ઈન્ડિયાનું ભવ્ય આગમન થયું.૫ મેચની આ સીરિઝમાં અત્યારે ભારત ૨-૧ થી આગળ છે, ત્યારે આજે મેચ સીરિઝના વિજેતાનો ફેંસલો કરશે.અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી-૨૦ સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ આવતીકાલે(૧૯ ડિસેમ્બર) રમાશે. ત્યારે ટીમ ઈન્ડિયા આજે ગુરુવારે અમદાવાદમાં આગમન થઈ ચૂક્યું છે. ટીમ ઈન્ડિયા એરપોર્ટ પર સાંજે આવી પહોંચી છે. ૫ મેચની આ સીરિઝમાં અત્યારે ભારત ૨-૧ થી આગળ છે, ત્યારે આવતીકાલની મેચ સીરિઝના વિજેતાનો ફેંસલો કરશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ આજે ખાસ વિમાન દ્વારા અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા અને ત્યાંથી ગુજસેલ (GUJSAIL)…
નેતાઓ અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ.૧૯ ડિસેમ્બરે ખુલશે દુનિયાને હચમચાવી નાંખે તેવા રાઝ!.૨૦૧૯માં જેલમાં મૃત્યુ પામેલા આ બદનામ કરોડપતિ પર સગીર વયની યુવતીઓના સેક્સ ટ્રાફિકિંગના આરોપ હતા.અમેરિકન કોંગ્રેસ દ્વારા પસાર થયેલા નવા કાયદા હેઠળ ‘ન્યાય વિભાગ’ (DOJ)ને જેફ્રી એપસ્ટિનની તપાસ સંબંધિત હજારો દસ્તાવેજાે જાહેર કરવાની ફરજ પાડવામાં આવી છે, જે શુક્રવાર, ૧૯ ડિસેમ્બરના રોજ જાહેર કરાશે. ૨૦૧૯માં જેલમાં મૃત્યુ પામેલા આ બદનામ કરોડપતિ પર સગીર વયની યુવતીઓના સેક્સ ટ્રાફિકિંગના આરોપ હતા. જેફ્રીની ભવ્ય જીવનશૈલી અને હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓ સાથેના સંબંધોએ આ કેસને વિશ્વભરમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે. જેફ્રી એપસ્ટિન અને ગિસ્લેઇન મેક્સવેલે સગીર બાળાઓની જાતીય તસ્કરી અને શોષણનું આપરાધિક નેટવર્ક ચલાવ્યું હતું, જેમાં…
વિશ્વમાં છે ફક્ત ૧૨ પીસ.અનંત અંબાણીએ લિયોનેલ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ.વૈશ્વિક ફૂટબોલ આઇકોન લિયોનેલ મેસ્સીએ વનતારા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લીધી હતી.ગ્લોબલ ફૂટબોલ આઇકોન લિયોનેલ મેસ્સીએ મંગળવારે જામનગરમાં અનંત અંબાણીના વનતારા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લીધી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે, તેમણે મહા આરતીમાં હાજરી આપી અને તેમનું ભવ્ય સ્વાગત કર્યું. આ દરમિયાન, અનંત અંબાણીએ મેસ્સીને એક વિશિષ્ટ ઘડિયાળ ભેટ આપી, સૌથી ખાસ વાત એ છે કે ફક્ત ૧૨ ઘડિયાળો જ વિશ્વભરમાં અસ્તિત્વમાં છે. ચાલો જાણીએ આ ઘડિયાળની કિંમત અને વિશેષતાઓ. મેસ્સીને રિચાર્ડ મિલે RM 003-V2 GMT ટુરબિલોન એશિયા એડિશન ઘડિયાળ ભેટમાં આપવામાં આવી હતી. તેની કિંમત આશરે…
કાલે વિધાનસભામાં ચર્ચા.હરિયાણામાં ભાજપ સરકાર સંકટમાં! કોંગ્રેસ લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ.વિધાનસભા સ્પીકર હરવિંદર કલ્યાણે કોંગ્રેસની નોટિસને મંજૂરી આપતા આ પ્રસ્તાવને ગૃહની કાર્યસૂચિમાં સામેલ કરાયો છે.હરિયાણા વિધાનસભામાં કોંગ્રેસ તરફથી નાયબ સૈની સરકાર વિરુદ્ધ લવાયેલ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસને હવે સત્તાવાર રીતે સ્વીકારી લેવાઈ છે. વિધાનસભા સ્પીકર હરવિંદર કલ્યાણે કોંગ્રેસની નોટિસને મંજૂરી આપતા આ પ્રસ્તાવને ગૃહની કાર્યસૂચિમાં સામેલ કરાયો છે. આ સાથે જ એ નક્કી કરાયું છે કે આવતીકાલે એટલે કે શુક્રવારે વિધાનસભામાં આ પ્રસ્તાવ પર ચર્ચા થશે. આ પગલું કોંગ્રેસ તરફથી રાજ્ય સરકાર વિરુદ્ધ વિરોધને લઈને ઉઠાવાયું છે. વિપક્ષી દળ કોંગ્રેસે હાલની સરકારની નીતિઓ અને કાર્યપદ્ધતિ પર ગંભીર વાંધો દર્શાવ્યો છે અને તેમણે…
કેન્દ્રીય પ્રધાન ગડકરીની સંસદમાં જાહેરાત.૨૦૨૬ના અંત સુધીમાં સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન.ટોલ પ્લાઝા પર રોકાવું નહીં પડે : રૂ. ૧૫૦૦ કરોડનું ઇંધણ બચશે,સરકારની આવકમાં રૂ. ૬૦૦૦ કરોડનો વધારો થશે.સેટેલાઇટ આધારિત ટોલ ક્લેકશન સિસ્ટમ ૨૦૨૬નાં અંત સુધી સમગ્ર દેશમાં શરૂ થઇ જશે. જેના કારણે યાત્રીઓને ટોલ પ્લાઝા પર રોકાવું પડશે નહીં અને સરકારની આવકમાં વધારો થશે તેમ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ એક નિવેદનમાં જણાવ્યું છે. એક પ્રશ્રનાં જવાબમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાને જણાવ્યું હતું કે નવી ટેકનોલોજી સેટેલાઇટ અને એઆઇ આધારિત હશે અને વાહન ચાલકોને ટોલ પ્લાઝા પર રોકાવું પડશે નહીં. તેમણે જણાવ્યું હતું કે આ સિસ્ટમને કારણે ૧૫૦૦…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



