- IndiGo ફ્લાઇટમાં પાવર બેન્ક બ્લાસ્ટ: ધુમાડો-આગ ફેલાતાં 5 મુસાફરો ઘાયલ, લેન્ડિંગ સમયે અફરાતફરી
- હોર્મુઝ સ્ટ્રેટ બંધથી LPG સંકટ: અમેરિકા ઈરાન-ચીન પર દબાણ વધારી ભારતને ગેસ રાહત માટે રસ્તો ખુલ્લો કરવા અપીલ કરે છે
- Belo Horizonteમાં ભયાનક વિમાન દુર્ઘટના: રહેણાંક બિલ્ડિંગ સાથે ટકરાતાં 3ના મોત, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
- Mamata Banerjeeનો આરોપ: West Bengal ચૂંટણીમાં હાર નહીં, મત ‘લૂંટાયા’, રાજીનામું નહીં આપે
- Ashok Dindaનો Moyna બેઠક પર ફરી વિજય, West Bengal ચૂંટણીમાં જીત
- Indian Oil Corporation, Bharat Petroleum, Hindustan Petroleumને ઊંચા ભાવે તેલ ખરીદીથી નુકસાન, કેન્દ્ર સહાય નહીં
- Katy Perry અને Justin Trudeauના રિલેશનશીપની પુષ્ટિ, સાથેની તસવીરો વાયરલ
- Varanasi શૂટિંગ અટક્યું: 150 પાણીના ટેન્કરોને ના મળતાં S. S. Rajamouliની ફિલ્મ મુશ્કેલીમાં
Author: Garvi Gujarat
પાન મસાલા અંગે સરકારે લીધો મોટો ર્નિણય.પાન મસાલા પેકેટ ગમે તેટલું નાનું હોય કે મોટું તેણે MRP છાપવી પડશ.પાન મસાલા પેકેટ છૂટક વેચાણ કિંમત અને કાનૂની મેટ્રોલોજી નિયમો, ૨૦૧૧ હેઠળ જરૂરી અન્ય તમામ માહિતી છાપવી પડશે.સરકારે પાન મસાલા પેકેટ અંગે કેટલાક નિયમો બનાવ્યા છે. આનાથી ગ્રાહકો અને સરકાર બંનેને ફાયદો થશે. આ નિયમો ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી અમલમાં આવશે. જાે તમે પાન મસાલાનું સેવન કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરકારે પાન મસાલા પેકેટ અંગે એક મોટો ર્નિણય લીધો છે. હવેથી, પાન મસાલા પેકેટ ગમે તેટલું નાનું હોય કે મોટું, તેણે MRP (MRP), એટલે કે…
પાન મસાલા અંગે સરકારે લીધો મોટો ર્નિણય.પાન મસાલા પેકેટ ગમે તેટલું નાનું હોય કે મોટું તેણે MRP છાપવી પડશ.પાન મસાલા પેકેટ છૂટક વેચાણ કિંમત અને કાનૂની મેટ્રોલોજી નિયમો, ૨૦૧૧ હેઠળ જરૂરી અન્ય તમામ માહિતી છાપવી પડશે.સરકારે પાન મસાલા પેકેટ અંગે કેટલાક નિયમો બનાવ્યા છે. આનાથી ગ્રાહકો અને સરકાર બંનેને ફાયદો થશે. આ નિયમો ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી અમલમાં આવશે. જાે તમે પાન મસાલાનું સેવન કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરકારે પાન મસાલા પેકેટ અંગે એક મોટો ર્નિણય લીધો છે. હવેથી, પાન મસાલા પેકેટ ગમે તેટલું નાનું હોય કે મોટું, તેણે MRP (MRP), એટલે કે…
BLO ના મોત બાદ ગુજરાત સહિતની સરકારોને આદેશ.સુપ્રીમે વધારાના અધિકારીઓની ભરતી કરવાનો નિર્દેશ આપ્યા.CJI સૂર્ય કાંતે જણાવ્યું હતું કે, SIR પ્રક્રિયા એક કાયદેસર પ્રક્રિયા છે અને તેને પૂર્ણ કરવી જ જાેઇએ.બિહાર પછી, ચૂંટણી પંચે હવે દેશભરમાં મતદાર યાદી સુધારણા (SIR) હાથ ધરવાનો ર્નિણય લીધો છે. આ પ્રક્રિયા આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની છે. પંચે આના પર ઝડપથી કામ શરૂ કરી દીધું છે. જાેકે, દબાણને કારણે, ઘણી જગ્યાએથી BLO ના મૃત્યુના અહેવાલો પણ સામે આવ્યા છે. આ પછી, ચૂંટણી પંચે SIR કાર્ય પૂર્ણ કરવા માટેનો સમય લંબાવ્યો, પરંતુ વિપક્ષ સરકારને ઘેરી રહ્યું છે. હવે, સુપ્રીમ કોર્ટે આ મામલામાં પ્રવેશ કર્યો…
વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર ૨૦૨૪ માં માતાપિતા બન્યા.પુરુષો ગમે તે કરે, તે સ્ત્રીઓ જે કરી શકે તેના કરતા ઓછું છે: વિક્રાંત મેસી.વક્રાંત મેસીએ ખુલાસો કર્યો કે પત્ની શીતલ ઠાકુર પુત્ર વરદાનના જન્મ દરમિયાન ૩૦ કલાક સુધી પ્રસૂતિ પીડા સહન કરી હતી.વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર ૨૦૨૪ માં માતાપિતા બન્યા. તાજેતરમાં, વિક્રાંતે ખુલાસો કર્યાે કે તેમની પત્નીએ તેમના પુત્રની ડિલિવરી દરમિયાન જે પીડા સહન કરી તે હજુ પણ તેમને હચમચાવે છે.વિક્રાંત મેસીએ ખુલાસો કર્યાે કે પત્ની શીતલ ઠાકુર પુત્ર વરદાનના જન્મ દરમિયાન ૩૦ કલાક સુધી પ્રસૂતિ પીડા સહન કરી હતી.તેમણે કહ્યું કે પુરુષો તો આવી કલ્પના પણ કરી શકે નહી.વિક્રાંત…
અલગ પ્રકારની સ્પાય ફિલ્મ ૧૬ જાન્યુઆરીએ રિલીઝ થશે.આમિરે વીર દાસ સાથે સ્પાય ફિલ્મ હેપ્પી પટેલની જાહેરાત કરી.વીડિયોમાં આમિર ખાન વીર દાસને પૂછે છે કે એક્શન ફિલ્મ કેવી હોવી જાેઈએ, તેમાં રોમાન્સ અને આઇટમ નંબર પણ હોવા જાેઈએ.આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા એક ક્વર્કી સ્પાય ફિલ્મ હેપ્પી પટેલની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી વીર દાસ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મમાં વીર દાસ અને મોના સિંહ લીડ રોલમાં જાેવા મળશે. જેવું આ ફિલ્મનું અલગ નામ છે, એ જ રીતે આ ફિલ્મ અનાઉસ કરવા માટે મેકર્સ દ્વારા એક અલગ પ્રકારનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં આમિર અને વીર દાસ વાતો…
હાલ અલ્લુ અર્જૂન અટલીની સાઇ ફાઇ ફિલ્મમાં કામ કરી રહ્યો છે.લોકેશ કનગરાજની આગામી ફિલ્મમાં અલ્લુ અર્જૂન દેખાશે.હાલમાં અલ્લુ અર્જૂન અટલીની એએ૨૨એ૬માં કામ કરી રહ્યો છે, તેઓ બંને આ ફિલ્મ માટે પહેલી વખત સાથે કામ કરી રહ્યા છે.અલ્લુ અર્જૂન લોકેશ કનગરાજની ફિલ્મ ‘ઇરુમ્બુ કઈ માયાવી’માં કામ કરવાનો હોવાની ચર્ચા છે. જાેકે, આ મુદ્દે હજુ લોકેશ કનગરાજ કે અલ્લુ અર્જૂન કોઈ તરફી કશું જાહેર કરવામાં આવ્યું નથી. તેમની વચ્ચે આ વિશે ચર્ચાઓ ચાલી રહી હોવાના અહેવાલો છે, તેનાથી અલ્લુ અર્જૂનના ફૅન્સ ખુશ થઈ ગયાં છે.એવા અહેવાલો છે કે મેકર્સ લોકેશ કનગરાજ ડિરેક્ટ કરે છે અને કેવીએન પ્રોડક્શન્સ પ્રોડ્યુસ કરે છે એવી આ…
દુલકીર સલમાન અને રાણા દગુબાતીએ ૮ કલાકની શિફ્ટ પર વાત કરી.‘આ કોઈ ફેક્ટરી નથી કે તમે શૂટિંગ ૮ કલાકમાં કરી જ લો’.સિનેમા કોઈ નોકરી નથી, એ એક જીવન છે, તમે એમાં રહો કે બિલકુલ ન રહો, આ કોઈ ફેક્ટરી નથી કે તમે આઠ કલાકમાં શૂટ પૂરું કરી જ દો.જ્યારથી દીપિકા પાદુકોણે આઠ કલાકની શિફ્ટ મુદ્દે બે ફિલ્મ છોડી ત્યારથી ઇન્ડસ્ટ્રીમાં આ એક ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે હવે ફિલ્મ પ્રોડ્યુસર દુલકીર સલમાન અને રાણા દગુબાતીએ આ મુદ્દે પોતાના વિચારો કહ્યા છે. તેઓ બંને વિક્રમાદિત્ય મોટવાણે અને અર્ચના કલ્પતિ સાથે એક રાઉન્ડ ટેબલ ચર્ચામાં હાજર રહ્યા હતા. દુલકીર સલમાને આ…
કચ્છના બન્ની વિસ્તારમાં ‘ચિત્તા કન્ઝર્વેશન બ્રિડીંગ સેન્ટર’ તૈયાર કરાશ.રાજ્યમાં ૨૧ પ્રજાતિઓના વન્યજીવોની વસતિ ૯.૫૩ લાખથી વધુ નોંધાઈ.ગુજરાતમાં છેલ્લી વર્ષ ૨૦૨૪માં યોજાયેલી ડોલ્ફિન ગણતરી મુજબ ૬૮૦ જેટલી ડોલ્ફિન તેમજ ૭,૬૭૨ જેટલા ઘુડખરની વસતિ નોંધાઈ.વન્ય પ્રાણીઓના સંવર્ધન અને સંરક્ષણ માટે ગુજરાત હંમેશા સુરક્ષિત રાજ્ય રહ્યું છે. છેલ્લી વન્યજીવ વસ્તી અંદાજ- ગણતરી મુજબ વર્ષ ૨૦૨૩માં રાજ્યમાં સિંહ, મોર, નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા સહિત અંદાજે ૨૧ પ્રજાતિઓની અંદાજિત ૯.૫૩ લાખથી વધુ વસતિ નોંધાઈ છે, જે ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે. રાજ્યમાં પ્રથમ કચ્છના બન્ની વિસ્તારમાં ‘ચિત્તા કન્ઝર્વેશન બ્રિડીંગ સેન્ટર’ તૈયાર કરાશે.દર વર્ષે ૦૪ ડિસેમ્બરે ગુજરાત અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ વન્યજીવ…
કોડ ઉપરાંત ટોલ-ળી નંબર પણ દર્શાવવો ફરજિયાત.મેડિકલ સ્ટોર્સ પરના QR કોડથી હવે દવા અંગે ફરિયાદ કરી શકાશે.૧૮ જૂને યોજાયેલી ફાર્માકોવિજિલન્સ પ્રોગ્રામ ઓફ ઇન્ડિયાની ૧૬મી વર્કિગ ગ્રૂપ બેઠકમાં આ ર્નિણય કરાયો હતો. દેશભરમાં હવે દવાઓની તમામ દુકાનોમાં ક્યુઆર કોડ અને ટોલ ફ્રી નંબર દર્શાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. આનાથી લોકો દવાઓની આડ અસરોની તાત્કાલિક સીધી ફરિયાદ કરી શકશે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ લાઇસન્સિંગ સત્તાવાળાને રિટેલ અને હોલસેલ દવાની દુકાનમાં ક્વિક રિસ્પોન્સ (QR) કોડ અને ટોલ-ફ્રી નંબર પ્રદર્શિત કરવામાં આવે તેની ખાતરી કરવાનો આદેશ આપ્યો છે. CDSCOએ જણાવ્યું હતું કે આ પગલાથી સ્વદેશીPvPI એડવર્સ…
મોદી-ટ્રમ્પની એકબીજાને ભેટવાની કુટનીતિ ફ્રીઝ થઇ ગઇ છે: કોંગ્રેસ.ભારત-પાક.યુદ્ધ અટકાવવાનું શ્રેય પ્રમુખ ટ્રમ્પને મળવું જાેઇએ:US વિદેશ મંત્રી.ગત ૧૦ મે ના રોજ અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ઓપરેશન સિંદુર અટકાવી દેવાની ખબર આપનારા સૌ પ્રથમ વ્યક્તિ હતા.પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના અત્યંત ખતરનાક યુદ્ધ સહિત અનેક દેશો વચ્ચે ફાટી નીકળેલાં યુદ્ધોને અટકાવી દેવા હસ્તક્ષેપ કર્યાે હતો, તેથી અમેરિકાની વિદેશ નીતિને નવેસરથી ઘડવાનું તમામ શ્રેય પ્રમુખ ટ્રમ્પના ફાળે જવું જાેઇએ એમ અમેરિકાના વિદેશ મંત્રી માર્કાે રૂબિયોએ કહ્યું હતું. મંગળવારે વ્હાઇટ હાઉસ ખાતે મળેલી કેબિનેટની બેઠકને સંબોધતા રૂબિયોએ કહ્યું હતું કે છેલ્લાં એક દાયકામાં પ્રથમવાર અમેરિકાની વિદેશ નીતિએ આ રાષ્ટ્રને વધુ સુરક્ષિત,…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



