- મોસ્કો પર યુક્રેનનો મોટો ડ્રોન હુમલો: એરપોર્ટ બંધ, રશિયાનો 180 ડ્રોન તોડી પાડવાનો દાવો
- શહબાઝ શરીફનો દાવો: અમેરિકા–ઈરાન શાંતિ કરારમાં પાકિસ્તાને મધ્યસ્થતા કરી હોવાનો claim, અનેક દેશોનો આભાર વ્યક્ત કર્યો
- રોહિત પવારે મોટો દાવો: શિવસેના UBTના સાંસદોને ₹110 કરોડમાં ખરીદાયા, રાજકીય ગરમાવો વધ્યો
- મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો: પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા પદનો વિવાદ યથાવત
- મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બાલાસિનોરમાં સૌથી વધુ 5.79 ઇંચ વરસાદ, અનેક વિસ્તારો જળબંબોળ
- મોદી–ટ્રમ્પ મુલાકાત પહેલા અમેરિકા દ્વારા ભારતના નકશા અને ‘ઇન્ડો-પેસિફિક’ કમાન્ડના નામમાં ફેરફાર, ભારત-અમેરિકા સંબંધોમાં ચર્ચા ગરમાઈ
- અમેરિકા–ઈરાન વચ્ચે યુદ્ધ અંતનો દાવો: ટ્રમ્પ અને પેઝેશ્કિયાને MoU પર સહી, શાંતિ કરાર લાગુ
- પંકજ ત્રિપાઠીની નવી પહેલ ‘તુલો’: હેન્ડલૂમ કારીગરોને સશક્ત બનાવવા અનોખું વેન્ચર
Author: Garvi Gujarat
पंजाब के मुख्यमंत्री भगवंत सिंह मान ने आज कहा कि पंजाब सरकार राज्य की समृद्ध सांस्कृतिक विरासत को आने वाली पीढ़ियों के लिए संरक्षित रखने के लिए पूरी तरह प्रतिबद्ध है। मुख्यमंत्री ने पंजाब कला परिषद, चंडीगढ़ द्वारा आयोजित ‘महिंदर सिंह रंधावा साहित्य और कला उत्सव’ के दौरान सभा को संबोधित करते हुए कहा कि पंजाब शुरू से ही सभ्यता का केंद्र रहा है। उन्होंने कहा कि यह बहुत गर्व और संतुष्टि की बात है कि हमें कठिन परिश्रम और साहस के साथ-साथ एक समृद्ध सांस्कृतिक विरासत मिली है। पंजाब कला परिषद के अधिकारियों का धन्यवाद करते हुए भगवंत सिंह…
श्री गुरु रविदास महाराज जी की महान विरासत के प्रति श्रद्धा और सम्मान प्रगट करते हुए पंजाब सरकार ने गुरु साहिब के 650वें प्रकाश पर्व को समर्पित साल भर चलने वाले क्रमवार समागमों की रस्मी तौर पर शुरुआत की। इन क्रमवार समागमों के तहत 20 फरवरी, 2027 तक राज्य भर में धार्मिक, सांस्कृतिक और अकादमिक स्तर पर अलग-अलग प्रयास किए जाएंगे। मुख्यमंत्री भगवंत सिंह मान ने इन यादगार समागमों की शुरुआत करते हुए कहा कि साल भर संत सम्मेलन, कॉन्फ्रेंसें, कथा-कीर्तन और यूनिवर्सिटीज़ में सैमीनार करवाए जाएंगे। इस के साथ ही खुरालगढ़ में श्री गुरु रविदास यागार के विस्तार का…
પોલીસે પેડલરની ધરપકડ કરી.અમદાવાદ એરપોર્ટ પરથી ૪૭ કરોડના હેરોઇનનો ૬.૮ કિલો જથ્થો ઝડપાયો.X-ray સ્કેનિંગથી બચવા હેરોઇન સિલ્વર ફોઇલ અને કાર્બન પેપરમાં લપેટવામાં આવ્યું હતું.અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા રૂ. ૪૭ કરોડનું ૬.૮ કિલો હેરોઇન ઝડપી લેવામાં આવ્યું છે. મલેશિયાના કુઆલાલંપુરથી આવેલી એર એશિયા ફ્લાઇટ નં. AK-91 માં અમદાવાદ આવેલા એક પુરુષ મુસાફરને શંકાસ્પદ પ્રવૃત્તિના આધારે અટકાવવામાં આવ્યો હતો. જેની પાસેથી હર્બલ સાબુના જુદા જુદા આકર્ષક પેકેટમાં હેરોઇનના ૨૯ પેકેટ છુપાવવામાં આવ્યા હતા. હાલ AIU ના અધિકારીઓએ આ હેરોઇનનો જથ્થો કબજે લઈ તેને લઈ આવનાર પેડલરની ધરપકડ કરી છે. હવે આ હેરોઇન ભારતમાં કોણે મગાવ્યું હતું અને…
સસ્તા વિદેશી શ્રમિકોની આયાતથી અમેરિકન નાગરિકોને નુકસાન થતું હોવાની દલીલ H1B વિઝા પ્રોગ્રામને બંધ કરવા US સાંસદે બિલ રજૂ કર્યું.ફ્લોરિડામાંથી રિપબ્લિકન પ્રતિનિધિ ગ્રેગ સ્ટુબે ‘એન્ડિંગ એક્સપ્લોઇટેટિવ ઇમ્પોર્ટેડ લેબર એક્ઝેમ્પશન એક્ટ અથવા એક્ઝાઇલ એક્ટ’ નામનું આ બિલ રજૂ કર્યું.અમેરિકામાં પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના એક સાંસદે એચ-વનબી વિઝા પ્રોગ્રામને બંધ કરવા માટેનું એક બિલ રજૂ કર્યું છે. તેમણે દલીલ કરી છે કે કંપનીઓ આ પ્રોગ્રામનો દુરુપયોગ કરે છે અને અમેરિકામાં સસ્તા વિદેશી મજૂરોની આયાત કરે છે. H-1B વિઝા પ્રોગ્રામના ૮૦ ટકાથી વધુ લાભાર્થીઓ ભારતીય અથવા ચીની નાગરિકો છે.ફ્લોરિડામાંથી રિપબ્લિકન પ્રતિનિધિ ગ્રેગ સ્ટુબે ‘એન્ડિંગ એક્સપ્લોઇટેટિવ ઇમ્પોર્ટેડ લેબર એક્ઝેમ્પશન એક્ટ અથવા એક્ઝાઇલ એક્ટ’…
અમેરિકા પર કર્યાે ગંભીર આક્ષેપપાકિસ્તાની સંરક્ષણ મંત્રીએ સંસદમાં પોતાના જ દેશની ફજેતી કરી.‘તાલિબાનીઓએ રશિયા વિરુદ્ધ યુદ્ધની શરૂઆત કરી હતી, તેનું નામ જિહાદ રાખવામાં આવ્યું હતું :પાકિસ્તાની સંરક્ષણ મંત્રી.પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પોતાના જ દેશની ફજેતી કરીને અમેરિકા પર ગંભીર આક્ષેપ કર્યાે છે. તેમણે નેશનલ એસેમ્બલીમાં તાલિબાનનો ઉલ્લેખ કરીને કહ્યું કે, જ્યારે અફઘાનિસ્તાનમાં બે યુદ્ધો થયા ત્યારે પાકિસ્તાને ઈસ્લામની રક્ષા કરવા માટે યુદ્ધમાં ભાગ લીધો ન હતો. તેમણે પાકિસ્તાની કરતૂતનો ભાંડો ફોડ્યો છે અને કહ્યું છે કે, અફઘાનિસ્તાન સાથેના યુદ્ધમાં પાકિસ્તાને પોતાના જ લોકોને જેહાદના નામે મોતના મુખમાં ધકેલી દીધા હતા, તેમ છતાં પાકિસ્તાને કંઈ શીખ્યું નહીં.પાક. સંરક્ષણ મંત્રીએ પોતાના…
ભાજપ દ્વારા અવારનવાર આમ આદમી પાર્ટીના નેતા ઉપર ખોટા કેસો કરીને દબાણ બનાવવામાં આવતું હોય છે. હાલમાં પણ આવી જ એક પરિસ્થિતિ ઊભી થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ અને જાણીતા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. આ રાજીનામાં પાછળ ફરી એકવાર શંકાની સોય ભાજપ તરફ વળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજુભાઈ કરપડાના પરીવારને જુના એક 307ના કેસમાં સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટે સજા ફટકારી છે (જે કેસમાં જાણીતા ગાયક દેવાયત ખવાડનું પણ નામ હતું.) જો આ કેસમાં રાજુભાઈ અને તેના પરીવારને હાઈકોર્ટમાંથી રાહત ન મળે તો…
દિવ્યા ભારતીનું મૃત્યુ કેવી રીતે થયું તે હજુ પણ લોકોના મનમાં એક રહસ્ય.દિવ્યા ભારતી જીવનમાં ખુશ હતી જ નહી :માસ્ટર રાજુ.હું ત્યાં સૌથી પહેલો હતો અને જતો રહેનાર સૌથી છેલ્લો હતો, જ્યારે બધું સમાપ્ત થયું, ત્યારે હું સૌથી આગળ હતો.દિવ્યા ભારતીનું મૃત્યુ કેવી રીતે થયું તે હજુ પણ લોકોના મનમાં એક રહસ્ય છે. તેણીનું મૃત્યુ એક ઇમારત પરથી પડી જવાથી થયું હતું, પરંતુ તેના ઘણા ચાહકો માને છે કે તે કોઈ અકસ્માત નહીં પણ એક કાવતરું હતું. દિવ્યા સાથે કામ કરનારા માસ્ટર રાજુ સાથે તાજેતરમાં એક ઇન્ટરવ્યુ ચર્ચામાં છે. તેમાં, તેણે ખુલાસો કર્યાે કે દિવ્યા તેની ખૂબ નજીક હતી. રાજુએ…
પેટ્રિઅટ પછી, અવેશમ ૨ આગામી લાઇનમાં હશે.‘રંગા’ ઈઝ બેક: ફહાદ ફાસિલે અવેશમ ૨ ફિલ્મ કન્ફર્મ કરી.ફહાદ ફાસિલની ફિલ્મ ‘આવેશમ‘ એ ઝડપથી બોક્સ ઓફિસ પર કબજાે જમાવ્યો અને મજબૂત ફોલોઅર્સ મેળવ્યા.બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા ફહાદ ફાસિલે અનેક ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા દર્શાવી છે અને મજબૂત ચાહક ફોલોઇંગ બનાવી છે. તેમના ઉત્તમ અભિનયની ઝલક ૨૦૨૪ માં રિલીઝ થયેલી એક્શન-કોમેડી ફિલ્મ અવેશમમાં જાેવા મળી હતી. આ ફિલ્મમાં, અભિનેતાએ શક્તિશાળી એક્શન દ્રશ્યો અને કોમેડી બંને રજૂ કર્યા હતા. લોકોને તેમના ગંભીર વ્યક્તિત્વ માટે જાણીતા ફહાદ ફાસિલને કોમેડી કરતા જાેવાનું ખૂબ ગમ્યું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. અવેશમ રિલીઝ થયાને બે વર્ષ…
પ્રેમ, લાગણીઓ અને સેલેબ્રિટીની ઝલકોથી છલકાયો.સોનમ કપૂરની માતૃત્વ તરફ આગે કૂચ: સીમંતનો પ્રસંગઆ ખાસ પ્રસંગની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થતાં જ ચાહકો અને ફિલ્મ જગતનું ધ્યાન ખેંચી લીધુંબોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરના જીવનમાં ખુશીના દિવસો ચાલી રહ્યા છે. માતૃત્વ તરફના આ સુંદર પ્રવાસમાં તાજેતરમાં તેનો ખોળો ભરવાનો, કહો કે સીમંતનો (બેબી શાવર) પ્રસંગ યોજાયો હતો, જે પરંપરા, લાગણી અને સેલેબ્રિટી હાજરીથી ભરપૂર રહ્યો. આ ખાસ પ્રસંગની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થતાં જ ચાહકો અને ફિલ્મ જગતનું ધ્યાન ખેંચી લીધું.સોનમ કપૂરે આ ગોદ ભરાઇનો પ્રસંગ પોતાના નજીકના પરિવારજનો અને મિત્રોની હાજરીમાં યોજ્યો. ફૂલોથી સજાયેલું ડેકોર, પરંપરાગત પૂજા વિધિ અને હળવો-ઉષ્માભર્યુ…
દિલ્હી હાઈકોર્ટને ખાતરી આપીઘૂસખોર પંડિતના સર્જકો ઝૂક્યા, ફિલ્મનું ટાઈટલ બદલવા સંમત.અગાઉ ફિલ્મ સર્જક નીરજ પાંડે તથા એક્ટર મનોજ વાજપેયી બંનેએ અલગ અલગ નિવેદનોમાં આ ફિલ્મનાં ટાઈટલનો બચાવ કર્યો હતો.મનોજ વાજપેયીની ફિલ્મ ‘ઘૂસખોર પંડિત’ના સર્જકો આખરે ઝૂક્યા છે. તેઓ ફિલ્મનું ટાઈટલ બદલવા તૈયાર થયા છે. આ ફિલ્મનાં ટાઈટલ દ્વારા બ્રાહ્મણ સમાજનું ઘોર અપમાન થતું હોવાના મુદ્દે દેશભરમાં ફેલાયેલા આક્રોશ, યુપી સહિત વિવિધ રાજ્યોમાં થયેલી એફઆઈઆર તથા કોર્ટ કેસો અને બહિષ્કારનાં એલાન બાદ તેમણે આ ર્નિણય કર્યાે છે. દિલ્હી હાઈકોર્ટમાં આ ફિલ્મના સર્જકો તથા ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ સામે થયેલા કેસને પગલે ફિલ્મના સર્જકોએ અદાલતને ખાતરી આપી હતી કે તેમણે ફિલ્મનું ટાઈટલ બદલવાનો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



